________________ હાર્દિક શ્રધ્ધાંજલિ અશ્રુકેરી અંજલિને ભાવોની ભાવાંજલિ. શ્રધ્ધા સુમનથી હરપળે છે. આપને શ્રધ્ધાંજલિ ચરણોમાં આપના અર્પિત કરીએ કસુમાંજલિ ‘શાશ્વત સૌરભ” સમર્પિત છે. ગુણોની ગીતાંજલિ” પિતૃ વંદના જેના હૃદયમાં સદાયે વહેતી, વાત્સલ્યની ગંગા ભલી જેની વાણીમાં સદાયે વહેતી, સર્કરા સમ શબ્દ નર્મદા જેના રોમ રોમમાં સદાયે વસતી, અમ કલ્યાણ ભાવના, એવા શ્રી તાતના પુનિત ચરણે, સદા હોજો અમ વંદના માતૃવંદના જેનુ રૂપ અમારા સ્વરૂપમાં જેના સ્પર્શ અમારા અંગોમાં જેના શબ્દો અમારા કર્ણમાં જેનું હૈયું અમારી ધડકનમાં જેની મતિ અમારી વૃત્તિમાં જેની સ્મૃતિ અમારા કાર્યોમાં પૂ. પિતાશ્રી પૂજય માતુશ્રી શિવલાલ લલ્લુભાઇ પારેખ કમળાબેન શિવલાલ પારેખ પૂજય પિતાશ્રી... સમર્થ જાજરમાન આરાધના પ્રેમી, ધર્મનિષ્ઠા, ભરત ક્ષેત્રની પુચ ભૂમિ પર શાશ્વતા ગિરિરાજ પર શ્રી તપસ્વીની પૂજયમાતુશ્રી કમળાબેન આદીશ્વર દાદાના બેસણા છે. તેવા તીર્થની ગોદમાં (વલભીપુર) જનની જન્મભૂીમ તથા જનની-જન્મદાત્રી માતા બન્નેના પણા રામતોલજ છે, રોહીશાળા વસેલું છે. આવા પુણ્યવંત શહેરની ધર્મધરામાં | ધરતીનો ખોળો અને માતાનો ખોળો સરખા શિતલ શાતાદાયક છે. પૃથ્વી જેમનો જન્મ થયો. અને માતાના પેટાળમાં સામર્થ્ય સહનશિલતા વાત્સલ્ય અને શ્રમના ભંડાર . હે પ્રાતઃસ્મરણીય પિતાશ્રી !!! જીવનમાં આપે ઘણી લીલી સુખી ભર્યા છે. જોઇ અને ટાંચા સાધનો વચ્ચે પણ સ્વમાનભેર ધર્માનુસારી હે માતા !! તમારા પાલવમાં અમને દુનિયા ના દર્શન થતા હતા. દુઃખના જીવન કેમ વિતાવવું તેનું અમોને જ્ઞાન આપ્યું. તેના પુણ્ય જંગલમાં પણ તમે શિતલછાયા સ્વરૂપ હતા. તમોએ મકકમ મનોબળ અને પ્રતાપેજ પ્રાપ્ત લક્ષ્મીનો સબૂચ ધર્મકાર્યોમાં કરવાની શુભ ઉચ્ચ ધર્મ સંસ્કારોનું પાન કરાવી. અમોને ધર્મના માર્ગે આગળ વધવા પ્રેરણાં અંતરિક્ષમાંથી આપ સદા સરવાતા રહો છો. નિરંતર પ્રેરણા આપી આપનું જીવન કુટુંબ પ્રેમ, ધર્મપ્રેમ, નિરાડબરતા, વ્યવહાર પુર્વના પુણ્ય રાશીના પુણ્ય પ્રતાપે પ્રાપ્ત લક્ષ્મીનો સદવ્યય ધર્મક્ષેત્રોમાં દક્ષતા જેવા અનેરા ગુણરત્નો થી ઓપતું હતુ આપ અમારા કરાવાનો બોધ પમાડી આપે કુટુંબને કલ્યાણ માર્ગે દોર્યું છે. સંસ્કારમય જીવનના શિલ્પી છો. અમારા હૃદય ધબકાર તેમજ આપનું જીવન પરમ આરાધનામય હતું. સદા સહસતા રહ્યાં અને જીવન જીવી નશે નશમાં આપ પ્રત્યેનો અનુરાગ વહે છે. અમોને તમ જેવા જાયું. પ્રેમાળ પિતા અને હેતાળ માતા મળ્યા તે અમારું સૌભાગ્ય છે. માતતારો ઉપકારજગમાં અજોડ સદા ગણાય છે. આપશ્રીની પુણ્ય સ્મૃતિ રૂપ પિતૃવંદનાના શ્રદ્ધાસુમન અર્પીએ સૌ શિક્ષણકોનું કામ એકજ માવલડી થી થાય છે. છીએ. સંસ્કાર તણું સિંચન સદા વાત્સલ્ય ભાવે થાય છે. જીવન તણું ઘડતર સહન જનેતાથી થાય છે. With Best Compliments From સુપુત્રો | પુત્રવધુ મનહરલાલ-પન્ના ઘનશ્યામ-રાધા અમિત સિમા પ્રપૌત્રો 8 નિધીષ શ્રેયાંસ તથા સમસ્ત પારેખ પરિવાર રોહીશાળા (બોટાદ) સૌરાષ્ટ્ર Janta Traders 22872028 Madhur Milan 41325320 Ghanshyam's 41325320 'Bonanza Portfolio Ltd. 415190101 726, Chickpet, Opp. Jain Temple, Bangalore-560053. Jain Education International For Private & Personal Use Only ainelibrary.org