________________
સ્વપ્ન શિલ્પીઓ
૩૯૯ યાત્રાસ્થળ બન્યું છે. રોજ-રોજ અસંખ્ય મુલાકાતીઓ સંસ્થાની શ્રી નાનાભાઈ ભટ્ટ. વલ્લભીપુરની બાજુના નાના એવા ગામ પ્રવૃત્તિઓ નિહાળવા આવે છે. સંસ્થાનું મહેમાનગૃહ કદી ખાલી પચ્છેગામમાં પરણેલા, એમનાં પત્નીનું નામ શ્રીમતી રહેતું નથી. સંસ્થાએ મોરબી ખાતે વૃદ્ધાશ્રમ શરૂ કર્યા પછી અજવાળીબહેન. પચ્છેગામમાં હજુય પ્રશ્નોરા બ્રાહ્મણ છે, ત્યાં પણ ભરતી રહ્યા કરે છે. આ વૃદ્ધાશ્રમ એ સમયના જેઓ પેટનાં દર્દી માટેના જાણીતા ઉદ્ય છે. આ બધા એ સમયે માનવતાપ્રેમી શ્રી બાબુબાઈ જશભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી , જુનવાણી બ્રાહ્મણ ગણાતા. શ્રી નાનાભાઈ ભટ્ટ સૌરાષ્ટ્ર હતા ત્યારે રાજ્ય સરકારની વિનંતીથી શરૂ કરવામાં આવેલ. રાજ્યની રચના થઈ અને પહેલી સરકારની રચના થઈ તેમાં કચ્છના દારુણ ધરતીકંપ પછી માબાપ વિનાનાં બાળકોને પ્રધાનમંડળમાં જે તે બાબતના તજૂન્ન, કુશળ, જાણીતા નીવડેલા ઉછેરવાનું, તેઓ બધાંને પુનઃ જીવનમાં સ્થિર કરવાનું કાર્ય આ ગાંધીભક્તોને સ્થાન મળ્યું, જેમ કે અનેક બેંકોના સલાહકાર, મોરબીની સંસ્થા, વઢવાણ વિકાસ વિદ્યાલયની એક શાખા નાણાં શાસ્ત્રી શ્રી જગજીવનદાસ (જગુભાઈ) પરીખને નાણાં તરીકે કરે છે.
ખાતું, ઉદ્યોગના તજ્જ્ઞ શ્રી ગિરધરલાલ કોટકને ઉદ્યોગ ખાતું, દર વરસે વિકાસ વિદ્યાલયે તેમના આશ્રયદાતાઓને,
બેરિસ્ટર બનેલા શ્રી રસિકભાઈ પરીખને ગૃહખાતું એમ સહકાર્યકરોને, સ્વજનોને બળેવ પર્વે રક્ષાબંધન પર રક્ષા
શિક્ષણના તજ્જ્ઞ શ્રી નાનાભાઈ ભટ્ટને શિક્ષણખાતું સોંપાયું. મોકલી સંભારણું તાજું કરે છે. દીપોત્સવી અંક પ્રગટ કરી
સર્વોદય વિચારધારાને વરેલા અને હાડોહાડ રચનાત્મક પ્રસાદી તરીકે મોકલે છે. સંસ્થાનું એક વિશિષ્ટ કાર્ય છે મહિલા
પ્રવૃત્તિઓને વરેલા શ્રી રતુભાઈ અદાણીને ખાદી–ગ્રામોદ્યોગ,
પ્રવૃત્તિઓને વરલા શ્રી રતુભાઈ અદાણાન ખ કાર્યકરોને તૈયાર કરી તાલીમ આપવાનું. એ મુજબ આજ
નશાબંધી અને પંચાયત, સહકારી ખાતાં સોંપાયેલાં. સુધીમાં સંખ્યાબંધ કાર્યકરોને નિર્ભયપણે જીવવાનું પ્રશિક્ષણ | શ્રી નાનાભાઈ ભટ્ટ સિદ્ધાંતવાદી, પાયાની કેળવણીમાં આપેલ છે. સંસ્થામાં રહી ગયેલી બહેનોનું એ પિયર પણ રહ્યું માનનારા, શિક્ષણમાં નવા નવા ચીલા પાડનાર ગાંધીભક્ત. છે. શ્રી અરુણાબહેનની વિશિષ્ટ પ્રવૃત્તિઓમાં અંગત સંપર્ક અને પોતે ઊચ્ચ શિક્ષણ પામેલ. ભણી રહ્યા બાદ ભાવનગર દીવાન પત્રલેખનની છે. રોજબરોજ સંખ્યાબંધ સ્વજનો સાથે શ્રી પટ્ટણીએ એમને શિક્ષણખાતાના અધિકારીની ઓફર કરી. વિચારવિમર્શ તેમ જ પત્રવહેવાર ચાલુ જ રાખે છે. જ્યાં જાય તેનો નાનાભાઈએ અસ્વીકાર કર્યો, તો એ સમયે તાજી જ છે ત્યાં ત્યાં અંતેવાસીઓને, આશ્રય પામેલાઓને અચૂક મળી સ્થપાયેલ શ્રી શામળદાસ કોલેજના પ્રિન્સિપાલ પદની ઓફર સુખદુઃખ જાણે છે.
