________________
૪૫૬
સ્વપ્ન શિલ્પીઓ હીરાજડિત છે. તે પશ્ચિમ હિંદનો બાદશાહ છે.' કચ્છના શક્તિ પણ હૃદય માખણ જેવું મુલાયમ, વૈભવ અને ઐશ્વર્યના કેરાકોટમાં એની રાજધાની હતી. કચ્છનો શક્તિશાળી શાસક ઉપભોગમાં ઈન્દ્ર જેવો અબાધિત, સત્યનિષ્ઠામાં હરિશ્ચંદ્ર જેવો લૂણી નદીથી સિંધુ નદીના સાગરસંગમ સુધીના પ્રદેશોનો માની, સૌંદર્ય, રૂપ અને ગુણથી સર્વસંપન્ન હતો. માલિક હતો. તેના નામ અને પરાક્રમથી સતલજથી અરબી પ્રબંધચિંતામણિના એક દુહા મુજબ એ કહેતો “ઊગતા શત્રુને સમુદ્ર સુધીનો પ્રદેશ પ્રૂજતો હતો. કહેવાય છે કે કચ્છ અને દાબી ન દઈએ તો આપણે ગણ્યાગાંઠ્યા આઠ કે દસ દિવસ રાજસ્થાનના કશપગઢ, સૂરજપુરા, અંધાનીગઢ, જગરુપુર અને જ જીવવાનું રહે.” ફૂલગઢ પર એની હકૂમત અને આણ પ્રવર્તતાં હતાં.
મંદિર, કલા, મહેલો અને ભવનનિર્માણનો શોખીન “કચ્છના જ્યોતિર્ધરો'માં ડૉ. ગોવર્ધન શર્મા અને ડૉ. લાખો ફૂલાણી માત્ર યોદ્ધો, પ્રતાપી રાજવી જ નહોતો પણ ભાવના મહેતા લખે છે કે “લાખા ફૂલાણીના સંબંધમાં એટલી સંવેદનશીલ, સૌંદર્ય અને પ્રકૃતિપ્રેમી કવિહૃદયી રાજવી હતો. બધી કિવદંતીઓ પ્રચલિત છે, તેના પર એટલી લોકોક્તિઓ, શિયાળામાં સાઇબિરિયાથી ઊડીને કચ્છમાં આવતાં સુરખાબ એટલાં કાવ્યો અને ગીતો છે કે તે ઐતિહાસિક પાત્ર ન રહેતાં પક્ષીઓને મારવાનો એણે પ્રતિબંધ ફરમાવ્યો હતો. નિર્જધરી કથાઓનો નાયક બની ગયો છે. સોનલ અપ્સરા અને
કચ્છના આ પ્રતાપી રાજવીની સાથે ઇતિહાસ, ચંદ્રવંશી જામફૂલનો પુત્ર લાખોમાં એક પોતાનું દૃષ્ટાંત પોતે જ
લોકવિશ્વાસ, કલ્પના, તથ્ય, અનુશ્રુતિ, કિંવદંતીઓ, હકીકતો, વૈભવશાળી, રોજ સવારે નવો કૂવો ખોદાવી તેના પાણીથી મોટું
કાવ્યસત્ય, કથાનકરૂઢિઓ પ્રચુર માત્રામાં જોડાઈ ગયાં છે. ધોનારો, સૂર્યોદય થતાં જ સવામણ સોનાનું દાન દેનાર, રાત્રે
કચ્છમાં લાખા ફૂલાણીને મેઘરાજાના અવતાર તરીકે અપ્સરાઓની સાથે તેમના લોકમાં વિહાર કરનાર, રસિક
ઓળખવામાં આવે છે. મધ્યકાલીન રાજપૂત સામંતની કવિહૃદય, મેઘનો અવતાર, કવિઓ, શિલ્પીઓ અને યોદ્ધાઓનો
દિનચર્યાનો ઉલ્લેખ કરતાં બાકીદાસે નોંધ્યું છે કે “તેણે આશ્રયદાતા, વૃદ્ધાવસ્થામાં પણ રણોત્સુક, વિક્રમાદિત્ય, ઉદયન
બ્રાહ્મમુહૂર્તમાં “બિભાસ બિલાવલ' રાગમાં લાખો ફૂલાણી તથા ભોજની જેમ લોકહૃદયમાં આસીન, અતિપ્રાકૃત પ્રસંગોથી
સાંભળવો જોઈએ. સંગીત અને કાવ્યના આ નાયકને તેના આચ્છાદિત લાખા ફૂલાણીના જીવનચરિત્રને મનોરંજક
પુરુષાર્થને કારણે પ્રાતઃસ્મરણીય અને પ્રેરક માનવામાં આવે છે. આખ્યાનની કોટિમાં ગણાવી શકાય.”
