SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવ્યાં. ૪૫૨ સ્વપ્ન શિલ્પીઓ. જામવિભાજી કલાપ્રેમી રાજવી હોવાથી વસ્ત્રવણાટની, ભાષામાં શિક્ષણ આપતી ઉત્તમ શાળાઓ શરૂ કરાવી. રંગાઈની અને છાપકામની કલાઓ સાથે ભીંતચિત્રોની કલા પણ પેટલાદની હાઇસ્કૂલમાં કરમસદથી સરદાર વલ્લભભાઈ પટેલ વિકાસ પામી. તે સમયે ચિતારાઓએ બનાવેલાં ચિત્રો જૈન ભણવા આવતા. હરિજનોનાં શિક્ષણ અને વિકાસ માટે પણ દેરાસરો અને મંદિરોની દીવાલો પર આજેય જોવા મળે છે. ઉત્તમ કામ થયું. શ્રી આંબેડકરને વડોદરા રાજ્યમાં સારી નવાનગરથી રાજકોટ સુધી, ધ્રોળથી જોડિયા સુધી, નવાનગરથી નોકરીએ રાખ્યા અને પછી વિલાયત જવા આર્થિક સહાય બેડી તથા રોઝી સુધી, ખંભાળિયાથી સલાયા બંદર સુધી પાકી આપી. તેઓ બેરિસ્ટર બનીને પરત આવ્યા ને દેશના સડો બનાવી વૃક્ષો રોપાવ્યાં. શાળાઓ અને પુસ્તકાલયો શરૂ બંધારણના ઘડવૈયા બન્યા. મહારાજાના મનમાં શિક્ષણ વિશે અપાર માસ્થા હતી. સમગ્ર કાઠિયાવાડમાં રાજરજવાડાંઓમાં રાજ્યમાં પ્રતિવર્ષ ત્રીસ શાળાનું નિર્માણ કરવાનું શરૂ કર્યું. જામવિભાજીની પરોણાગત ખૂબ વખણાતી. શેતાના રાજ્યમાં શિક્ષકોને તાલીમ આપવા માટે ટીચર્સ ટ્રેનિંગ કોલેજનો જે બ્રેઈ મહેમાન-મિજબાન આવે તેની બરદાસ કરવા દરેક શુભારંભ કર્યો. આદિવાસી વિસ્તારો માટે આશ્રમશાળાઓ અને મહેલોમાં ખાસ હજૂર હુકમો હતા. જામનગરમાં આવતા છાત્રાલયો શરૂ થયાં. ઇજનેરી શિક્ષણ માટે કલાભવનની મહેમાનોની આગતા-સ્વાગતા જામવિભાજી જાતે જ કરતા. સ્થાપના કરી. વૈદિક સનાતન ધર્મશાસ્ત્રોના અભ્યાસ અર્થે મહેમાનો એમની સભ્યતા, સરળતા, વિવેક, નિરાભિમાનીપણું સંસ્કૃત મહાવિદ્યાલય અને ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યના એ બધાથી ખૂબ જ પ્રભાવિત થતા. જામનગરના પ્રજાજનો તો સંશોધન-પ્રકાશન માટે પ્રાચ્યવિદ્યામંદિરના સંકૂલો ઊભાં કર્યાં. પોતાના પ્રિય રાજવીને દેવતાઈ પુરુષ ગણતા. તેમના નામની પ્રત્યેક ગામે પુસ્તકાલય હોય જ એવા આશય સાથે વિશાળ માનતાઓ પણ મનાતી. અમરઝૂડ સ્થિત તેમનું સમાધિસ્થાન લાઇબ્રેરીની સ્થાપના દેશમાં સૌપ્રથમ આ રાજવીએ કરી. કોઈ ઘણા સમય સુધી પૂજાતું રહ્યું હતું એમ ડૉ. હસમુખ વ્યાસ નોંધે ગામના પરદેશી શિક્ષણ પામેલા વિદ્વાન વ્યક્તિને