________________
૧૩૪
સ્વપ્ન શિલ્પીઓ શરૂઆતમાં તેમની જે સાદાઈ તથા સુશીલતા હતી તે જ પોતાના સ્થિતિ સુધરતી ચાલી. જૂની રૂઢિ અનુસાર સગપણ નાની અંત પર્યત તેમણે જાળવી રાખી હતી.
વયમાંથી જ કરી નાખવામાં આવ્યું હતું. આગળ જતાં પોતાની મગનભાઈ દિલના દયાળ અને પરમેશ્વર પ્રત્યે શ્રદ્ધાળ જાત મહેનતથી રૂના એક સારા વેપારી થયા અને લાખોનો હતા અને પોતે વ્યાપારકુશળ હતા તેમ જ ભક્તિવાન પણ હતા.
વ્યાપાર ખેડવા લાગ્યા. એમાં રૂા. ત્રણેક લાખ મેળવ્યા, પરંતુ નવા સંબંધો બાંધતા નહીં પણ જૂનો સ્નેહ પૂર્ણ પ્રેમથી નિભાવી
કરાંચીથી મંગાવેલાં રૂનાં વહાણ ત્રણે સામટાં ડૂબી જવાથી હતું રાખતા. દાન-પુણ્ય તેઓ સારી રીતે કરતા. મિલ-ઉદ્યોગમાં તે ચાલ્યું ગયું, છતાં હતાશ નહીં થતાં મુંબઈમાં ભાંગ તથા તેઓ એટલા બધા કુશળ હતા કે એ બાબતમાં અનેક ગૃહસ્થો ગાંજાનો ઇજારો લીધો. તેમાં સારો લાભ થવાથી અમદાવાદ તેમની સલાહ લેવા આવતા. સૌને સાચી સલાહ આપતા.
તથા ઘોઘા જિલ્લાનો અફીણનો ઇજારો રાખ્યો. ત્રણ વર્ષના
ઇજારા દરમ્યાન સારી અર્થપ્રાપ્તિ કરી અમદાવાદમાં ગાડી-ઘોડા - વ્યાપારની બાબતમાં સંપૂર્ણ લક્ષ આપી પુષ્કળ પૈસો પેદા
અને વાડી-બંગલાના માલિક પણ થયા, પણ પાછું નસીબયોગે કરવાની સાથે મગનભાઈએ પરોપકારની બાબતમાં પણ સારું
દુઃખનું વાદળ ચઢી આવ્યું. બીજી વારના ત્રણ વર્ષના ઇજારાની લક્ષ આપેલું હતું અને વીરમગામમાં વિટ્ટલ હોસ્પિટલ તથા
મુદત પુરી થતાં એકંદર છ વર્ષની મુદત પૂરી થતાં સુધીમાં સંસ્કૃત પાઠશાળા તેમણે સ્થાપેલ હતા. એક હાઇસ્કૂલ કરવાનો
જેઓને લાખોનો લાભ કરી આપ્યો હતો તે બે ભાગીદારો તેમનો ઇરાદો હતો અને તેને માટે તેમણે રકમ જુદી કાઢી રાખી
દગલબાજ નીકળ્યા. તેથી તેમના પર કોર્ટમાં દાવો માંડવો પડ્યો. હતી. તેમની એ ઇચ્છા તેમની હૈયાતીમાં પાર પાડી નહોતી.
તેમાં કેટલાક હજાર ખર્ચાઈ ગયા અને એક કૃતન કિંવા પરંતુ પાછળથી તેમના પુત્રોએ પોતાના પિતાની એ ઇચ્છા પાર
લૂણહરામ પ્રતિવાદી પણ જુબાની આપતાં આપતાં અમદાવાદની પાડી અને ઈ.સ. ૧૯૧૭માં વિરમગામમાં રૂા. ત્રીસ હજારના
કોર્ટમાં જ રામશરણ થયો. માતુશ્રી નાની બહેન, ભાઈ તેમ જ ખરચે તેમણે પોતાના પિતાના નામની હાઇસ્કૂલ ખુલ્લી મુકાવેલ
ભાઈનો પુત્ર અને પોતાની પૂર્વ પત્નીનો પણ સ્વર્ગવાસ થયેલો હતી.
