________________
સ્વપ્ન શિલ્પીઓ.
૧૩૩. (પ્રાઇવેટ સેક્રેટરી) જોઈતો હતો. તેમણે મનસુખરામ દ્વારા ૨૦=00 વીસના પગારથી એક બેંકની નોકરીમાં જોડાયા હતા, છોટાલાલને પસંદ કરી રાખ્યા. સર મંગલદાસના કુટુંબમાં જ પરંતુ ટૂંક મુદતમાં એ બેંક બંધ થવાથી તેઓ પોલીસ ખાતામાં તેઓ રહેતા. પરસ્પર તેમનાં સ્નેહ-મમતા બહુ વધ્યાં હતાં. ત્યાં દાખલ થયા હતા. છએક વર્ષ રહ્યા. ત્યાંથી છૂટા પડતાં સર મંગલદાસે બહુ
નિર્વાહનું સાધન પ્રાપ્ત કરવાને મગનલાલભાઈ પોલીસ પ્રશંસાનાં વાક્યો લખી વિયોગના કારણથી ખેદ દર્શાવ્યો હતો.
ખાતામાં દાખલ થયા પરંતુ કુદરતી વ્યાપારી મગજવાળા એ સ્વાભાવિક બુદ્ધિમંત કચ્છ મહારાવ શ્રી ખેંગારજીને ગહસ્થને એ ખાતે બિલકલ પસંદ પડ્યું નહીં અને
ગૃહસ્થને એ ખાતું બિલકુલ પસંદ પડ્યું નહીં અને તેથી બીજી કોમળ વયમાંથી જ સારો વિદ્યાભ્યાસ કરાવવાનો વિચાર હતો. કોઈ નોકરીની શોધ કરતાં ‘વિટ્ટલ' કંપનીમાં રૂા. ૫૦=00 સન ૧૮૭૭માં ત્યાં રિજેન્સી કાઉન્સિલ થઈ. કચ્છ રાજ્યના પચાસના પગારની નોકરી તેમને મળી. પ્રધાન પદે મણિભાઈ જસભાઈ થયા હતા. તેમણે મહારાવ
એ નોકરીમાં દાખલ થયા પછી મગનભાઈએ પોતાની શ્રી.નું અસાધારણ બુદ્ધિબળ જોઈ, તેને યથાર્થ પુષ્ટિ મળે એવા
દીર્ઘદ્રષ્ટિ અને કાર્યકુશળતાના પ્રભાવે ટૂંક વખતમાં જ વિટ્ટલ શિક્ષકની યોજના કરવા ચિંતાપૂર્વક પ્રયત્ન કર્યો. છોટાલાલને
સાહેબની પ્રીતિ સંપાદન કરી અને તેમની હોંશિયારી જોઈને બહુ પ્રકારે તે શુભકાર્ય કરવા યોગ્ય ગણી તેમની ત્યાં નિમણૂક
વિટ્ટલ સાહેબે પણ તેમના પગારમાં વધારો કરી ૧૦૦=00 સો કરી. પરિણામે તેમાં દિ. બા. મણિભાઈની દીર્ધદષ્ટિ કેવી ઉત્તમ
રૂપિયાનો પગાર કરી આપ્યો તથા નફામાં અમુક કમિશન પ્રકારની હતી!
આપવાનો પણ ઠરાવ કર્યો. ज्ञप्तेश्च कारणं राजा शिष्यप्रज्ञैव केवला
થોડે વખતે ભરૂચમાં મેસર્સ ગ્રિલ્ઝ કોટનની એજન્સી કચ્છમહારાવ શ્રી. ખેંગારજી સવાઈ બહાદુર, જી. સી. નીચે ચાલતી આલબર્ટ અને આલટ્રેડ મિલોમાં નુકસાન જવાથી આઈ. તેઓએ રાજયકાર્ય સ્વતંત્ર સ્વાધીન કર્યા પછી તે હરરાજ થતાં તે મિલો મગનભાઈએ શેઠ જીભાઈ નામના છોટાલાલને પોતાના મંત્રીનું બહુ માનપદ આપ્યું અને એક એક ગૃહસ્થની સાથે સામેલ રહી ખરીદ કરી અને પાછળથી મોટા દરબારમાં ભાષણ કરી તેમના નવ વર્ષના સંબંધ વિષે તેમાં શાળખાતું વધારી મિલો સારી સ્થિતિમાં ચાલુ કરી. તેઓ બહુ સંતોષ દર્શાવી તેમની યોગ્યતાની પ્રશંસા કરી હતી. મિલઉદ્યોગમાં તથા રૂના વ્યાપારમાં સારો ભાગ લેવા માંડ્યા - રાજ્યકાર્યમાં યુક્ત થવા છતાં પણ તેમણે વિદ્યાનું શુભ
અને કેટલીક જગ્યાએ પોતાના જીન તથા પ્રેસ શરૂ કરી ધંધાને વ્યસન સતેજ રાખ્યું. અવકાશાનુસાર પઠન-ગ્રંથન ચાલુ
વિકસાવ્યો. હિતોપદેશ જેવા એક ટેલિમેક્સ' નામે યુરોપિયન ગ્રંથનું ઈ.સ. ૧૮૯૪માં તેમણે અમદાવાદમાં પોતાની સ્વતંત્ર ગુજરાતીમાં તેઓએ ભાષાંતર કરેલું.
એજન્સી નીચે ‘સ્વદેશી’ નામની મિલ શરૂ કરી. ઈ.સ. શેઠ મગનલાલ જયચંદ
૧૯૧૨માં વિરમગામની ન્યૂ મિલ ફડચામાં ગઈ તે પણ પોતાને
માટે ખરીદ કરી તેમાં યોગ્ય સુધારો-વધારો કરી પોતાની સ્વ. શેઠ મગનભાઈ વીસા
એજન્સી નીચે ચાલુ કરી. પોતાના પર ઉપકાર કરનાર તથા પોરવાડ મેસરી વણિક હતા.
પોતાને ઉચ્ચ દરજ્જૈ લાવનાર પોતાના શુભેચ્છક આલટ્રેડ ટી. એમનો જન્મ સંવત ૧૯૦૪ના
આપ્યું. વિટ્ટલના નામનું સ્મરણ રાખવા માટે તેનું આલટ્રેડ મિલ અષાઢ વદ ૬ ને સોમવારના રોજ
એવું નામ મગનભાઈએ (૨૦) વીસ રૂપિયાના પગારથી પોતાનું અમદાવાદ શહેરમાં થયો હતો.
જીવન શરૂ કર્યું હતું. અવસાન થયું ત્યારે ત્રણ મિલો, કેટલીક જન્મ સમયે તેમના પિતાની
જીનિંગ ફેક્ટરીઓ તેમ જ લાખો રૂપિયાના તેઓ સ્વામી હતા. આર્થિક સ્થિતિ સાધારણ હતી.
એ બધું તેમણે જાત મહેનત તથા પોતાની અક્કલ હુશિયારીથી મગનભાઈએ જરૂરત
સંપાદન કર્યું હતું. પૂરતો ગુજરાતી તથા અંગ્રેજી
પુષ્કળ પૈસો પ્રાપ્ત થવા છતાં મગનભાઈએ પોતાની અભ્યાસ કરેલો હતો. ૧૭ સત્તર વરસની ઉંમરે તેઓ રૂા. રહેણીકરણીમાં કંઈ પણ ફેરફાર કર્યો નહોતો, જીવનની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org