SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ સ્વપ્ન શિલ્પીઓ. વિદ્યાર્થીઓ જોડાયેલા હતા. શ્રી ઉમાશંકર જોશી, શ્રી સૌનો આદરપૂર્વક સત્કાર કરતા. રામનારાયણ ના. પાઠક જેવા ભાવનાશાળી યુવાનો હતા. આ શ્રી ધીરભાઈની ધર્મભાવના સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌના સહવાસનો લાભ શ્રી ધીરુભાઈને મળ્યો. વીરમગામ જ સીમિત નહોતી. અન્ય ધર્મના સાધુસંતો સાથે પણ જ્ઞાનતાલુકાના માંડલ ગામની છાવણીના તેઓને થાણાપતિ નીમવામાં વૈરાગ્યની સમજણ મેળવવા સત્સંગ કરતા. પ્રબુદ્ધ જૈન મુનિશ્રી આવેલા. માંડલના આગેવાન વેપારી મિત્ર સાકરચંદભાઈ સાથે સંતબાલજી અને ૫.પૂજ્ય વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ પ્રત્યે મળીને પરદેશી કાપડના પીકેટીંગના કાર્યક્રમમાં તેઓ તેઓ અપાર આદર ધરાવતા હતા. વેપારીઓને સમજાવીને દુકાનોને સીલ કરાવતા હતા. સરકારે બને મિત્રોની એકસાથે ધરપકડ કરીને પહેલાં સાબરમતી | ગુજરાતના જાણીતા સાહિત્યકારો, કેળવણીકારો અને સમાજસેવકો, કવિશ્રી ઉમાશંકર જોશી, શ્રી રામનારાયણ જેલમાં અને પછી તે બન્ને મિત્રોને યરવડાની જેલમાં મોકલાવેલા. જેલમાં ઊભા ઊભા દળવાનું, પત્થર તોડવાનું જેવાં નાગરદાસ પાઠક, મનુભાઈ પંચોળી (દર્શક), કવિશ્રી સખત કામો આપવામાં આવતાં. પરંતુ ધીરુભાઈ શરીરે નબળા મકરન્દભાઈ દવે, શ્રીમતી કુન્દનિકાબહેન કાપડિયા, શ્રી હતા તેથી તેમને કડબ વાઢવાની અને બીજાં થોડાં હળવા કામ કાન્તિભાઈ કાલાણી, શ્રી ગુણવન્તભાઈ પુરોહિત વગેરે સાથે ઘણો જ આત્મીય સંબંધ હતો. તો પત્રકારો શ્રી શાન્તિકુમાર સોંપવામાં આવેલાં. જોકે શ્રી ધીરુભાઈએ ધર્મબુદ્ધિથી જેલનાં ભટ્ટ, શ્રી જયન્તિભાઈ શુકલ, શ્રી હરિભાઈ ત્રિવેદીને નાનાંમોટાં કામ કરીને આનંદથી દિવસો પસાર કરેલા. અવારનવાર મળતા રહેતા. તેઓ સત્સંગી હતા. કોઈ દિવસ (૨) આખરી સંગ્રામ : ૧૯૪૨ કોઈની નિંદા સાંભળતાં નહીં અને હંમેશાં દરેકની ઊજળી બાજુ ૧૯૪૨ની “કરેંગે યા મરેંગે”ની લડતમાં ભાગ લેવા જ જોતા હતા. માટે ધીરુભાઈ ભાવનગર પહોંચી ગયેલા. બંદર ઉપર સત્યાગ્રહ લોકહિતની પ્રવૃત્તિઓ કરવા જતાં પકડાયા. સત્યાગ્રહીઓને આંબલા તથા બુધેલની શ્રી ધીરુભાઈ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક લોકહિતની કાચી જેલમાં રાખવામાં આવેલા. બહુવિધ પ્રવૃત્તિઓમાં સહાયરૂપ બનતા હતા. ઘાટકોપર જેલનિવાસ દરમિયાન ધીરુભાઈ સૌને તેમના સત્સંગનો મુંબઈમાં શ્રી ગોહિલવાડ દશાશ્રીમાળી વણિક મિત્રમંડળના વર્ષો લાભ આપતા હતા. સુધી તેઓ પ્રમુખ રહ્યા હતા. જ્ઞાતિની વિશાળ વાડી ઊભી ધર્મનિષ્ઠા કરવામાં તેમનો મહત્વનો ફાળો હતો. શ્રી ધીરુભાઈના જીવનનું ચાલકબળ ધર્મશ્રદ્ધા હતી. શિક્ષણ માટે તેમને ખાસ પ્રેમ હતો. અકયાબ તેઓ શ્રીજી મહારાજના પરમ ઉપાસક હતા. ગઢાળીમાં તેમના બ્રહ્મદેશ)માં તેમણે ગુજરાતી નિશાળ સ્થાપેલી. તેમાં સુરતથી પ્રપિતામહ આંબા શેઠને ઘેર શ્રીજી મહારાજ પધારેલા ત્યારે જે શિક્ષકને બોલાવેલા. પછી એક પારસી બહેનને શિક્ષિકા તરીકે આંબલીના વૃક્ષ પર બેસીને ઉપદેશ આપેલો તે પવિત્ર સ્થળે- રાખ્યાં અને હરિજનો માટે નિશાળ કરાવી આપેલી. તેઓ આંબલીના વૃક્ષ નીચે શ્રીજી મહારાજનાં પુનિત પગલાંની વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે આર્થિક સહાય કરતા અને સ્થાપનાનો મહોત્સવ ધીરુભાઈએ ઉજવેલો. સાધુસંતોના ઉતારા અભ્યાસ અંગે જરૂરી વ્યવસ્થા કરી આપતા. માટે ત્યાં ઓરડાઓ કરાવ્યા છે. આજે પણ ગઢાળીમાં આવેલી વતન ગઢાળીમાં બાલમંદિર, દવાખાનું, પ્રસૂતિગૃહ વગેરે એ આંબલીને પુનિત પ્રસાદીની આંબલી તરીકે તેમના પુત્રો શ્રી સાર્વજનિક સંસ્થાઓ માટે ઉદાર હાથે ફાળો આપ્યો હતો. ચન્દ્રકાન્તભાઈ અને શ્રી બળવત્તભાઈએ સાચવી લીધી છે. ગઢાળીમાં ધીરુભાઈએ માતુશ્રી ગંગાબહેન દુર્લભજીના નામની શ્રી સ્વામિનારાયણ ધર્મના મુંબઈના સત્સંગ સમાજના પ્રાથમિક શાળા કરાવી હતી. જે હવે સરકારના નિયમાનુસાર તેઓ પ્રમુખ હતા. રાજકોટના શ્રીસ્વામિનારાયણ ગુરુકુળના સરકારી પ્રાથમિક શાળા તરીકે ચાલે છે. ઉનાળામાં વતન આદ્યસ્થાપક ૫. પૂજ્ય સદ્ગુરુ શ્રી ધર્મજીવનદાસજીનો તેમનો ગઢાળીમાં છાસકેન્દ્ર, પશુઓને માટે નીરણકેન્દ્રો ચલાવવાની નિકટનો સત્સંગ સાંપડ્યો હતો. પ.પૂ. શાસ્ત્રીજી અને સાધુસંતો વ્યવસ્થા કરતા. મુંબઈમાં, વતનમાં અને આસપાસના પ્રદેશમાં મુંબઈમાં શ્રી ધીરુભાઈને ઘેર જ ઊતરતા અને સમગ્ર પરિવાર ગ્ર પરિવાર એક ઉદાર પ એક ઉદાર, પરગજુ મહાજન તરીકેની તેમની નામના અને સુવાસ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal use only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy