________________
૪૫૪
સ્વપ્ન શિલ્પીઓ સાહિત્ય, સંગીત, કાવ્યગોષ્ઠિ, રમતગમત, નિશાનબાજીથી આ ઝૂંપડીમાં જ કરવામાં આવ્યા. આજે અહીં કલાપ્રેમી રાજવી ભરપૂર હતો. તેઓ પાંચ હાથ પૂરા, સશક્ત, ઘઉંવર્ણા અને સરતાનજીની સ્મૃતિને તાજી કરાવતી અને પોરબંદરના એકલે હાથે યુદ્ધ લડી શકે તેવા શૂરવીર હતા. વ્રજભાષાના સાહિત્યસંસ્કારની છડી પોકારતી એમની છતરડી ઊભી છે. તમે વિદ્વાન, સારા કવિ, શાસ્ત્રીય સંગીતના જાણકાર અને અચ્છા કોઈવાર પોરબંદર જાવ તો પૂ. ગાંધીજીનું જન્મસ્થળ રાજનીતિશાસ્ત્રી હતા.”
કીર્તિમંદિર, સુદામામંદિર અને રામઝરુખા સાથે અદ્ભુત રાણા સરતાનજીનો સમય એ દેશી રજવાડાંઓનો વખત
શિલ્પ સ્થાપત્ય ધરાવતો રાણા સરતાનજીનો સંગીતચોરો જોવાનું હતો. એ કાળે દેશી રાજ્યોના રાજકવિઓમાં વ્રજભાષા ખૂબ
રખે વીસરતા. તમે કલારસિક હશો તો તમારા અંતરના તાર લોકપ્રિય બની હતી. શબ્દસૌંદર્યની શક્તિ, ઝડઝમક અને
ઝણઝણી ઊઠશે. તસવીરો : ભાટી એન. પ્રાસાનુપ્રાસ આ બધાને કારણે વ્રજભાષા રાજદરબારોમાં જ ભારતીય સંગીત- સામ્રાજ્યના મહારાજા નહીં પણ પુષ્ટિમાર્ગનાં વૈષ્ણવમંદિરો અને ત્યાં ગવાતાં કીર્તનો
૬. પ્રભાતદેવજી-ધરમપુર સુધી, દેવદરબારની ભાષા સુધી પહોંચી. સરતાનજીના બંને કાવ્યગ્રંથોની રચના પણ વ્રજભાષામાં થયેલી જોવા મળે છે.
સંગીત એ ઈશ્વરે માનવીને આપેલી અનુપમ અને તેમાંની “કાવ્યપ્રકાશ' કૃતિ ઉચ્ચ સાહિત્યિક કૃતિ છે. દોહા,
અલૌકિક ભેટ છે. વાદીની મોરલીનો સૂર સાંભળીને ફણીધર છપ્પઈ અને કવિત જેવા માત્રામેળ છંદોનો પ્રયોગ કરીને
નાગ ડોલવા માંડે છે. બિન માથે બહાવરુ બનીને હરણ જેવું કાવ્યપ્રકાશમાં પ્રથમ ગણના માપ સમજાવે છે. તેનો પ્રારંભ
પ્રાણી પોતાની કાયા કુરબાન કરી દે છે. ભારતીય સંગીતના પિંગળપ્રવેશથી થાય છે જ્યારે “અલંકારમાળા' માત્ર ૩૪ સૂરોની દિવ્ય અસર માનવીના જ નહીં, પશુપક્ષીના અંતરના શ્લોકની રચનામાં સમાય છે અને તેની નકલ સુદામાપુરી
તારને ઝંકૃત કરી દે છે. સોએક વર્ષ પૂર્વેની એક અત્યંત રસપ્રદ નિવાસી કાન્યકુન્જ જ્ઞાતિના લહિયા જોષી જયકૃષ્ણએ કરી છે
ઘટના છે. શ્રાવણિયા સોમવારની સોહામણી સાંજ હતી. થોડાક તેવું નામાચરણ જોવા મળે છે.
સંગીતપ્રેમી શ્રોતાઓની મહેફિલ જામી હતી. એક રસિક
શ્રોતાએ ફરમાઇશ કરી : “કુમાર સાહેબ! ઝરમર ઝરમર ઊતરતી અવસ્થામાં સરતાનજી રાજવી જીવનનો
મેહુલો વરસે છે. મદમાતી મોસમ છે. ઉનાળાની તપેલી ધરતી ઠાઠમાઠ છોડીને આધ્યાત્મિક અને વૈરાગ્ય તરફ વળી ગયેલા
પર વરસાદનું પહેલું સરવડું વરસે ને માટીની જે ફટકેલ ફોરમ એમ કહેવાય છે. આમેય તેઓ વૈષ્ણવ વેશધારી તો હતા જ.
છૂટે એવો આ ઝટતુને અનુકૂળ રાગ આજ અમારે સાંભળવો છાયાને રાજધાની બનાવનાર રાજમાતા કલાંબાઈ અને તેમના
છે.” એ પછી તીથલરોડ પર આવેલા “પ્રભાતવિલા'ના પુત્ર રાણા ખીમાજી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરંપરાની જયગોપાલ
પ્રાંગણમાં કુમારસાહેબે બીન બજાવવાનું શરૂ કર્યું. વર્ષાને શાખાના હતા. શ્રી સરતાનજી પોતે કવિ હતા. એમના
વધામણાં દેતાં હોય એમ સાવન રાગની શરૂઆત કરી. વ્રજભાષામાં લખેલા “દુઃખ દોષહરન મંગલકરન હરિહરપદ
સાંભળનારના અંતરના આનંદમોરલા એકસામટા ટહુકાર કરી સુલતાન ભજ’ એવાં “કહત રાજ સરતાન' નામાચરણવાળાં પદો
ઊઠ્યા. ઋતુ અને રાગની જાણે કે જુગલબંદી રચાઈ ગઈ! આજ સુધી હવેલીઓમાં ગવાતાં.
એવામાં કોણ જાણે ક્યાંથી એક બુલબુલ પક્ષી ઊડતું ઊડતું ત્યાં ૬૯ વર્ષના આયુષ્યકાળ દરમ્યાન સરતાનજી અનેક યુદ્ધો આવ્યું ને બીનની ખૂટી પર શ્રોતા બનીને બેસી ગયું. એકાદ લડ્યા. સંગીતની મહેફિલો માણી. કવિમિત્રો સાથે સાહિત્ય કલાક સંગીતની મોજ માણીને ઊડી ગયું. શ્રોતાઓ ભાવવિભોર સર્જનનો આનંદ માણ્યો. ચારણકવિઓને અશ્વોનાં દાન આપી
બની ગયા. એ બીનવાદક કુમાર સાહેબ હતા ભૂતપૂર્વ ધરમપુર રાજીના રેડ થયા. આ બધાને અંતે ૬૦મા વર્ષે સંસારના સઘળાં
સ્ટેટના મહારાણા કુમાર શ્રી પ્રભાતદેવજી. વિશ્વ વીણાકલાકાર, સુખોને છોડી સરતાનજીએ રાજવહીવટ દીકરા હાલોજીના
સંગીતાચાર્ય અને વિરલ રાજવી વિભૂતિ એવા કુ. હાથમાં સોંપી વાનપ્રસ્થ આશ્રમ સ્વીકાર્યો.
પ્રભાતદેવજીની ૧૨૧મી જન્મજયંતીના પર્વ પ્રસંગે જીવનનાં અંતિમ વર્ષો સરતાનજીએ રામઝરૂખાની સામે હિંમતસિંહજી જાડેજાએ ૨ નવેમ્બર ૨૦૧૩ના રોજ વાપીમાં સુદામાના સાનિધ્યમાં પ્રભુમય જીવન જીવીને વિતાવ્યાં હોવાથી સંગીતપ્રેમી મિત્રોના સહકારથી શાસ્ત્રીય સંગીત સમારોહનું અને છેલ્લા શ્વાસ પણ ત્યાં લીધા હોવાથી એમના અગ્નિસંસ્કાર આયોજન કરી એમની યાદોને તાજી કરી હતી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
mational
For Private & Personal Use Only