________________
સ્વપ્ન શિલ્પીઓ
૫૦૭ શેઠની વિનંતિથી શ્રીજી મહારાજે આત્માનંદ સ્વામીને ગઢાળીમાં બીજા વિશ્વયુદ્ધ પછી અકયાબ છોડવું પડ્યું. થોડો સમય મૂક્યા. જેમણે ગઢાળીમાં સત્સંગીઓના સહકારથી મંદિર દેશમાં–જૂનાગઢ વગેરે સ્થળોએ કામ કર્યું, પછી મુંબઈમાં બનાવ્યું. ગામમાં ભક્તિનું વાતાવરણ રચ્યું.
સ્થાયી થયા. અન્ય ભાગીદારો સાથે મહાવીર સીલ્ક મીલ્સની ત્રીજી વાર શ્રીજી મહારાજ માટે રોજ દાતણ લઈને સ્થાપના કરી. ૩૫ વર્ષ કામ કર્યું. પ્રમાણિકતા અને ગઢડા જતા. તેમાં તેમની ભક્તિ અને નમ્રતા જોવા મળે છે.
વ્યવહારકુશળતાને કારણે વ્યવસાયક્ષેત્રે તેઓ સૌને માટે મહારાજશ્રીનાં દર્શન કર્યા પછી જ અનજળ લેવાનો તેમણે આદર્શરૂપ હતા. છેલ્લાં વર્ષોમાં ધંધામાંથી નિવૃત્ત થઈ આકરો નિયમ લીધેલો. ગઢાળીમાં આંબાશેઠની દુકાન “માલ
પ્રભુધ્યાનમાં જ સમય વ્યતીત કરતા હતા. તોલ અને ભાવ વ્યાજબી” માટે જાણીતી હતી. ભગવદ્ભક્તિથી કુટુંબજીવન રંગાયેલા શેઠ માલ જોખતી વખતે પણ ‘જય ચાલકરણ'નું ઇ.સ. ૧૯૨૪માં પ્રભુપરાયણ, સંસ્કારસંપન્ન કુટુંબનાં રટણ કરતા હતા. પ્રતિષ્ઠિત નગરશેઠને સૌ ‘પ્રેમી ભક્તરાજ પુત્રી શ્રીમતી અચરતબહેન સાથે તેમનાં લગ્ન થયાં. તરીકે ઓળખાવતા હતા. વિવેકપૂર્ણ જીવન જીવનારા આંબા શેઠ અચરતબહેન કુટુંબવત્સલ, ધર્મિષ્ઠ અને ધીરુભાઈના સહવાસે હંમેશા કહેતા કે “પ્રભુ અર્થે અને પરમાર્થ અર્થે વપરાય એ જ ગાંધી વિચારધારાથી રંગાયેલાં. સ્વામીનારાયણ ભગવાનના સાચી મૂડી.”
ભક્ત પૂજાપાઠ કરનારા, વિશાળ કુટુંબ પરિવારની સારસંભાળ ધીરજલાલભાઈ ઝવેરી
લેનારાં. અષાબમાં એ જમાનામાં (ઈ.સ. ૧૯૩૦)માં પોતાને
ઘેર હરિજન બાળકોને જમાડેલાં, તે વખતે એ પગલું ખૂબ જ જન્મ અને અભ્યાસ
ઉદ્દામવાદી ગણાયું હતું. ધીરુભાઈ અને અચરતબહેને ખાદી આંબા શેઠની ભક્તિમય તપશ્ચર્યાથી સત્સંગીઓમાં ધારણ કરેલી. તેમનાં મોટા પુત્રો શ્રી ચન્દ્રકાન્તભાઈ અને શ્રી જાણીતું થયેલું ગઢાળી ધીરજલાલભાઈનું મૂળ વતન. પિતા બળવંતભાઈ, પુત્રીઓ શ્રીમતી સૌ. ઇન્દુબહેન અને સૌ. દુર્લભજી ઝવેરી, માતા ગંગાબહેન. જન્મ તા. ૨૫-૧૨-૧૯૦૧ રંજનબહેન પણ ખાદી જ પહેરે છે. પુત્રો શ્રી ચંદ્રકાન્તભાઈ, નાતાલ. સ્વજનો અને પરિચિતો તેમને ધીરુભાઈના ટૂંકા નામે શ્રી બળવંતભાઈ, ડૉ. સુરેશભાઈ, શ્રી શરદભાઈ પોતપોતાનાં સંબોધતા હતા.
કાર્યક્ષેત્રમાં સુપેરે પ્રતિષ્ઠિત છે. ધાર્મિક સંસ્કારો વચ્ચે ઉછરેલા શ્રી ધીરુભાઈ ૧૧ વર્ષની ધીરુભાઈનાં ચાર પુત્રો, પુત્રવધૂઓ, ત્રણ પુત્રીઓ અને ઉંમરે ગઢડા શ્રીજી ભગવાનના દર્શને ગયેલા. તે સમયે ત્યાં એક જમાઈઓ, પૌત્રો અને પૌત્રીઓનો વિશાળ પરિવાર ધર્મસંસ્કાર, સાધુ મહારાજ પાસે દીક્ષા આપવાની વિનંતી કરી. પરંતુ સાધુ કુટુંબવત્સલતા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાથી રંગાયેલ છે. સર્વ મહારાજે “તમે હજી નાના છો” એમ કહીને સમજાવીને ઘેર સંતાનોમાં ધીરુભાઈની વત્સલતા, ધાર્મિકતા અને પાછા મોકલેલા.
પરમાર્થપરાયણતાની ભાવના મહોરેલી છે. નાનપણમાં જ પિતાનું છત્ર ગુમાવેલું તેથી મોટાભાઈની સ્વાતંત્ર્યસંગ્રામના સૈનિક : જેલયાત્રા છત્રછાયા નીચે તેમનું ઘડતર થયું. જુદાં જુદાં સ્થળોએ રહીને (૧) નમક સત્યાગ્રહ અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો.
ઇ.સ. ૧૯૩૦માં પૂ. મહાત્મા ગાંધીજીએ ઐતિહાસિક વ્યવસાય
દાંડીકૂચ કરી અને નમક સત્યાગ્રહનું રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ ઈ.સ. ૧૯૧૯માં અઢાર વર્ષની ઉંમરે વ્યવસાય અર્થે થયું. શ્રી ધીરુભાઈમાં ધર્મભાવનાની જેમ રાષ્ટ્રપ્રેમ પણ જવલંત મોટાભાઈ પાસે રંગૂન, બ્રહ્મદેશ ગયા. ત્યાં શ્રી મોહનલાલ હતો. ઝવેરાતનો વેપાર છોડીને સત્યાગ્રહમાં ભાગ લેવા માટે જસાણીની પેઢીમાં છ મહિના ઝવેરાતનું કામ શીખ્યા. ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્રમાં આવ્યા અને વીરમગામની છાવણીમાં જોડાઈ અક્યાબ (બ્રહ્મદેશ)માં શરૂઆતમાં પેઢીના ભાગીદાર તરીકે ગયા; જ્યાં શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી ચમનભાઈ વૈષ્ણવ જેવા પછી સ્વતંત્ર રીતે ઝવેરાતનો વ્યવસાય કરતા હતા. તદુપરાંત નિષ્ઠાવાન સેનાપતિઓ હતા. દક્ષિણામૂર્તિ, ભાવનગર, વઢવાણ ચોખાનો વ્યવસાય પણ કરેલો.
રાષ્ટ્રીય શાળા તથા રાજકોટ રાષ્ટ્રીયશાળાના અધ્યાપકો અને
Jain Education Intemational
Jain Education Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org