SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ. ૫૦૫ સાધુચરિત છગનબાપા વ્યક્તિ હતા. બિહારની ચિરકુટા કોલિયારી ખરીદવાના પ્રશ્ન ખાસ મિત્રો મેસર્સ કે. વોરાની કંપનીના માલિક શેઠશ્રી છગનલાલ કરમશી પારેખ હરિશંકરભાઈ તથા શેઠશ્રી ખટાઉભાઈ શેઠિયા વચ્ચે વિખવાદ “સમાજ અને નવયુવાનોને પ્રેરણા તથા માર્ગદર્શન ઊભો થયો. છગનબાપાએ બન્નેને લાગણીપૂર્વક સમજાવ્યા અને આપનાર ને ત્યાગ, ભાવ અને નિષ્ઠાની ત્રિમૂર્તિ એવા કોલિયારી કોઈ એકની માલિકીની ન રહે પણ તેનું સ્વતંત્ર ટ્રસ્ટ જ્યોતિર્ધર શ્રદ્ધેય છગનબાપા સમગ્ર દેશ અને સમાજ બને અને તેની આવક સાર્વજનિક હિતમાં વપરાય. એ ટ્રસ્ટનું માટે સદૈવ દીવાદાંડીરૂપ બની રહેશે.” નામ “શ્રી લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ'. જે ટ્રસ્ટ દ્વારા આજે પણ વિવિધ –શ્રી ગોરધનદાસ આણંદજી ઠક્કર સાર્વજનિક પ્રવૃત્તિઓ ચાલે છે. ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ, મુંબઈ હાઈકોર્ટ વ્યવસાય ધર્મપરાયણ, કાર્યકુશળ અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભા શ્રી છગનભાઈ સન ૧૯૧૨માં ઝરિયા ગયા, ત્યાં ધરાવતા સ્વ. શ્રી છગનલાલ પારેખ છગનબાપાના વહાલસોયા શરૂઆતમાં કોલિયરીમાં સેલિંગ એજન્ટ અને પછી ભાગીદાર નામે સુપ્રસિદ્ધ હતા. બન્યા. તેમણે વેપાર-રોજગાર સાથે સાર્વજનિક હિતનાં અનેક જન્મ-અભ્યાસ કામો કર્યો. ૧૯૩૯માં તેમણે પોતાના જીવનનું સરવૈયું આપીને મૂળ ગોંડલના વતની શ્રી કરમશી પારેખ રાજકોટ જઈને જીવનનું ધ્યેય નક્કી કર્યું : “મારો જન્મ તા. ૨૭-૨-૧૮૯૪ને વસેલા. છગનબાપાનો જન્મ ૨૭ જૂન, ૧૮૯૪ના રોજ રાજકોટ દિવસે હોવાથી તા. ૨૭-૬-૧૯૪૯ના દિવસથી મને ધનમુકામે થયેલો. નાનપણથી જ ધર્મમાં આસ્થા. અભ્યાસમાં ઉપાર્જન કરવાનો અધિકાર નથી. તે દિવસે આ સંસારની તમામ તેજસ્વી. મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. અંગ્રેજી પર સારું એવું માયામાંથી નિવૃત્ત થવાનો પાક્કો નિર્ધાર કરું છું.” આ પ્રભુત્વ મેળવેલું. ખંતથી અંગ્રેજી પાઠ વાંચે ત્યારે તેમના પિતા કરારનામામાં તેમણે ધર્મપત્ની અને પુત્રોની સહીઓ લીધી. સૌને કહેતા કે “મારે છગનને બારિસ્ટર બનાવવો છે.” ૧૯૪૭માં જીનીવામાં ભરાયેલી આંતરરાષ્ટ્રીય મઝદૂર પરંતુ કરમશીભાઈના પડોશી કુંવરજીભાઈના સૂચનથી પરિષદમાં ખાણના માલિકોના પ્રતિનિધિ તરીકે તેઓ ગયેલા છગનભાઈને ઝરિયા કોલસાની ખાણો માટે મોકલવાનું નક્કી છતાં ત્યાં મજૂરોના પ્રશ્નને પણ સરસ રીતે રજૂ કરેલો. થયું. ૧૯૧૨માં ૧૯ વર્ષની વયે પશ્ચિમમાંથી પૂર્વમાં કાળા જીનીવાથી પેરિસ, લંડન, હોલેન્ડ વગેરે સ્થળોએ આવેલા હીરાના પ્રદેશમાં છગનભાઈ ભાગ્ય અજમાવવા જઈ પહોંચ્યા. ખાણપ્રદેશની પણ મુલાકાત લીધી હતી. સચ્ચાઈ, પ્રમાણિકતા અને કાર્યકુશળતાથી સમગ્ર | નિવૃત્તિની નિર્ધારિત તારીખથી છ મહિના વહેલા બિહારના ખાણ પ્રદેશમાં તેઓની નામના પ્રસરી. વળી, અંગ્રેજી ૧૯૪૮ના ડીસેમ્બર માસમાં તેઓ ધંધામાંથી છૂટા થયા. જે ભાષા પરના પ્રભુત્વને કારણે તેઓ અંગ્રેજ ઓફિસરોને પોતાની વખતે સાત ખાણોમાં તેમની ભાગીદારી ચાલતી હતી. પુત્રોને વાત સરળતાપૂર્વક સમજાવી શકતા. પણ તેમણે દઢતાથી જણાવ્યું કે અહીંથી હવે મારું આર્થિક જીવન પૂરું થાય છે. કુટુંબજીવન ૪માં શ્રીમતી મણિબહેન સાથે લગન ડીને નિવૃત્તિકાળની પ્રવૃત્તિઓ શરૂઆતમાં ઝરિયામાં પછી કલકત્તામાં સ્થાયી થયા. | નિવૃત્તિ બાદ એક વર્ષ પોતે સમગ્ર ભારતમાં તીર્થાટન છગનબાપાને અતિથિસત્કારનો ભારે શોખ. શ્રીમતી મણિબહેને કર્યું. વડોદરામાં એક દૈનિકપત્રમાં પૂજય ઠક્કરબાપાના સન્માનતેમના ગૃહસ્થાશ્રમને જવાબદારીપૂર્વક નિભાવ્યો, છગનબાપાના સમારંભ પ્રસંગે મહાનુભાવોએ આપેલ અંજલિઓથી પ્રભાવિત વિશાળ મિત્ર સમુદાયની–અતિથિઓની તેઓ ભાવપૂર્વક થઈ તેમને ચરણે બેસી જવાનો વિચાર કર્યો. રૂબરૂ મુલાકાત સરભરા કરતા. એ જ પરંપરા તેમના પુત્રો રતિલાલભાઈ અને વખતે ઠક્કરબાપાને તેમણે કહ્યું કે મારે ધાર્મિક અને સામાજિક મૂળચન્દભાઈએ, પુત્રવધૂઓએ પણ પૂર્ણપણે નિભાવી. સેવા કરવી છે પણ તે પહેલાં મારે બે મહિના કાષ્ઠમૌન લેવું છે, અને પછી પત્ની સાથે કુંભયાત્રાએ જવું છે. - પૂ. છગનબાપા પરમાર્થપરાયણ, નિષ્પક્ષ અને ન્યાયપ્રિય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy