________________
સ્વપ્ન શિલ્પીઓ.
૫૫૭ એક જ વ્યક્તિએ આ ઐતિહાસિક કાર્ય માટે પોતાની જાતને શુદ્ધ રજકણોથી પરિપૂર્ણ હોય છે. આવાં સ્થાનોની નિર્મળતા સંપૂર્ણ સમર્પિત કરી દીધી. તીર્થોદ્ધારના ઇતિહાસમાં પોતાનું એટલી પ્રભાવશાળી હોય છે કે ત્યાં આવનારાં પ્રત્યેક પ્રાણી પર અપૂર્વ, અવિરત અને અદ્વિતીય નામ નોંધાવ્યું અને શ્રમસાહિત્ય, અચુક અસર થાય છે. પ્રાણીમાત્રના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત સંઘર્ષસભર નિર્માણયાત્રામાં અભુત કાવ્યમય તીર્થશિલ્પી થાય છે. અશુદ્ધ વિચાર નાશ પામે છે. પ્રત્યેક જીવ પર સુંદર હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. રાવલમલ જૈન “મણિ'એ એ કામ કરી ચરિત્રની છાપ પડે છે. એ જ પવિત્ર “તીર્થ' વિશેષણથી બતાવ્યું, જે કરવું તો એક બાજું, પણ વિચાર્યુય ન હોય. પરમ ઓળખાય છે. તીર્થોદ્ધાર સાથે પ્રતિદિન ત્રણ દિવસીય ઉપવાસ, ગુરુભક્ત, શ્રાવકવર્ય, કર્મનિષ્ઠ રાવલમલ જૈન “મણિ'એ ઉપધાન તપ સહિત વિવિધ તપસ્યાઓ, મહામંત્રના જાપ, ઉઠાવેલ કદમ સાથે કદમ મિલાવી હજારો શ્રદ્ધાળુઓ એમના પૂજા-અર્ચના વગેરેએ મંગલતા બનાવી રાખી છે. કદમ પર પચીસ વર્ષ પહેલાં આગળ વધ્યાં હતાં. ભક્તિસભર
વીસમી સદીના ઉપહાર–સ્વરૂપ પ્રાપ્ત તીર્થોદ્ધારિત પગરવે પરમાત્મભક્તિને ચારે તરફ ગુંજતી કરી.
ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થ-નગપુરાના તીર્થોદ્ધાર જીર્ણોદ્ધારનો જે પ્રાતઃ સ્મરણીય આચાર્ય ભગવંતોની અસીમ જ્ઞાનવંત સમગ્ર ઇતિહાસ સ્થાપિત થયો છે તે અત્યંત આહલાદક અને પ્રેરણા, બળ અને આશીર્વાદ આત્માને પવિત્ર કરે એવાં ન રોમાંચક છે. તીર્થોદ્ધારના મુખ્ય સૂત્રધાર શ્રી રાવલમલ જૈન મંદિરોનાં નિર્માણ કરાવ્યાં અને પ્રાચીન ખંડિત થયેલાં, ખંડેર “મણિ'ના સંઘર્ષશીલ પ્રયાસોમાં દરેક ગામ, દરેક શહેરનાં બનેલાં જૈન મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા, તીર્થોદ્ધાર કરાવ્યા. ઉત્સાહી શ્રદ્ધાળુઓ જોડાતાં ગયાં. રાયપુરના મનમોહનચંદ સદીઓ પુરાણી ગૌરવશાળી પરંપરાઓનું અનુપાલન થતું રહ્યું કાનુગાના નેતૃત્વમાં છત્તીસગઢનાં વિભિન્ન સ્થાનોમાં છે. ઇતિહાસના ઝરૂખામાં ભારતીય ઇતિહાસના નિર્માણમાં જૈન તીર્થભક્તોની સમિતિ બની. અનેક મહોત્સવોની સંરચનાથી સંસ્કૃતિનું સ્થાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. સદીઓની ગૌરવશાળી સમગ્ર જનમાનસ તીર્થોદ્ધાર-જીર્ણોદ્ધાર યોજના પૂર્ણ કરવા માટે પરંપરામાં જ વીસમી સદીના ઉત્તરાર્ધ મહિમા રચાયો છે. સ્વરૃર્તિ બની, જે આજેય ભક્તિવંત છે. અનેક તીર્થભક્તોનું નગપુરામાં મધ્યપ્રદેશ (જિ. હવે છત્તીસગઢ રાજ્ય છે)ના દુર્ગ તન-મન-ધન સમર્પિત યોગદાન તીર્થોદ્ધારનો પાયો છે. હજારો શહેરના પશ્ચિમી ભાગ પર શિવનાથ નદીનો તટ જૈન શ્રમણ- શ્રદ્ધાળુઓનું મંદિર, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, તીર્થકર ઉદ્યાન, પરંપરા અને એના સંસ્કૃતિ-વૈભવથી છલોછલ ભર્યો પડ્યો છે તીર્થદર્શન-ઉદ્યાન, ભોજનશાળા, ધર્મશાળાઓના નિર્માણમાં અને આજે ત્યાં સકળ તીર્થ–વંદનારની હાથ જોડી ગુંજનપૂર્વક યોગદાન અનુમોદનીય બન્યું છે. દેશભરનાં શ્રીસંઘો, મંદિરો, વંદનાનું સમર્પણ છે. શિલાલેખો અને પુરાતત્ત્વીય ચિહ્નોએ ટ્રસ્ટો, સંસ્થાઓએ તીર્થોદ્ધારની વિભિન્ન યોજનાઓને મૂર્ત તીર્થકર શ્રી પાર્શ્વપ્રભુના પોતાના વિહારમાર્ગમાં આ સ્થળ સ્વરૂપ આપ્યું. તીર્થોદ્ધાર-જીર્ણોદ્ધારની વિભિન્ન યોજનાઓને સાધના કરવાની પવિત્રતાને પુષ્ટ કરી છે. અહીં પ્રભુનાં મૂર્ત સ્વરૂપ આપ્યું. તીર્થોદ્ધાર-જીર્ણોદ્ધારના શ્રમસાધ્ય દિવસોની પદચિહ્નોની સ્થાપના અને સં. ૯૧૯માં કલચૂરી વંશજોએ એક-એક ક્ષણ “શાસન જયવંતું'ને ચરિતાર્થ કરતી રહી છે. સને ખંડિત કરેલ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવી જૈનાચાર્ય કક્નસૂરિએ - ૧૯૯૫માં પૂજ્યપાદ લબ્ધિ વિક્રમ ગુરુકૃપાપાત્ર તીર્થોદ્ધારપ્રતિષ્ઠા કરાવ્યાનો પ્રમાણભૂત ઉલ્લેખ શિલાલેખોમાં મળે છે. જીર્ણોદ્ધારપ્રણેતા પૂ. શ્રીમદ્ રાજયશસૂરીશ્વરજી મ.સા.ની સને ૧૯૭૯માં દુર્ગના જ સાહિત્યકાર, પત્રકાર શ્રી રાવલમલ નિશ્રામાં સંપન્ન ઐતિહાસિક પ્રતિષ્ઠા અગણિત શ્રદ્ધાળુઓનું જ જૈન “મણિ'એ દિવ્ય પ્રેરણાથી વશીભૂત થઈને આ પાવનભૂમિના પ્રતિબિંબ છે. પ્રતિષ્ઠા પછી અવિરત વીતરાગ-વંદનાની તીર્થોદ્ધારનો ઇતિહાસ રચ્યો. જૈનોના પવિત્ર તીર્થોની શૃંખલામાં ભક્તિછાયામાં સર્વોદય વિકાસની સફળ યાત્રાનો યુગ ભવિષ્યની ઉવસગ્ગહરં પાર્શ્વ તીર્થનગપુરાએ ગૌરવશાળી સ્થાન પ્રાપ્ત કર્યું ઉજ્જવળતાનું જ પ્રતીક છે. છત્તીસગઢના મૂર્ધન્યમનીષી પંડિત છે. પ્રતિદિન અહીં આવનારાં હજારો શ્રદ્ધાળુઓની અવર્ણનીય દાનેશ્વર શર્માએ પોતાના પુસ્તક “લોકપ્રિય લોકદર્શન'માં શ્રદ્ધાભક્તિ એનો જીવંત આધાર છે.
જનમાનસના ભાવોને જ દર્શાવ્યા છે કે “પાર્થધાનનો તીર્થોદ્ધાર | તીર્થોદ્ધારના દિવસથી આજ સુધી આ સ્થળની
માત્ર પાર્થિવ નહીં પરંતુ કાવ્યમય થયો એ વિશેષતા છે.” આમ જાહોજલાલી સમગ્ર વિશ્વમાં પ્રસરી ગઈ. કહેવાય છે કે જે જે કહીને પંડિત દાનેશ્વર શર્માએ તીર્થોદ્ધારની સાર્થકતાને જ સ્થાનો પર પવિત્ર ક્રિયાઓ થઈ હોય એ સ્થળ નિરંતર નિર્મળ સ્થાપિત કરી છે.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only