હોવાથી તે જ વખતથી પોતે વૈરાગ્ય વૃત્તિવાળા થઈ ગયા હતા. શેઠ મગનભાઈ પોતાની પાછળ ત્રણ પુત્રો મૂકી સંવત તેવામાં વળી કોર્ટમાં બનેલા ઉપલા બનાવે એ વૃત્તિને વધુ પોષણ ૧૯૬૯માં ૬૫ વરસની વયે સ્વર્ગવાસી થયા હતા. તેમના આપ્યું. તેથી પ્રતિવાદી પર થયેલી. રૂા. 80,000 ની ડીકી કે પુત્રોનાં નામ નગીનભાઈ, મણિભાઈ તથા નાનાભાઈ. તેઓનાં જે ડિકી બજાવીને નાણાં વસૂલ કરી શકાય તેમ હતી તે કોર્ટમાં પોતાના પિતાએ સ્થાપેલ મિલઉદ્યોગ સારી રીતે ચલાવેલાં. જ ફાડીને કોર્ટમાંથી બહાર નીકળી ગયા. શેઠ વિસનજીભાઈ ઠક્કર
બીજે દિવસે અમદાવાદમાંથી સ્થાવર મિલ્કતની વ્યવસ્થા શેઠ વિસનજીભાઈનો જન્મ કચ્છ-નખત્રાણાના શેઠ
કરી પોતે પોતાના બીજીવારનાં પત્ની તથા પુત્ર સાથે મુંબઈ
ગયા, ત્યાં જે કાંઈ રોકડ નાણું હતું તે પત્નીને સોંપી પોતે ચતુર્ભુજ હંસરાજના ઘેરે વિક્રમ સંવત્ ૧૯૦૧માં થયો હતો. ચરિત્રનાયકના પિતાશ્રી ઘણા પરોપકારી અને ઉદારાત્મા પુરુષ
વાનપ્રસ્થ આશ્રમના ધર્મોનું પરિપાલન કરવા સારું સિન્ધમાં હતા. નખત્રાણાની આસપાસ બંધાવેલાં વાવ કૂવા અને
ચાલ્યા ગયા. આ બનાવ ઈ.સ. ૧૮૮૮માં બન્યો હતો અને તે
વખતે એમના એકના એક પુત્રરત્ન નારાયણભાઈ કે જેઓ એક ધર્મશાળાઓ હજી પણ ચતુર્ભુજ શેઠના નામથી ઓળખાય છે. ચતુર્ભુજ શેઠ પોતાના બે પુત્ર અને એક પુત્રીને પોતાની વિધવા
વિદ્વાન અને સાધુ પિતાની ગેરહાજરીમાં ફક્ત માતાની મીઠી પત્નીના આશ્રયે છોડી પરલોકવાસી થયા હતા. તેમના અવસાન
છાયામાં મોટા થઈ નારાયણ ફક્ત ત્રણ ચોપડી ભણી વ્યાપારી પછી સંબંધીજનો ઘરમાં જે કાંઈ હતું તે બધું લઈ ગયાં એટલે
લાઇનમાં જોડાયા. ઈ.સ. ૧૮૯૬માં પુત્રને પોતાની પાસે પોતાનાં નાની વયના ત્રણે બાળકોને લઈ માતુશ્રી મુંબઈ ગયાં.
સિન્ધમાં બોલાવી અને અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી, હિન્દી વગેરે
ભાષાઓનો અભ્યાસ કરાવ્યો હતો, કારણ કે ઈ.સ. ૧૯૦૨માં માતાનું તેમ જ ભાઈબહેનનું પોષણ કરવા નોકરી સ્વીકારી. રાત્રિના વખતમાં એક બે સાધુ પાસેથી હિન્દી, સંસ્કૃત ભાષાનો
પુત્ર સહિત પોતે હરિદ્વાર ગયા અને ત્યાં જઈ સંન્યસ્ત દીક્ષા અભ્યાસ કરવા માંડ્યો. ભાગ્યચક્ર બદલાતાં પોતે કાર્યદક્ષતા
લીધી. પોતે જગન્નાથપુરીમાં કોઈ એકાન્ત આશ્રમમાં વિરક્ત દેખાડીને પોતાના શેઠની પ્રીતિ મેળવી. તેથી સ્વાભાવિક જ
અને આદર્શ સંન્યાસીજીવન ગાળી રહ્યા હતા. યોગસાધના,
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org