ડૉ. ગોવર્ધન શર્મા એક અત્યંત રસપ્રદ વાત નોંધે છે કે એક પરંપરિત માન્યતા મુજબ લાખાનો જન્મ શક સંવત “પશ્ચિમી ભારતનાં કેટલાંક ગામોમાં એવી પરંપરા હતી કે ૭૭૭ અર્થાતુ ઈ.સ. ૮૫૫માં થયો હતો. આ મતના સમર્થકો ચારણોમાં જ્યારે વરવધૂ લગ્નમંડપમાંથી બહાર નીકળે ત્યારે નીચેનું પદ રજૂ કરે છે :
તેમને વધાવતાં “લાખા ફૂલાણી” ગવાતી અને તે સમયે ગાયકને “શાકે સાત સતોતેર (સુદ) સાતમ શ્રાવણ માસ;
ન્યોછાવર મળે તે લાખાણીની ન્યોછાવર કહેવાતી. આમ છતાં સોનલ લાખો જનમિયો, સૂરજ જોત પ્રકાશ.”
લાખા ફૂલાણીની, ઐતિહાસિકતા અને અસ્તિત્વ પર સંદેહ કરી
શકાય તેમ નથી.” જ્યારે બીજા મત અનુસાર લાખાનો જન્મ વિ.સં. ૯૭૬ અર્થાતુ ઈ.સ. ૯૨૦માં થયો હતો. પ્રથમ મત મુજબ એની
લાખા જામના મૃત્યુ સંબંધમાં અધિકાંશ વિદ્વાનો માને છે ઉમર ૧૨૪ વર્ષ અને બીજા વધુ સ્વીકાર્ય મત મુજબ એનું
કે લાખો ફૂલાણી સંવત ૧૦૩૫ અર્થાતુ ઈ.સ. ૯૭૯માં આયુષ્ય ૧૯ વર્ષનું ગણાય.
સૌરાષ્ટ્રમાં રાજકોટ પાસે આવેલા આટકોટ ગામ પાસે મૂળરાજ
સોલંકી સાથે લડતાં રણસંગ્રામમાં કામ આવ્યો. વિલિયમ ૨૫ વર્ષની વયે ગાદીએ બેસી કચ્છને અસાધારણ રીતે
રશખ્રક લખે છે કે એ વખતે લાખા ફૂલાણીની ઉંમર ૧૯ વર્ષની વિકસાવનાર લાખા ફૂલાણીની ઉજ્જવળ કીર્તિનાં ગુણગાન કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતથી લઈને છેક મારવાડ સુધી ગવાતાં. કવિઓ એની પ્રશંસા કરતા કહેતા : “લાખો ફૂલાણી
રાજકોટથી ત્રીસેક માઇલ દૂર અગ્નિખૂણામાં આવેલ દાનશીલતામાં કર્ણસમાન ઉદાર, મિત્રની સહાયતામાં કૃષ્ણ જેવો
આટકોટ લાખા ફુલાણીના પાળિયાનાં દર્શન કરવા સ્વ. દુલેરાય તત્પર, યુદ્ધભૂમિમાં યમસદેશ ભયંકર, શરીરમાં ભીમ જેવી
કારાણીની સાથે આ લેખક પણ ગયા હતા. ત્યાં એક મોટા ઓટલા ઉપર અંબાજીનું મંદિર અને મહાદેવનું દહેરું આવેલ
હતી.
Jain Education Intemational
Jain Education Interational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org