થઈ તેનો પણ નાનાભાઈએ અસ્વીકાર કર્યો. તેઓ શિક્ષણના એમણે જાહેરસભામાં વર્ણવ્યું, “મારી બૈરીએ કહ્યું
નવા ચીલા પાડનાર હોઈ, તેમણે ભાવનગરમાં જ તખતેશ્વર
ટેકરીના પાછળના ભાગમાં વિશાળ જમીન મેળવી બુનિયાદી કે નાહીને પછી જ ઘરમાં ગરજો!”
શિક્ષણના સિદ્ધાંત મુજબ શિક્ષણસંસ્થા સ્થાપી જેનું નામ નાનાભાઈ ભટ્ટ
બિલખાના યોગી શ્રી નથુરામ શર્માની સલાહ મુજબ આ સમાજમાં અસ્પૃશ્યતા કેટલી હદે હતી અને તેય દક્ષિણામૂર્તિ સ્તોત્ર પરથી ‘દક્ષિણામૂર્તિ' રાખ્યું, જેમાં પ્રથમ વાર વ્યાપક સ્વરૂપે તેની આજે કલ્પના કરવી મુશ્કેલ છે. વર્ષો
જ છોકરા અને છોકરીઓ ભેગાં, સહશિક્ષણ મેળવવામાં પહેલાં ભાવનગરથી રાજ્ય (ભાવનગર રાજ્ય)ની ટ્રેન સહભાગી બન્યા. વળી એ સંસ્થામાં એવી જ વિચારધારાને વિરમગામ જતી હતી ત્યારે તેમાં “ઢેઢનો ડબો’ જોડાતો, જેમાં
વરેલા શ્રી હરભાઈ ત્રિવેદી, શ્રી ગીજુભાઈ બધેકા, શ્રી માત્ર એ સમયના ઢેઢ (આજના હરિજનો)ને જ બેસવાનું.
ગિરીશભાઈ ભટ્ટ, શ્રી તારાબહેન મોડક, શ્રી મૂળશંકર ભટ્ટ, ભંગી (આજના ઋષિપુત્ર) બજારમાં નીકળે તો તેમણે શરીર શ્રી ગોપાળદાસ વિક્રાંસ, શ્રી મનુભાઈ પંચોળી, શ્રી મોંઘીબહેન પાછળ ઝાડુ-સાવરણી બાંધવાનું જેથી એમનાં પગલાં ભૂંસાતાં
બધેકા વગેરે જોડાયાં. જાય. આવી એ સમયની કઠણ, કારમી સમાજની મનોદશાની પ્રારંભમાં સહશિક્ષણને પરિણામે દક્ષિણામૂર્તિ સંસ્થા સ્થિતિની વચ્ચે સૌરાષ્ટ્રમાં એક મહાન ગાંધીવાદી દેશભક્ત ટીકાપાત્ર બની પરંતુ એ સંસ્થામાં જે પ્રકારનું પાયાનું જીવનજન્મ્યા, જે મોટા ગજાના કેળવણીકાર તથા સમાજસુધારક ઘડતરનું શિક્ષણ અપાયું તેના પરિણામે ભારતભરમાં આ બની રહ્યા. એ હતા ભાવનગરના પ્રશ્નોરા કુળમાં જન્મેલા સ્વ. દક્ષિણામૂર્તિની જે પ્રસિદ્ધિ મળી, ગીજુભાઈ બધેકા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org