SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ. ૨૩૭ સાહિત્ય શાદકોશ' આપનાર સ્વ. જેઠાલાલ “કર્તવ્યભૂમિતિ’ નામે ભાષાંતર કર્યું અને ૧૮૨૮માં પોતાના ત્રિવેદી ‘અભ્યાસક્રમ'માંથી “ભૂમિતિ'નો ભાગ ભાષાંતર કરીને અલગ “સંત સાહિત્ય શબ્દકોશ'ના સંદર્ભમાં જાણીતા વિવેચક છાપ્યો હતો. પ્રો. અનંતરાય મ. રાવળ લખે છે કે-“સંતો અને મરમીઓની (૧૧૪) જૂના કવિઓના કાવ્યનું સંકલનભજનવાણી સાંકેતિક પરિભાષાને કારણે આજના જિજ્ઞાસુઓને સંપાદન “કાવ્યદોહન'રૂપે પ્રથમ આપનાર કવિ જાણકારની સહાય વિના દુર્ગમ લાગતી હોય છે. એવા જાણકાર દલપતરામ ડાહ્યાભાઈએ ઈ.સ. ૧૮૬૧માં પૂર્ણ કર્યું, તે સહાયક બનવા આવતા આ કોશની મૂલ્યવત્તા તથા ઉપયોગિતા અંગેની પ્રેરણા એલેક્ઝાન્ડર કિન્લોક ફોર્બ્સ આપી હતી. તેમાં સ્વયંસ્પષ્ટ છે....તો. પ્રો. ડૉ. વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી જેવા ૮૪ કવિઓની કવિતા આપવામાં આવી હતી. તેનું બીજું પુસ્તક વિદ્વાન લખે છે કે ; “કવિ નર્મદનું શુભ સ્મરણ કરાવે એવું સન ૧૮૬૫માં અંગ્રેજ સરકારે તેમની પાસે પ્રગટ કરાવેલું, કામ.....સંતો, સૂફીઓ કે યોગીઓને સમજવા માટે શ્રી જોકે તેમાં જૂના લખાયેલા જૂના ગ્રંથો પરથી મેળવીને કવિતાઓ ત્રિવેદીએ પ્રમાણમાં સર્વગ્રાહી ગણાય એવો આ કોશ રચ્યો છાપી નથી એટલે કવિતાની અસલ ભાષાશૈલીનો પરિચય છે......” જાણીતા સંશોધક પ્રો. ડૉ. ભોગીલાલ સાંડેસરાના જ મળતો નથી. શબ્દોમાં જોઈએ તો-“....સંતસાહિત્ય શબ્દકોશ'ને હું ત્યારપછી રાવબહાદુર હરગોવિંદદાસ કાંટાવાળા અને આવકારું છું, કેમ કે આપણા વિરલ સંદર્ભગ્રંથોમાં એથી એક બીજા ગૃહસ્થોએ ગુજરાતી-જૂની કવિતાઓ એકત્ર કરવા મૂલ્યવાન ઉમેરો થાય છે.......” પ્રાચીન કાવ્ય' નામનું ત્રિમાસિક કાઢેલું. ત્યારબાદ નડિયાદના ખુદ સંપાદકશ્રી જેઠાલાલભાઈ ત્રિવેદીના જ શબ્દોમાં ચતુભાઈ પટેલે ‘અપ્રસિદ્ધ ગુજરાતી કાવ્ય' નામનું સામયિક જોઈએ તો-“સમગ્ર સંતવાણીની કોઈ આધારભૂત મોજણી થઈ કાઢેલું, તેણે સુંદર કાર્ય કર્યું પણ લાંબુ આયુષ્ય ભોગવવા નથી. એના રહસ્યના ઉકેલનું ક્ષેત્ર હજી પૂરું ખેડાયું નથી. એટલે શક્તિમાન ન બન્યું ! પરંતુ સુભાગ્યે દિ. બહાદુર મણિભાઈ એને લગતો કોશ બનાવવાનો માર્ગ સરળ ન ગણાય....વળી જશભાઈ વડોદરાના દિવાનપદે આવ્યા. તેમના પ્રયાસથી આ જાતનો આ પહેલો પ્રયાસ છે. સમગ્ર સંતસાહિત્યને સ્પર્શતો મહારાજા સયાજીરાવ ગાયકવાડે ગુજરાતી જૂની કવિતા પ્રસિદ્ધ આ જાતનો કોશ ગુજરાતીમાં નથી.... કરવાનું ઘણું સ્તુત્યકાર્ય કર્યું. આ અંગે એક કમિટી સ્થાપી જેનું “ગુજરાતી સાહિત્યકોશ (ખંડ : ૨, અર્વાચીનકાળ) તો કામકાજ હરગોવિંદદાસ કાંટાવાલા સંભાળતા. તેમની જોડે ત્યાં સુધી કહે છે કે- “જેઠાલાલ ત્રિવેદી સંપાદિત આ કોશમાં શાસ્ત્રી નાથાશંકર વ. હતા. આ પ્રયત્નથી “પ્રાચીન કાવ્યમાળા’ ગુજરાતી સંતવાણી મુખ્ય વિષય હોવા છતાં કેટલાક હિંદી, પ્રકાશિત થયા પછી આના અનુસંધાનમાં ઇચ્છારામ સૂર્યરામ રાજસ્થાની શબ્દો પણ ઉપયોગી માનીને સામિલ કર્યા છે. શબ્દ, દેસાઈના “બૃહત્ કાવ્યદોહન'ના ભાગોનું કાર્ય પણ એનો અર્થ, ઉદાહરણ અને સાથે અંગ્રેજી પર્યાય આપવાનો અભિનંદનપાત્ર રહ્યું. અહીં પ્રયત્ન છે. આ કોશનું મહત્ત્વ માત્ર ગુજરાત માટે નહિ, (૧૧૫) અવાચીન ગુજરાતીમાં “ખરેખરા પણ ભારતની અન્ય ભાષાઓ માટે પણ છે. ભારતીય આર્ય કવિત્વયુક્ત પધ રચનાર' પ્રથમ કવિ તરીકેનું માન ભાષાઓના સંતસાહિત્યના રહસ્યને સમજવામાં આ કોશ સ્વ. ભોળાનાથ સારાભાઈ દિવેટિયાને ફાળે જાય છે ઉપયોગી છે.......” કારણ કે તેમના પહેલાં ધર્મવિષયમાં ઉપાલંભ, ચાબખા, (૧૧) ગુજરાતીમાં બીજગણિતનો પ્રારંભ બોધપ્રધાન શિક્ષાવચનો તેમ જ કૃષ્ણલીલાનાં શૃંગારી રસવર્ણન કેપ્ટન જર્વિસના ગ્રંથનાં ગુજરાતી ભાષાંતરરૂપે સને ૧૮૨૮થી જ ચીલાચાલુ રીતે લખાતાં. થયો જો કે ત્યારબાદ પ્રો. જમશેદજી દલાલે એક અક્ષરગણિત (૧૧૬) ગુજરાતીમાં કહેવતોનું પ્રારંભનું પ્રકાશન સને ૧૮૫૧માં “કથનાવલિ'રૂપે હતું, તે (૧૧) ગુજરાતીમાં ભમિતિનો પ્રારંભ-સન સ્વ. મગનલાલ વખતચંદ તૈયાર કર્યું હતું. ૧૮૨૬માં કેપ્ટન જર્વિસ લે. કર્નલ પાલેના પુસ્તકનું (૧૧) રાવસાહેબ મહીપતરામ નીલકંઠ લખ્યું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy