________________
૪૫૫
સ્વપ્ન શિલ્પીઓ
જૂના કાળે રાજવીઓ સંગીત-કલાના પ્રેમી હોઈ દેશી બંને સંગીતપરિષદોમાં તેઓ પ્રમુખપદે હતા. પોતાના આગવા રજવાડાંઓમાં ભારતીય સંગીતને સતત પોષણ મળતું રહ્યું હતું. કૌશલ્યથી આ સંગીતસભાઓ અત્યંત સફળ રહી. એ પછી કચ્છના રાજવી રાવ લખપતજી સ્વયં સંગીતકાર હતા. ભરૂચમાં કુમાર સાહેબે પંડિત ઓમકારનાથજી સમક્ષ પોતાની મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા રાજ્યમાં ભારતની બીનવાદનની કલા રજૂ કરી એમનો પ્રેમ જીતી લીધો. પ્રથમ સંગીતશાળા શરૂ કરાવી હતી. ભૂજમાં કવિઓની
કુ. પ્રભાતદેવજી રાગના ઊંડા અભ્યાસી અને પ્રખર પાઠશાળા હતી. એમ દક્ષિણ ગુજરાતમાં આવેલા ધરમપુર
પરખંદા હતા. શબ્દને સમજીને લખવાનું કે કાવ્યમાં પ્રયોજવાનું રાજકુટુંબના કુ. શ્રી પ્રભાતદેવજી દ્વારા ભારતીય શાસ્ત્રીય
કામ જેટલું કઠણ છે એટલું રાગને સમજીને વિવિધ વાદ્યો પર સંગીતની કીર્તિ દેશવિદેશમાં પ્રસરી હતી. વલસાડથી આશરે
વગાડવાનું મુશ્કેલ છે. ગતાનુગત અનુકરણ કરવું અને રાગના ૩૦ કિલોમીટર દૂર આવેલા ધરમપુર વિસ્તાર પર કુદરતની
અંગ-ઉપાંગના રૂપસૌંદર્યને સમજીને એની રજૂઆત કરવી એ અપાર કૃપા રહી છે. ડુંગરાની ગાળિયું, જંગલ ને ઝાડિયું તથા
બેમાં આભજમીન જેટલું અંતર છે. એમણે પં. ભાતખંડેજીના વનવાસીઓથી વીંટળાયેલું એક જમાનાનું રજવાડું ધરમપુર. આ
સંગીતગ્રંથનો અભ્યાસ કરી અંતરસૂઝથી પરંપરિત બંદિશોના ધરમપુરના સૂર્યવંશી સિસોદિયા મહારાજા મહારાણા શ્રી નારણ
વિશ્લેષણ દ્વારા રાગોને સમજવાનો એમણે પ્રયત્ન કર્યો હતો. દેવજીને ત્યાં તા. ૬ નવેમ્બર ૧૮૮૨ના રોજ વાઘબારશના
વિભાસ, ગુણકી, પંચમ ઇત્યાદિ રાગો પર એમણે લખેલું દિવસે નાના રાજકુમાર તરીકે પ્રભાતદેવજીનો જન્મ થયો.
વિવરણ આપણું ધ્યાન ખેંચે છે. શ્રી હિંમતસિંહજી જાડેજા નોંધે પૂર્વજન્મના સંગીતના સંસ્કારો લઈને ધરમપુર પેલેસમાં જન્મેલા
છે કે “રાગોના વિભાગીકરણમાં તેઓશ્રીએ દસને બદલે બાર કુમારશ્રી યુવાનવયે શાસ્ત્રીય સંગીતના કસુંબલ રંગે રંગાઈ ગયા.
થાટનો વિનિયોગ કરેલો છે. જાણીતા દસ થાટોમાં “પિલુ થાટ' સંગીતમાં ઊંડી અભિરુચિને લઈને એમને વધુ અભ્યાસ તથા “જોગિયા' (આશા) થાટ એમ બે થાટ એમણે ઉમેર્યા છે. અર્થે રાજકોટની રાજકુમાર કોલેજમાં દાખલ કર્યા. અભ્યાસકાળ પીલુ રાગમાં ગાંધાર અને દૈવત કોમલ સ્વરો છે, જ્યારે “આશા દરમ્યાન જ કુ. શ્રી પ્રભાતદેવજીએ જામનગરના સુપ્રસિદ્ધ જોગિયા'માં રિષભ, ધૈવત અને નિષાદ કોમળ છે. રાગમાં સંગીતપંડિત શ્રી આદિતરામજી પાસેથી પદ્ધતિસર થાટનું ઉમેરીકરણ એ કુ. પ્રભાતદેવજીની દેણગી છે. યથેચ્છ સંગીતયાત્રાનો શુભારંભ કર્યો. એ પછી જેમના ગળામાં બીનની વિવરણ દ્વારા રાગોમાં રહેલા સામ્યવસમ્યને તેઓ સુરેખ રીતે બધી બારીકીઓ નિષ્પન્ન કરવાની શક્તિ હતી એવા (ઉસ્તાદ રજૂ કરતા. સંગીતના તલસ્પર્શી અભ્યાસને એ આભારી હતું. બંદઅલીખાના શિષ્ય) ચૂન્નાજીએ પ્રભાતદેવજીને બીન સાથેની
સૌદર્યપ્રેમી અને રસિકહૃદયી રાજવી ગાયકીની કલાની તાલીમ અને જ્ઞાન આપ્યાં. એ પછી એમણે બીન (રુદ્રવીણા)ની કઠોર તાલીમ અત્યંત પરિશ્રમ પછી ઉસ્તાદ
કચ્છનો લાખો ફૂલાણી કાદરબક્ષ પાસેથી મેળવી. એ પછી એ સમયના સુવિખ્યાત કચ્છના પ્રતાપી રાજવી લાખા ફૂલાણીના જીવન સાથે બીનકાર રહીમખાં, ઉસ્તાદ મુરાદખાં, ઉસ્તાદ જલાલુદ્દીનખાં, જોડાયેલા અનેક દુહા લોકસાહિત્યમાંથી સાંપડે છે. ઉસ્તાદ રહીમખાં તથા ખાંસાહેબ બંદઅલીખાં જેવા ધુરંધરોના
“લાખા પુત્ર સમુદ્રકા, ફૂલ ઘરે અવતાર; સહવાસથી એમને અમૂલ્ય માર્ગદર્શન મળતું જ રહ્યું અને
પારેવાં મોતી ચુગે, લાખા રે દરબાર.” તાનસેન ઘરાનાની સંગીત પરંપરાને એમણે આગળ ચલાવી. રોજ રિયાઝ ચાલતો રહ્યો. કુ. પ્રભાતદેવજીના બીનવાદનના કાર્યક્રમો દેશભરમાં
“પલ્લારી હીરે જડી, સૂરત પંચાણી; વિધવિધ સ્થળોએ યોજાવા શરૂ થયા. અલ્હાબાદમાં યોજાયેલ
પચ્છમ હિન્દરો પાતશા, લાખો ફૂલાણી.” એક સંગીત સમારોહમાં બીનવાદનની કલાથી પ્રભાવિત થયેલા
અર્થાત્ “લાખા ફૂલાણીએ જામ ફૂલને ઘેર જન્મ લીધો બ્રિટિશ સરકારના ભારત ખાતેના વાઇસરોયે એમને ‘ઓથોરિટી છે, તે સમુદ્રનો પુત્ર (મેઘનો અવતાર) છે અને લક્ષ્મીનો
ઓફ હિન્દુસ્તાની મ્યુઝિકના ખિતાબથી સમ્માન્યા. સને સહોદર છે. તેના આંગણે પારેવાં મોતી ચણે છે. તેની મુખમુદ્રા ૧૯૨૪માં અમદાવાદમાં અને ત્યારબાદ લખનૌમાં યોજાયેલી સિંહ જેવી તેજસ્વી છે. તેના ઊંટનો કાઠો (પલાણ) પણ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org