લાયબ્રેરીના ક્યુરેટર નીમ્યા અને ૧૯૩૬માં મહારાજાના હિરક મહોત્સવ સંવત ૧૯૫૧ના રોજ ૬૯ વર્ષની ઉંમરે તેમનું અવસાન ઊજવાયો ત્યારે વડોદરાના નગરશેઠ રાજરત્ન હરિભક્તિએ થયું. ૪૩ વર્ષની એમની રાજકીય કારકિર્દી દરમ્યાન જામનગર એમને સમ્માનપત્ર અર્પણ કર્યું અને લબ્ધ પ્રતિષ્ઠત ચારણ કવિ રંગોનું નગર બની રહ્યું. એ સમયે જામ વિભાજી ઘણું જીવો'ની મેરૂભા ગઢવીએ પ્રશસ્તિ કાવ્ય રજૂ કરીને અભિવાદન કર્યું એ છાપવાળાં ઓઢણાં બનતાં. એ ઓઢણાં આજેય સૌરાષ્ટ્રની પ્રસંગે સયાજીરાવે લાખો રૂપિયાનું ટ્રસ્ટ ઊભું કર્યું, જેનો બાઈઓ ઓઢે છે એની રસપ્રદ વાતો ઘણી છે. ઉપયોગ આજેય વડોદરા રાજ્યના વિદ્યાર્થીઓના શિક્ષણઅર્થે કરવામાં આવે છે. વડોદરાને ગુજરાતનું સાંસ્કૃતિક નગર મહારાજા સાહિત્ય, શિક્ષણ અને કલાપ્રેમી હતા. આથી બનાવનાર રાજવી એમણે વિચાર્યું કે ભારતીય સંગીતનું શાસ્ત્રશુદ્ધ શિક્ષણ આપી મહારાજા સયાજીરાવ શકે એવી સંસ્થા રાજ્યમાં હોવી જરૂરી છે. આથી તેમણે સયાજીરાવ ગાયકવાડ માત્ર રાજવી જ નહોતા પણ એક વડોદરામાં મ્યુઝિક કોલેજની મનોરમ ઇમારતનું નિર્માણ સ્વપ્નદ્રષ્ટા પણ હતા. વહીવટમાં નૈતિકતા, અર્થવ્યવસ્થા અને કરાવ્યું. આ ઇમારતની સામે સુંદર સરોવર તૈયાર કરાવ્યું. શિક્ષણને પાયાના મુદ્દા બનાવ્યા. ગુજરાતી પ્રજા પર શાસન તળાવને પ્રાપ્ત થયેલ સંગીતના સાંનિધ્યને નજર સમક્ષ રાખીને કરતા મરાઠા રાજવીએ ગુજરાતી ભાષાને રાજભાષાનો દરજ્જો એનું નામ પણ “સૂરસાગર' રાખ્યું. સને ૧૮૮૬માં સંગીતશાળા બક્યો. વડોદરા રાજ્ય પ્રગતિશીલ અને આદર્શ રાજ્ય બનાવવા શરૂ કરીને એના આચાર્યપદે ભારતના સુપ્રસિદ્ધ સંગીતકાર માટે સયાજીરાવે અનેકવાર યુરોપનો પ્રવાસ ખેડી વૈચારિક, મૌલાબને નીમ્યા. એ સમયે ભારતભરમાં પહેલીવાર નોટેશન શૈક્ષણિક અને સમાજસુધારણાનું અભિયાન આદર્યું. રાજ્યમાં પદ્ધતિ શરૂ કરી સૌ સંગીતકારોને આશ્ચર્યચકિત કરી દીધા. પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત દાખલ કરનાર તેઓ સંગીતના શિક્ષણ માટેનો અભ્યાસક્રમનો આરંભ થયો. સંગીત ભારતના પ્રથમ રાજવી હતા. તેમણે મરાઠી અને ગુજરાતી વિષયક સામયિક શરૂ થયું. મૌલાબલે વડોદરામાં રહીને અનેક Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy