SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૦૯ પ્રસરેલી હતી. તેમની પ્રવૃત્તિ અને પ્રતિભા સર્વતોમુખી હતી. રહે છે. જેમણે ક્યારેય મોટા બિલ્ડીંગો કે સમુદ્ર જોયેલો નહી તા. ૩-૬-૧૯૮૨ના રોજ ૬ કલાકની ટૂંકી માંદગીમાં એવા ૨૫૦ આદિવાસી બાળકોને ૨00૮માં મુંબઈમાં સ્પેશ્યલ તેમણે અંતિમ શ્વાસ લીધા. અંતકાળે તેમના હાથમાં માળા અને લોચમાં બેસાડીને, નાસ્તો અને સંગીતના કાર્યક્રમ સાથે ચાર મુખમાં પ્રથ: નામ હતું. તેમને શ્રદ્ધાંજલિઓ આપનારાના કલાકે સમુદ્રમાં મોજમસ્તીભરી સહેલ કરાવી હતી. અંતરના એક જ ઉદ્ગાર હતા “પરમાર્થપરાયણ વૃત્તિથી કરેલાં * શ્રી રમેશભાઈ સંઘવી, કચ્છના છેવાડાના સત્કાર્યો અને ભક્તજીવનથી તેઓ ધામમાં બિરાજે છે.” રણપ્રદેશમાં, રાપર, ખદીર, નીલપર વગેરે સ્થળોએ “ગ્રામ શ્રી ચન્દ્રકાન્તભાઈ મહેતલિયા અને શ્રી સ્વરાજય સંઘ' નામે સંસ્થા ચલાવે છે. ત્યાં નિયમિતરૂપે આર્થિક સહાય કરતા રહે છે. આદિવાસી કન્યાઓને શિક્ષણ આપે છે. બળવંતભાઈ મહેતલિયા દ્વારા જેમણે જિંદગીમાં ક્યારેય સાયકલ જોઈ નહોતી એવી સમાજહિતની પ્રવૃત્તિઓ કન્યાઓને માટે સાયકલો મોકલી આપી. આજે દીકરીઓ હોંશે શ્રી ધીરુભાઈના મોટા પુત્ર ચંદ્રકાન્તભાઈ (સીવિલ હોશે સાયકલ ચલાવે છે. એન્જિનિયર) અને શ્રી બળવંતભાઈ (આર્કિટેક્ટ એન્જિનિયર) * વતન ગઢાળી–ગઢડામાં અબોલ પશુઓ માટે બને મોટા પાયા પર સ્વતંત્ર રીતે કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરે મહાજન પાંજરાપોળમાં છાપરાં, અવેડા, ઘાસચારા માટેનાં છે. સાથોસાથ ધર્મિષ્ઠ પિતાના પુત્રોએ સત્સંગ-ધર્મશ્રદ્ધા અને આર્થિક દાન આપતા રહે છે. લોકહિતની પ્રવૃત્તિઓનો પિતાનો વારસો પૂરેપૂરો સાચવ્યો છે * ગઢાળીમાં ૧૦ વર્ષથી દસમા ધોરણ સુધીની શાળા એટલું જ નહીં સમયની માંગ પ્રમાણે તેઓ લોકોપયોગી હતી. ઉચ્ચ માધ્યમિક શિક્ષણ માટે સરકારની મંજૂરી મળતાં, પ્રવૃત્તિઓ કરતા રહે છે. ઉદાર હાથે અનુદાન આપે છે. છે. ૨૦૦૮માં ૧૧માના વર્ગો અને ૨00૯માં ૧૨માના વર્ગો શરૂ “શ્રી ન્યાલકરણ ચેરિટેબલ ટ્રસ્ટ' કરવામાં આવ્યા. આ વર્ગોના મકાન માટે શ્રી ચન્દ્રકાન્તભાઈએ શ્રી ધીરુભાઈની હયાતી દરમિયાન ૧૯૩૭માં અઢીલાખ અને શ્રી બળવત્તભાઈએ અઢી લાખ રૂપિયાનું દાન ‘ચાલકરણ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવેલી, જેના આપ્યું છે. મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચન્દ્રકાન્તભાઈ મહેતલિયા છે. તેની કેટલીક | * બિનખેડાણની પડતર જમીન સરકાર પાસેથી લઈને, વિગતો જોઈએ : જમીનવિહોણા ઊભડિયા મજૂરોને અપાવવાની પ્રશંસનીય * પ. પૂજ્ય શાસ્ત્રીજી ધર્મજીવનદાસજીએ સ્થાપેલ કામગીરી કરતા શ્રી ચુનીભાઈ વૈદ્યની આર્થિક સહાય માટેની રાજકોટ સ્વામિનારાયણ ગુરકળની હોસ્ટેલમાં રહીને શાળામાં ટહેલને ન્યાલકરણ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી સંતોષકારક પ્રતિસાદ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માત્ર એક રૂપિયામાં સંસ્થા પહોચી ગયો છે. તરફથી બે વખતનું ભોજન, નાસ્તો અને પુસ્તકો-દવાઓ વગેરે * કુદરતી પ્રકોપ સમયે, પીડિતો માટે સહાયના મળી રહે તે માટે આર્થિક સહાય કરે છે. કાર્યક્રમોમાં, રામકૃષ્ણ મિશનની સાથે ચાલકરણ ચેરીટેબલ કે વડોદરા નજીક શ્રમમંદિરમાં (સંચાલક રમણભાઈ ટ્રસ્ટ’ની સહાય પણ પહોચી જાય છે. સોની) રક્તપિત્તના દર્દીઓને મફત સારવાર મળે તે માટે ત્યાંના આમ સ્વામિનારાયણ મંદિરોમાં, અન્ય ધાર્મિક ૭00 અંતેવાસીઓના પુનર્વસવાટ માટેના મકાનો માટે દાન સંસ્થાઓમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ફી–પુસ્તકોઆપેલ છે. યુનિફોર્મ માટે, હોસ્પિટલોમાં જરૂરિયાતમંદ દર્દીઓને દવાનંદીગ્રામમાં કુન્દનિકાબહેન કાપડિયા. સારવાર માટે; સામાજિક સંસ્થાઓને તેની વ્યવસ્થા માટે, આદિવાસીઓની વસ્તીમાં ધૂણી ધખાવીને બેઠેલાં તારાબહેન- સાંસ્કૃતિક કાર્યક્રમો માટે, ન્યાલકરણ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી હરિશ્ચન્દ્ર અને એવા જ બીજા સર્વોદય કાર્યકરોની સંસ્થાઓના તથા શ્રી ચન્દ્રકાન્તભાઈ અને શ્રી બળવંતભાઈ તરફથી આદિવાસી બાળકોને જરૂરિયાત પ્રમાણે નિયમિત દાન આપતા વ્યક્તિગત રૂપે દાનની સરવાણી હરહંમેશ વહેતી રહી છે. સંતાનોએ પિતાનો વારસો સવાયો કરીને દીપાવ્યો છે. Jain Education Interational www.jainelibrary.org For Private & Personal Use Only a Education Interational For Private & Personal Use Only
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy