________________
૫૦૬
સ્વપ્ન શિલ્પીઓ.
કાષ્ઠમૌન એ ઉગ્ર સાધનાનો એક પ્રકાર છે. કલકત્તામાં અણધાર્યો હદયરોગનો હુમલો આવ્યો. ડોક્ટરી આત્મશુદ્ધિના અનેક માર્ગોમાં ૬૦ દિવસની આકરી સારવાર શરૂ થઈ. માંદગી દરમ્યાન પણ તેઓ અધૂરાં કામોની તપસાધનાનો આ માર્ગ છે. છગનબાપાએ ૨૧-૧-૧૯૫૦ના જ ચિંતા કરતા હતા. જાહેર સેવાક્ષેત્રે મુંબઈમાં બાલિકાશ્રમનું રોજ રામનગરમાં કાલીકમલીવાલાના અન્નક્ષેત્રમાં એકાંત આલિશાન મકાન તૈયાર થતાં, તેના સમારંભમાં હાજરી આપી. જગ્યાએ કાષ્ઠમૌનનો પ્રારંભ કર્યો. ધર્મગ્રંથોનું વાંચન-મનન કચ્છની પાણીની યોજના, નારાયણ સરોવર અને કોટેશ્વર કર્યું. ભોજનમાં ફળાહાર, શાકભાજી અને દૂધ લેતા. એકાંત મહાદેવના પુનરુદ્ધાર વગેરે કાર્યો સુપેરે પાર પડે તેની વ્યવસ્થા ઓરડામાં દીવાબત્તી નહોતા. નાનકડા ગોખલામાં ભોજનથાળી અને ચિંતા કરતા હતા. સાથોસાથ કૌટુંબિક જવાબદારી પણ કોઈ મૂકી જાય. આ બધા સખત ઠંડીના દિવસો હતા. ૩૮ પૂરેપૂરી નિભાવી. મૂળચંદભાઈનાં પુત્રી ચિ. જયશ્રીબહેન અને દિવસો પૂરા થયા. ઠંડી, પવન, વરસાદને કારણે છાતીમાં અસહ્ય રતિલાલભાઈના પુત્ર ચિ. વસંતભાઈના વેવિશાળ અને પછી દુ:ખાવો ઊપડ્યો. ઠક્કરબાપાનું વચન યાદ આવ્યું કે “ન કરે લગ્નના પ્રસંગો આનંદ-ઉલ્લાસના વાતાવરણમાં ઉજવાયા. નારાયણ ને એવો વખત આવે ને આફત જેવું લાગે તો એમાંથી
અચાનક તબિયત વધારે અસ્વસ્થ થઈ, નર્સિંગહોમમાં નીકળી જવું.” છગનબાપા હઠયોગી ન હતા. તેમણે કાષ્ઠમૌન
દાખલ કર્યા. ૧૪-૧૨-૬૮ અને શનિવારે, હેમરેજ થતાં છોડ્યું. હરદ્વાર જઈને ડૉક્ટરી સારવાર લીધી. ઠક્કરબાપાને
(મગજની નસ તૂટી જતાં) અનેકોના જીવનશ્વાસ બનેલા જણાવ્યું કે “મેં પ્રવૃત્તિમાર્ગ સ્વીકાર્યો છે અને એપ્રિલ બાદ
છગનબાપાએ છેલ્લો શ્વાસ લીધો. આપની પાસે આવીશ.”
| ‘મુંબઈ સમાચાર' અને ‘નવરોઝ'માં ‘કર્મયોગી ૧૯૫૦ના એપ્રિલ માસમાં છગનબાપા દિલ્હીમાં
મહામાનવ' ઉપર અગ્રલેખો લખાયા. તેમના વિશે સૌનો એક ઠક્કરબાપાને મળ્યા અને નિષ્કામભાવથી પ્રાણીમાત્રની સેવા અર્થે
જ ઉદ્ગાર હતો : “ધન્ય જીવન, ધન્ય મૃત્યુ !' તેમને કહ્યું કે “કમ્પલીટ સરેન્ડર ટુ યુ.” (આપનાં ચરણોમાં સર્વાર્પણ). ઠક્કરબાપાના માર્ગદર્શન નીચે આદિવાસીઓના
સ્વધર્મનિષ્ઠ દાનવીર ઉદ્યોગપતિ ધીરજલાલ ઝવેરી પહાડી પ્રદેશોમાં પ્રવાસ અને સેવાકાર્યથી તેમની પ્રવૃત્તિનો પ્રારંભ
(મહેતલીઆ) થયો. આસામમાં રેલરાહતકાર્ય, હરદ્વારમાં ગુજરાત ભવન- પૂર્વજ : પ્રેમીભક્ત આંબાશેઠ મકાનની રચના, મુંબઈમાં લોહાણા મહાપરિષદના અધિવેશનની
શ્રી ધીરજલાલ ઝવેરીના પ્રપિતામહ આંબાશેઠ ગઢડાથી વ્યવસ્થા સંભાળી. ૧૯૫૬માં અંજારમાં અચાનક ધરતીકંપનો
છ કિલોમીટર દૂર આવેલા ગઢાળીના વતની. તેમને બાળપણથી આંચકો આવ્યો. એ વખતે જિલ્લાના અગ્રણીઓ, સરકારી
ભગવદ્ સાક્ષાત્કાર માટે ગુરુની ખોજ હતી. એક વખત અધિકારીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો સાથે મળીને–અંજાર
ઈશ્વરી સંકેતરૂપ આકાશવાણી સાંભળીને આંબા શેઠ ગઢડા ભૂકંપ રાહત અને કચ્છના પુનરુત્થાન માટે કુશળ વહીવટકર્તારૂપે
ગયા. શ્રીજી મહારાજને દંડવત્ પ્રણામ કર્યા. મહારાજ તેમને ૧૫ વર્ષ સુધી યજ્ઞકાર્ય કર્યું.
હેતથી ઊભા કરીને ભેટ્યા અને માથે હાથ મૂક્યો. ત્યારથી નાની મોટી અનેક સંસ્થાઓનું તેમણે ઘડતર કર્યું. તેમાં
આંબા શેઠ શ્રીજીના આશ્રિત થયા. સૌથી મોખરે છે “શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ”
આંબા શેઠના પ્રેમભર્યા નિમંત્રણથી શ્રીજી મહારાજ ત્રણ સંસ્થા. ૧૯૫૯માં એક પ્રયોગરૂપે મુંબઈમાં “લિજ્જત”
વખત ગઢાળીમાં પધારેલા. પ્રથમવાર આંબાશેઠના નવા ઘરમાં સંસ્થાનો પ્રારંભ થયો. આજે તેની અનેક શાખાઓ છે. તે
પગલાં કર્યો. આંબા શેઠે શ્રીજી મહારાજને અને સંતોને મહિલા ગૃહ-ઉદ્યોગક્ષેત્રે વિશાળ વટવૃક્ષ સમાન વિકસી છે.
જમાડ્યા, અનેકના જીવનને ન્યાલ કરી દેનારા શ્રીજી મહારાજનું છગનબાપા શરીરને ધર્મનું સાધન માનતા પરંતુ શરીરની
ચાલકરણ' નામ પાડ્યું અને તેના હરખમાં પ્રસાદીરૂપે ૧૦ આળપંપાળ કરવાનું તેમના સ્વભાવથી વિરુદ્ધ હતું. ૧૯૫૪માં મણ સાકર ગામમાં વહેંચી. ગંભીર માંદગી આવી ત્યારે જરૂરી સારવાર લઈને પાછા
બીજીવાર પાંચસો પરમહંસો, દાદા ખાચર અને ગઢડાના પોતાના સેવાકાર્યમાં લાગી ગયા. સ્વીકૃત જવાબદારીઓ પૂરી
સર્વસત્સંગીઓની ગઢાળીમાં પધરામણી કરાવીને જમાડ્યા. કરવામાં તેમણે જાત ઘસી નાંખી હતી. ૧-૯-૧૯૬૭ના રોજ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org