SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ. ૪૫ અંજાર છે. એમ.એ., બી.એ. અને રાષ્ટ્રભાષારત પાસ છે. (૨૪) તુરાબ 'હમદમ હાલ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. એમનો સંયુક્ત કવિતાસંગ્રહ હમદમ' નામે લખતા તુરાબ આઝાદ પ્રસિદ્ધ ગઝલકાર ‘ત્રિવેણી’ નામે પ્રકાશિત થયો છે. સરનામું : પ્લોટ નં. ૧ કુતુબ આઝાદના પુત્ર છે. અમરેલી જિલ્લાના બગસરા ગામે તા. ‘હરિકૃપા', શ્રીનાથજીનગર-૩, ભરતનગર, ભાવનગર ૭-૭-૧૯૫૮ના રોજ એમનો જન્મ થયો હતો. અભ્યાસ ૩૬૪ ૦૦૨ અને ફોન નં. (ઘર) (૦૨૭૮) ૨૫૭૮૧૩૧ છે. એસ.એસ.સી. સુધીનો છે. તેઓ ‘તમન્ના' માસિકના તંત્રી છે. એમનો શે'ર જુઓ : ‘અંકુર', “સ્પર્શ’ અને ‘પ્રતીક્ષા' એમના ગઝલસંગ્રહો છે. એમનું તમે તો હાથતાળી દઈ અને સરકી ગયા સાજના સરનામું છે : ‘તમન્ના' કાર્યાલય, “કવિતાસદન', દલાલ ચોક, પછી આ હસ્તરેખાઓ મિલનની આમ ભટકે છે. નવી મસ્જિદ પાસે, બગસરા-૩૬૪ ૪૪૦, જિ. અમરેલી છે. (૨૨) જલન માતરી ફોન નં. (ઘર) (૦૨૭૯૬) ૨૨૨૦૪૫ (મો.) ૯૪૩૬૯૩૩૪૩૮ અને ૯૩૭૪૬૬૫૮૫ર છે જલન' તખલ્લુસધારી ખલવી જલાલુદ્દીન સાદુદ્દીન (સૈયદ)નો જન્મ માતર (ખેડા)માં તા. ૧-૯-૧૯૩૪ના રોજ કેદ થઈ જાવું પડે કો' આંખમાં, થયો હતો. એસ.એસ.સી. પરીક્ષા પાસ કર્યા બાદ એસ.ટી. સાવ કંઈ સહેલું નથી કાજળ થવું. વર્કશોપ, અમદાવાદમાં નિરીક્ષક તરીકે ફરજ પૂરી કરી હાલ (૨૫) દાન વાઘેલા નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. “ગઝલવિશ્વ' સૈમાસિકના તેઓ દાનભાઈ દેશાભાઈ વાઘેલાનો જન્મ તા. ૨૦-૪પરામર્શક છે. “ઊર્મિની ઓળખ' અને “જલન' એમના ૧૯૫૫ના દિવસે ખદરપુર, જિ. ભાવનગરમાં થયો હતો. કવિતાસંગ્રહો છે. એમનું સરનામું : “નશમન', રાયખડ માખણિયા એમનું વતન છે. પી.ટી.સી., એમ.એ., બી.એ. કરી દરવાજા પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૧ અને ફોન નં. (ઘર) તેઓ રેલ્વે વિદ્યાલય, ભાવનગરમાં આચાર્ય તરીકે ફરજ (૦૭૯) ૨૫૩૫૭૦૧૬ અને (મો.) ૯૮૨૪૧૨૫૭૬૫ છે. બજાવી રહ્યા છે. “દ્વિદલ’, ‘ ત્રિજ્યા', “સુરોર્મિ' અને “સ્વયંભૂ એમનો સાચી શ્રદ્ધા વિષયક શે'ર છે : એમના કવિતાસંગ્રહ છે. તેઓ ગઝલ, ગીત, ભજન, વિવેચન શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? વગેરે લખે છે. એમનું સરનામું છે : ૧૧, કૃષ્ણ સોસાયટી, કુરનિમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી. દેશવીર મેન્સન, કેન્દ્રીય વિદ્યાલય પાસે, કુંભારવાડા, ભાવનગર-૩૬૪ ૦૦૬ અને ફોન નં. (ઘર) (૦૨૭૮) (૨૩) જિતુ ત્રિવેદી ૨૪૩૮૨૫૨, (મો.) ૯૮૯૮૬૩૨૫૬૦ છે. એમના શે’રમાં જિતુ ત્રિવેદી નામે લખતા જિતેન્દ્ર માનશંકર ત્રિવેદીનો શબ્દની તાકાત કેવી સુંદર રીતે વ્યક્ત થઈ છે! : જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામે તા. ૬-૧૨-૧૯૫૬ના શબ્દ પળમાં થઈ શકે હીરોશિમા, રોજ થયો હતો. બી.કોમ થયા બાદ તેઓ એસ.બી.આઈ., શબ્દને દીવાસળી ચાંપી જુઓ! ભાવનગરમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી રહ્યા છે. એમનાં પ્રકાશનોમાં ગઝલસંગ્રહ : “ઉઘાડી બારી'; બાળવાર્તા : “પંડિત (૨૬) દિનકર “પથિક' ચકલી'; વિવેચન : “સમજીએ ગઝલનો લય', બાળગીતો : દિનકર ‘પથિક' નામે લખતા દિનકરરાય એન. ત્રિવેદી ‘ગમતો ગેલ કરવા દે’ અને ‘રે વાહ!' તથા પ્રફરીડિંગ વિષયક નિવૃત્ત રેલ્વે કર્મચારી છે. એમનો અભ્યાસ ઇન્ટર આર્ટ્સ પુસ્તક : “પ્રફરીડિંગ : લેખન અને જીવનનું છે. સરનામું : સુધીનો છે. એમનો જન્મ ભાવનગરમાં તા. ૨૮-૯-૧૯૨૮ના શ્રી', ૨-ડી, માલધારી સોસાયટી, સરદારનગર, ભાવનગર- રોજ થયો હતો. “પીછું હવાનું' એમનો ગઝલસંગ્રહ ૩૬૪ ૦૦૧ છે. ફોન નં. (ઘર) (૦૨૭૮) ૨૫૬૫૬૭૪ છે. છે. સરનામું : બી-૪, શ્યામસુંદર એપાર્ટમેન્ટ, ટી.વી. કેન્દ્ર પૂરની ભયાનકતા આ શે'રમાં વ્યક્ત થઈ છે : સામે, ઘોઘાસર્કલ, ભાવનગર છે. એમનો એક સુંદર શે'ર માણીએ : નજર સામે વસ્તીની વસ્તી ડૂબી ગઈ, નજરમાં જે કેવળ બચી, એ નદી છે. વાતમાં ને વાતમાં ભૂલી ગયો અસ્તિત્વને, મેં ખરેખર મારા પડછાયાને પડકાર્યો હતો! For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy