________________
9૮૦
સ્વપ્ન શિલ્પીઓ સાંસારિક ફરજની ઊંડી સમજને જ ગણવી ઘટે.
સાગર, સ્મિતસભર સત્કાર, સજ્જનતાનો સુમેળ, સાદગી, શ્રી અરવિંદભાઈના માથે રહેલા સંપૂર્ણ સફેદકેશ એ
સહિષ્ણુતા, સમર્પણ, સમભાવ, સચ્ચાઈ, સુંદરતા અને એમની પ્રૌઢતાના પુરાવા આપી રહેલા હોય તેવું લાગે, પરંતુ સરળતાનું સપ્તરંગી મેઘધનુષ એટલે મંજુબા!! એમની સ્કૂર્તિ, દોડ, ધગશ, અથાક પ્રવૃત્તિ, સજગતા, સચેતતા, - લીંબડી ગોપાલ સંપ્રદાયના પ.પૂ. લીલપબાઈ મ.સ. કુનેહ, દીર્ઘદૃષ્ટિ અને નવા નવા ક્ષેત્રમાં પાંખો પ્રસારી ઊંચી તેમ જ તેમનાં આજ્ઞાનુવર્તી સાધ્વીજીઓ-સંતોનાં અનન્ય ભક્ત, ઉડાન ભરવાની હરઘડીની તત્પરતા એમની ચીર યુવાનીની ભગવંતોનો પડ્યો બોલ ઝીલનાર, પ્રત્યેક સાધુ-સાધ્વીજી મટે શાખ પૂરે છે. બાળકોથી લઈને વયોવૃદ્ધ વડીલ સુધીના દરેક અગ્રગણ્ય શ્રાવિકા બનાવનાર સ્થાનકવાસી જૈન સંપ્રદાયના સાથે સમવયસ્ક થઈ શકવાની એમનામાં આગવી આવડત છે. અમ્મા-પિયા તરીકે ઓળખાતાં મંજુબાએ સેવામાં ક્યારેય કચાશ વળી નિષ્ઠા, દાનત, ફરજના મૂલ્ય આગળ એમણે હરહંમેશા રાખી નથી. ચાહે તે માટે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય! આર્થિક લાભાલાભને ગૌણ ગણ્યો છે. છતાં એમની આર્થિક તેઓ ગોપાલ સંપ્રદાયમાં ‘ગૃહમાતા' તરીકે ઓળખાતાં! સફળતાની સિદ્ધિ કાંઈ નાની સૂની નથી અને આથી જ સન્માર્ગે
પતિશ્રી ઇન્દુભાઈ કામદારની નાની વયે વિદાય થતાં લક્ષ્મીને વાપરવાની તક દેખાય ત્યારે આંખો મીંચીને પોતાના
દીકરા-દીકરીઓને માતૃ-પિતૃનો સંયુક્ત પ્રેમ આપી સુસંસ્કારોનું નામનો ઉલ્લેખ કર્યા વગર વાપરી જાણે છે.
ભરપૂર સિંચન કર્યું અને પોતાના જીવનનો રાહ સમાજના એમના કેટલાક જીવનમંત્ર તો જીવનમાં નાસીપાસ જરૂરિયાતમંદના ઉત્કર્ષ માટે, મહિલાઓના વિકાસ માટેથઈને હતાશ થતાં તમામ લોકોને માટે ખૂબ મૂલ્યવાન છે. સંતોની સેવા માટે અપનાવ્યો અને મૃત્યુપર્યત તે પાળ્યો! દાન એમનું કહેવું છે કે ઘણી વખત શુભ નિષ્ઠાવાળાં અને શુભ કરવાની કોઈ પણ યોગ્ય તક આવે તો તે ચૂકતા નહીં અને તેથી દાનતવાળા લોકો પરિસ્થિતિવશ આબરૂ જશે એવી બીકમાં જ સુચિનું ગોપાલ સંપ્રદાયનું વૈયાવચ્ચ કેન્દ્ર, ગોપાલ એનાથી બચવા થીગડું મારવા એવું કાર્ય કરી બેસે છે કે તે સંપ્રદાયનો લીંબડી ઉપાશ્રયનો વ્યાખ્યાન હોલ, સાબરમતી સુધરી પણ શકે નહીં, ઊલટાનું એનાથી મોટી આબરૂ ખોઈ આશ્રમનું હરિજન છાત્રાલય, શ્રી સ્થાનકવાસી જૈન સંઘનાખે તેવું કૃત્ય કરતાં હોય છે, એમને જીવનમાંથી મળેલો મંત્ર નવાવાડજ, નારણપુરા, શાહીબાગ, શ્રી ઝાલાવાડ દશાશ્રીમાળી બધાને કામ આવે એવો છે. તેઓ માને છે કે જો શુભ ઇરાદો જૈન જ્ઞાતિ, શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન યુવક મંડળ, શ્રી લીંબડી હોય તો, આબરું તો નક્કી કહેવાય એ તો પાછી આવી જ શકે મિત્ર મંડળ, ચંદરવા, પાલશીવા અને છારદ જેવાં નાનાં ગામના એનાથી જિંદગી માણવાનું ચૂકવું નહીં અને નાસીપાસ થઈ વધુ ઉપાશ્રયો તેઓના દાનના સાક્ષી છે. હારેલા-થાકેલા માટે મોટી આબરૂ જાય તેવું અન્ય અઘરું કામ કરી બેસવું નહીં. વિસામો તેમ જ દર્દીઓ માટે વાત્સલ્યની વહેતી ધારા સમાન
ટૂંકમાં શ્રી અરવિંદભાઈ સંઘવી એટલે એક મળવા મોજૂદ છે. ગુપ્તદાન દ્વારા અનેક સાધર્મિકનાં આંસુઓ તેઓએ જેવી, માણવા જેવી, માનવા જેવી પણ માપવા મથો તો ય લૂક્યા છે જેનો તૂટો નથી. પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મીને મપાય નહીં એવી અને સૌને તેમની મિત્રતા ગમે તેવી વ્યક્તિ મનમૂકીને સત્કાર્યમાં વાપરવાના કારણે જ સમાજે તેમની વિદાય છે એવું જરૂર કહી શકાય.
સમયે વર્તમાનયુગના “ભદ્રામાતાનું સ્થાન આપેલ છે. વર્તમાન આરાના
૭૨ વર્ષની નાદુરસ્ત તબિયતે પણ તેઓની છાયામાં ‘ભકામાતા' એટલે
ચાલતી લીંબડી મહિલા મંડળની બહેનોને જાન્યુ. ૨૦૦૮માં
ઉત્તર ભારતનો પ્રવાસ પૂરો કરાવ્યો અને અમદાવાદ પરત સ્વ. મંજુલાબહેન
આવવાના દિવસે જ તેમની તબિયત લથડતાં દિલ્હી સ્થિત ઇન્દુભાઈ કામદાર
હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું, જ્યાં પુત્ર-પુત્રવધૂઓ-દીકરી
જમાઈ અને સમગ્ર પરિવારે લાખો રૂપિયા ખર્ચી સેવા કરી વહાલનું વહાણ, પ્રેમની પાવક ગંગા, હેતના હિલોળા,
છે. તે અનન્ય-અભુત હતી. ચાર્ટડ પ્લેનમાં અમદાવાદ લાવી સંસ્કારની સરિતા, સ્નેહનો
સેવા કરવા છતાં તેમની આ યાત્રા અંતિમ યાત્રા બની ગઈ, જેનો સૌ કોઈને રંજ છે. આ ઉંમરે તરવરાટ, થનગનાટ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org