SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૪૫૩ શિષ્યો તૈયાર કર્યા. છેલ્લાં સો વર્ષમાં ગુજરાતમાં રાજ્યાશ્રય | (બીજા) રાજગાદી પર આવ્યા અને સને ૧૮૧૩ સુધી પામેલા સંગીતકારોની નામાવલી પર નજર કરીએ તો સૌથી વધુ રાજગાદી પર રહ્યા. દરમ્યાનમાં ઈ.સ. ૧૭૮૫માં છાયાની સંગીતકારો તો માત્ર વડોદરા રાજ્યમાંથી મળી આવે છે. ગાદી પોરબંદરમાં લઈ આવ્યા. પોરબંદર રાજધાનીનું નગર આજે વડોદરાની સાંસ્કૃતિક વિરાસત બની રહેલ બનતાં એમણે કાવ્યમય સરતાનબાગથી સમૃદ્ધ બનાવ્યું. શ્રી સંગ્રહાલયના ઉલ્લેખ વગર આપણી વાત અધૂરી રહે. રતિલાલ છાયા નોંધે છે કે રાજવી કવિ રાણા સરતાનજી સયાજીરાવની દીર્ધદષ્ટિ અને સંસ્કૃતિ પ્રેમના કારણે સંગ્રહસ્થાન વ્રજભાષામાં કાવ્યરચનાઓ કરતા અને તેમણે એ જમાનામાં માટેની ખાસ ઇમારત પ્રાપ્ત કરવાનું સદભાગ્ય વડોદરાને આ કવિતામય બાગની રચના કરી. તેમાં તેમની કવિ તરીકેની સાંપડ્યું. આ ઇમારત આજે શિલ્પ-સ્થાપત્યના અનુપમ નમૂના સર્જકશક્તિ તેમ જ સૌંદર્યદૃષ્ટિ કાર્ય કરી રહી હતી એમ સૌ તરીકે વિશ્વવિખ્યાત બની રહી છે. સને ૧૮૪૯માં ખુલ્લા કોઈને લાગ્યા વગર નહીં રહે. વ્રજભાષામાં સૂરતાનજીએ મુકાયેલ આ સંગ્રહસ્થાનમાં આજે શિલ્પ-સ્થાપત્ય-ચિત્રો, કાવ્યપ્રકાશ’ અને ‘અલંકારમાલાનામના બે મૂલ્યવાન ગ્રંથો પોશાક વગેરેના ત્રેસઠ હજારથી વધુ નમૂના ઉપલબ્ધ છે. લખ્યા હતા. વિશ્વવિખ્યાત ચિત્રકારોનાં મૂળ ચિત્રો મહારાજાએ અહીં એક કાળે સૌંદર્યથી છલકાતો પોરબંદરનો સરતાનબાગ પ્રદર્શિત કરાવ્યાં છે. જૈન, હિંદુ લઘુચિત્રો તથા રાજસ્થાની અને આજે પુરાતન સ્વરૂપે અસ્તિત્વમાં નથી રહ્યો. અત્યારે ત્યાં મુગલ શૈલીનાં ચિત્રો અહીં જતનપૂર્વક જળવાયાં છે. મહારાજા સિનેમાગૃહ અને પેટ્રોલપંપ ઊભાં છે. રાણા સરતાનજીની એમના ભાષણોમાં કહેતાં કે “કોઈ પણ દેશની સંસ્કૃતિનું રસદૃષ્ટિ અને સૌંદર્યવૃત્તિનું રહ્યુંસહ્યું એકમાત્ર સંભારણું ‘રાણા મૂલ્યાંકન કરવું હોય તો તે દેશની લલિતકળા, સંગીત, સરતાનજીના ચોરા'ના નામથી સંગીતના શિલ્પસમૃદ્ધિથી લચી ચિત્રકળા, શિલ્પકામ, સ્થાપત્ય ઇત્યાદિનું નિરીક્ષણ કરવું રહ્યું, પડતી ઇમારત એના ભવ્ય ભૂતકાળને વાગોળતી અહીં ઊભી કારણ સંસ્કૃતિની એ પારાશીશી છે. એ માધ્યમમાંથી જ રાષ્ટ્રના છે. શ્રી છાયા લખે છે કે “ઈ.સ. ૧૯૫૫થી રક્ષિત ઐતિહાસિક આત્માની ચેતના વહેતી હોય છે.” અને સાંસ્કૃતિક વિરાસત તરીકે એ સચવાઈ રહી છે. ફતેપુર વડોદરાનરેશ સયાજીરાવ ગાયકવાડે ત્રેસઠ વર્ષ દીર્ધ સિદીની પંચમહાલની નાની પણ સપ્રમાણ આકૃતિ હોય એવા સત્તા ભોગવી, ૬ ફેબ્રુઆરી ૧૯૩૯માં મુંબઈમાં પોતાની આ ચેતોહર સ્થાપત્યરચનાના સ્તંભો પર ફરતી વાદ્યો સાથેની જીવનલીલા સંકેલી લીધી. વડોદરાની વાત આરંભાય છે સ્ત્રીપુરુષોની રમણીય શિલ્પાકૃતિઓ છે અને તેની આસપાસની છત્રપતિ શિવાજી મહારાજના મરાઠા સામ્રાજ્યથી. વડોદરા કમાનોનું ભાસ્કર્ટ સંપૂર્ણ સુખચિત્ત, શોભનશીલ વસ્તુરચનાની રાજ્યના સ્થાપક દામાજીરાવ હતા, જે પહેલા ગાયકવાડ હતા. પ્રતીતિ કરાવે છે. એ ઉપરાંત ભૂતકાળમાં આ બગીચામાં ઈ.સ. ૧૭૩૯માં દામાજીરાવના પુત્ર દામાજીરાવ બીજાએ વિશાળ જયપુરી શૈલીનો હોજ હતો અને તેના મધ્યભાગમાં એક વડોદરા જીતી લીધું એ પછી સમયાન્તરે ગાદીએ આવેલ આકર્ષક છત્રી પણ હતી. રાણા સરતાનજીના ચોરાના અંદરના સયાજીરાવે વડોદરાને નખશીખ સંસ્કાર નગરીનું ગૌરવ બક્યું. ભાગમાં આકર્ષક હિંડોળો ઝૂલતો. તેની આસપાસ જળ વડોદરા શહેર સંસ્કૃતિનો માંડવો બની રહ્યું. આજે પણ આ ભરવાની સુંદર વ્યવસ્થા હતી. છતમાં આકર્ષક કલાપૂર્ણ શહેર, સંસ્કૃતિ, કલા અને સ્થાપત્યથી ધબકી રહ્યું છે. જડાઉકામ હતું. આખાયે બાગમાં સ્થળે સ્થળે આરામ માટેની છત્રીઓની છૂટી છૂટી રચનાઓ કરેલી હતી. આવા કાવ્યમય સંગીત, કલા અને સાહિત્યના ઉપાસક વાતાવરણ વચ્ચે રાણા સરતાનજી પોતાનો નિવૃત્તિનો કાળ પોરબંદરના રાજવી સરતાનજી નિર્ગમન કરતા. આવા સુંદર સ્થાપત્યરચનાની અંદર હિંડોળે જેઠવા રાજવીઓની રાજધાની પોરબંદરમાં આવી તે પૂર્વે ઝૂલતા ઝૂલતા કવિતાઓ રચતા.” છાયા, રાણપુર, ધુમલી, ઢાંક, શ્રીનગર (મોરબી પાસે)માં પોરબંદરના સ્વપ્નદ્રષ્ટા અને સર્જક રાજવી માટે શ્રી હોવાની વાત ઇતિહાસ અને કિંવદંતીઓમાંથી મળે છે. ઈ.સ. નરોત્તમ પલાણ નોંધે છે કે “સરતાનજી કુલ ૫૬ વર્ષ રાજગાદી ૧૭૫૭માં રાણા વિકમાનજીનું અવસાન થયું. એ પછી માત્ર પર રહ્યા. ૨૮ વર્ષ છાયાનરેશ તરીકે અને ૨૮ વર્ષ પોરબંદર૧૩ વર્ષની વયે છાયાના સાતમા રાજવી તરીકે સરતાનજી નરેશ તરીકે. સરતાનજીનો પોરબંદર નિવાસ વધારે સમૃદ્ધ અને Jain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy