SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૭૮૧ ખુમારી, દીર્ઘદૃષ્ટિ, તેઓનાં આભ વીંઝતી પાંખો ફેલાવવાનું કોલેજ ઑફ કોમર્સમાં આચાર્ય અને અર્થશાસ્ત્રના અધ્યાપક શૌર્ય અને શક્તિ આજે પણ સમાજ માટે ઉત્તમ ઉદાહરણરૂપ તરીકે જોડાયા. અમદાવાદની એચ.એલ. કૉલેજ ઑફ કોમર્સ છે. મંજુબા એટલે સ્ત્રી શક્તિ'નો સમન્વય અને સરવાળો!!! કેળવણીની ઉત્તમ પ્રણાલિકા અને શિસ્તની પરંપરા ધરાવતી વિરલ વ્યક્તિત્વ હતી. આચાર્ય શ્રી એસ. વી. દેસાઈએ આ કૉલેજમાં સ્થાપેલી શિસ્ત અને કેળવણીની પરંપરાને ડૉ. આર. એલ. સંઘવીએ ડો. આર. એલ. સંઘવી સતત બાવીસ વર્ષ સુધી જાળવી રાખી. કૉલેજમાં વિદ્યાર્થીઓમાં પિતા લક્ષ્મીચંદભાઈ પ્રિય, વિષયના ઊંડા અભ્યાસી, કાર્યક્ષમ વહીવટકર્તા અને શિસ્ત અનેક માતા લક્ષ્મીબહેન પાસેથી તથા મૂલ્યોના આગ્રહી આચાર્ય અને અધ્યાપક તરીકે મળેલો ઉજ્વળ સંસ્કાર યુનિવર્સિટીના કેળવણી-જગતમાં એમણે આગવું સ્થાન હાંસલ વારસો, પ્રખર તેજસ્વી શૈક્ષણિક કર્યું. અધ્યાપનકાર્યની સાથોસાથ અર્થશાસ્ત્રના વિષયમાં એમના કારકિર્દી, કૉલેજના આચાર્ય સંશોધનપત્રો અને પુસ્તકો પ્રકાશિત થતાં રહ્યાં. તરીકે દષ્ટાંતરૂપ સંચાલન અને વર્ગખંડના સફળ શિક્ષક તરીકે ડૉ. આર. એલ. કેળવણી, આરોગ્ય, માનવસેવાં સંઘવીએ અપાર ચાહના મેળવી. શિસ્તના આગ્રહી એવા ડો. જેવા અનેકવિધ ક્ષેત્રોમાં આર. એલ. સંઘવીએ કેળવણીની ઉચ્ચ પરંપરા જાળવવા માટે મહત્ત્વનું પ્રદાન કરનાર સિદ્ધાંત કે ગુણવત્તાના ભોગે ક્યારેય કોઈ સમાધાન કર્યું નહોતું. રજનીકાંત એલ. સંઘવીએ ઉચ્ચ શિક્ષણમાં સર્વત્ર ઉદાસીનતા, ગેરશિસ્ત અને અવ્યવસ્થા એમની નિષ્ઠા અને કાર્યદક્ષતાથી સમાજમાં આગવી પ્રતિભા પ્રવર્તતી હતી. ત્યારે પ્રિ. આર. એલ. સંઘવીએ એચ.એલ. ઊભી કરી છે. પિતા લક્ષ્મીચંદભાઈએ સ્થાનકવાસી સમાજની કોલેજ ઑફ કોમર્સમાં કેળવણીનાં ઉચ્ચ મૂલ્યો જાળવી રાખ્યાં. સર્વતોમુખી ઉન્નતિ માટે અથાગ પ્રયાસ કર્યો. આજે પણ ૧૯૭૯માં ગુજરાત સરકારે ગુજરાતની આર્ટ્સ, સાયન્સ, કોમર્સ અમદાવાદના નારણપુરા વિસ્તારનો સ્થાનકવાસી જૈન ઉપાશ્રય અને એજયુકેશન કૉલેજોમાંથી જે સર્વશ્રેષ્ઠ કૉલેજ હોય તેને સ્વ. લક્ષ્મીચંદભાઈ ઝવેરચંદ સંઘવી સ્થાનકવાસી જૈન ૫૦.000 રૂ.નું પારિતોષિક આપવાનું નક્કી કર્યું અને પહેલે ઉપાશ્રય” એવું નામાભિધાન ધરાવે છે. મુંબઈ, અમદાવાદ, જ વર્ષે એચ.એલ. કોલેજ ઓફ કોમર્સને ‘બેસ્ટ કૉલેજ એવોર્ડ' વઢવાણ અને લીંબડી જેવાં શહેરોમાં એમણે જૈન સંઘો, એનાયત થયો. એ પછી પુનઃ ૧૯૮૪માં આ કોલેજને “બેસ્ટ ઉપાશ્રયો, કન્યાકેળવણી, છાત્રાલય-પ્રવૃત્તિ તેમ જ કૉમર્સ કૉલેજનો એવોર્ડ મળ્યો. સમગ્ર ગુજરાતના કેળવણી માનવરાહતનાં કાર્યો માટે એમણે દાનની ગંગા વહેવડાવી હતી. જગતમાં બે-બે વખત આવા એવોર્ડથી સન્માનિત થનાર એક લક્ષ્મીચંદભાઈનાં પત્ની લક્ષ્મીબહેન પોતે ભણ્યાં નહોતાં, પરંતુ માત્ર કૉલેજ તે એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સ બની. ૩૩ વર્ષ બીજા ખૂબ ભણે અને આગળ વધે એવી ભાવનાથી એમણે | સુધી કૉલેજના પ્રાધ્યાપક તરીકે અને તેમાંય ૨૨ વર્ષ એચ. સી કોલેજના , કન્યાકેળવણીમાં જીવંત રસ લીધો હતો. ડૉ. રજનીકાંત સંઘવીએ એલ. કૉલેજ ઑફ કૉમર્સ જેવી પ્રતિષ્ઠિત કૉલેજમાં સેવા બી.એ., એમ.એ., એલ.એલ.બી.ની પદવી ગુજરાત આપનાર ડૉ. આર. એલ. સંઘવીને તેમના નિવૃત્તિ-સમયે યુનિવર્સિટીમાંથી મેળવ્યા બાદ અમેરિકાની યુનિવર્સિટી ઑફ એમના ચાહકો અને વિદ્યાર્થીઓએ ઉદાહરણીય સમારંભ વિસ્કોન્સીનમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ દેશના યોજ્યો હતો. એ સમયે રચાયેલી પ્રિ. આર. એલ. સંઘવી લબ્ધપ્રતિષ્ઠ અર્થશાસ્ત્રી ડૉ. ડી.ટી. લાકડાવાળાના માર્ગદર્શન સન્માન સમિતિ’ના ભંડોળમાં થોડો વધારો રહેતાં ‘વિદ્યા વિકાસ હેઠળ ૧૯૭૭માં પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓએ ટ્રસ્ટ' નામની સંસ્થાનું સર્જન થયું. જેના દ્વારા આજે શિક્ષણયુનિવર્સિટી ઑફ વિસ્કોન્સીનમાં અભ્યાસ માટે Smith- વિષયક પ્રવચનો તેમ જ શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વનું કાર્ય કરનાર Mundn અને Fulbright સ્કોલરશિપ મેળવી હતી. વ્યક્તિને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. દીવે દીવો પેટાય ૧૯૫૬થી શિક્ષણના વ્યવસાયમાં કાર્યરત ડૉ. આર. તે આનું નામ! એલ. સંઘવી ૧૯૬૯માં અમદાવાદની સુપ્રસિદ્ધ એચ.એલ. ડૉ. આર. એલ. સંઘવીએ અમદાવાદ મેનેજમેન્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy