________________
૨૩૮
સ્વપ્ન શિલ્પીઓ. લિખિત “સાસુવહુની લટાઈ' નાની હાસ્યરસકથા ઇતિહાસ’ ગુજરાતીમાં તથા ગુજરાતના ઇતિહાસનું પહેલું પુસ્તક છે, સાંસારિક વૃત્તાંતની એ પહેલીવહેલી જ છે. નવલકથા છે. જો કે એક વિસંગતતા/પ્રશ્નાર્થ થાય છે કે
(૧૧૯) ગુજરાતીમાં પહેલું જીવનચરિત્ર સામાન્ય રીતે પહેલી નવલકથા કરણઘેલો' ગણાય છે. પરંતુ
| પ્રાણલાલ મથુરાદાસ શાહ 'કોલંબસનો વૃત્તાંત' સાઠીનું વાંમય’ તો એમ લખે છે કે : “સાસુવહુની લઢાઈ લખ્યું હતું. તે સને ૧૮૫૨માં પ્રકાશિત થયું હતું. તો ‘કરણઘેલો’ પ્રસિદ્ધ થયું તે પૂર્વેની છે! “ગુજરાતી ભાષામાં પહેલીવહેલી લખાયેલી ‘નવલકથા’ તે સ્વ. નંદશંકરનો
(૧૨૦) ગુજરાતીમાં પ્રથમ મુદ્રિત પુસ્તક ‘કરણઘેલો’ છે. વસ્તુતઃ એ ગુજરાતમાં બીજી નવલકથા છે પણ
વિધાસંગ્રહ પોથી' છે. કોણ જાણે કેમે પહેલી ગણાઈ છે.....” (કદાચ નવલકથાના (૧૨૧) ગુજરાતીમાં વિધાર્થીઓ માટે “હોપ શિલ્પવિધાનની દૃષ્ટિએ ‘કરણઘેલો'ને પ્રથમ સ્થાન અપાયું હશે વાચનામાળા'એ પહેલી વાચનમાળા ગણાય છે.
આ લેખમાં હજી સુધારા-વધારાને અવકાશ છે. અહીં (૧૧૮) ગુજરાતીમાં પહેલી વખત ઇતિહાસ તો મુખ્ય મુખ્ય બાબતોનો દિશાનિર્દેશ સંક્ષિપ્તમાં ક્ય છે. લખનાર હતા એદલજી ડોસાભાઈ. તેમનું “ગુજરાતનો
સદાચા૨ જીવનના તપઃપૂજો,
સંત તુલસીદાસ
સંત એકનાથ
સંત જ્ઞાનેશ્વર
ભક્ત સૂરદાસ
સંત તુકારામ
રામલે પરમશા
ભક્ત નરસિંહ મહેતા
સંત કબીર મનુભાઈ પંડિતના સૌજન્યથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org