________________
સ્વપ્ન શિલ્પીઓ
૬૦૯ આગેવાની હેઠળ, ‘વંદે માતરમ્ના કાર્યાલયમાં “આરઝી “સંદેશ'માં જોડાયાના શરૂઆત ના સાત વર્ષ દરમ્યાન હકૂમત'નો તખ્તો ઘડાયો. “આરઝી હકૂમતની સફળતા પછી તેઓ બ્રિટીશ સરકારનાં આમંત્રણથી ઇગ્લેન્ડ ગયા. ત્યાં તેમણે તેઓ સરકારમાં પણ જોડાયા. સ્વભાવ અને સ્વમાનને કારણે ત્યાંના અખબારોનો અભ્યાસ કર્યો. ૧૯૬૫માં ૧ માસ માટે સૌરાષ્ટ્રના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું. ‘વંદે માતરમ્' એવો જ અમેરિકાનો અભ્યાસપ્રવાસ કર્યો. ત્યાંના પણ આર્થિક ભીંસમાં આવી પડ્યું હતું. વી.પી. મેનને તેમને અભ્યાસપ્રવાસ દરમ્યાન તેમણે અમેરિકન પત્રકારોની ભારત કાર્યદક્ષ વહીવટકર્તા, તેજસ્વી વક્તા અને સ્પષ્ટ અને સચોટ અંગેની ખોટી સમજ દૂર કરવા માટે આંકડાઓ સાથે વિગતો શૈલીના લેખક ગણાવ્યા હતા. શામળદાસ ગાંધી ગુજરાતી ચર્ચા વાસ્તવિકતાનો ચિતાર આપ્યો. પત્રકારત્વના શૈલીકાર અને યુગકર્મી પત્રકાર ગણાય છે.
| ‘કાર્ય એ મારો ધ્યાનમંત્ર છે. પરિણામની હું ચિંતા પત્રકાર શ્રી કપિલરાય મહેતા કરતો નથી.’ ગાંધીજીના આ વાક્યને એક કાગળમાં લખીને
તેઓ સતત પોતાની પાસે રાખતા. “કપિલભાઈ પીઢ, કર્મઠ પત્રકાર અને અજાતશત્રુ કપિલરાય મહેતાનો
રચનાત્મક વિચારોવાળા, સંન્નિષ્ઠ અને અજાતશત્રુ કહી શકાય જન્મ ૧૯૧૧ ની નવમી માર્ચે સૌરાષ્ટ્રમાં ભાવનગર શહેરમાં
એવા સજ્જન હતા” એવું એમના સમકાલીન પત્રકારોનું માનવું થયો હતો. માતા નાની બહેન અને પિતા મનવંતરાય મહેતા.
છે. ગાંધીવાદી વિચારસરણી ધરાવતા કપિલરાય સનસનાટી દસ વર્ષની વયે તેણે માતા ગુમાવી અને કૌટુંબિક સંજોગોને
ભર્યા સમાચારને સ્થાન આપવામાં માનતા નહીં. તે રીતે લીધે મુંબઈની વિલેપાર્લે રાષ્ટ્રીય શાળામાં ૧૯૨૩માં પ્રવેશ
છાપાનો ફેલાવો વધે તે તેમને યોગ્ય લાગતું ન હતું. તેમનો લીધો. ત્યાં તેમની વૃત્તિઓને દિશા મળી. વિચારોને આકાર
શિક્ષક સ્વભાવ અખબારને સાચા અર્થમાં લોકશિક્ષણનું સાધન મળ્યો.
બનાવી ભારતની પાંગરતી લોકશાહીના ઘડતરમાં સર્જનાત્મક ૧૯૨૮માં ગૂજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણ લેવા ફાળો આપવા સંકલ્પબદ્ધ હતો. એ દિવસોમાં એમના તમામ માટે થઈને દાખલ થયા અને અહીં તેઓ રાષ્ટ્રીય રંગે રંગાયા. આગ્રહો સાથે “સંદેશ'નો ફેલાવો ૧ લાખ નકલ સુધી રાજકારણ અને અર્થશાસ્ત્રના વિષય સાથે તેઓ અહીંના સ્નાતક
પહોંચાડવાની તેમની હોશ સંતોષાઈ હતી. બન્યા. વિદ્યાપીઠમાં તેમને એ ત્રણ મિત્રો મળ્યા જેમણે તેમના
| ‘હકીકતો માટેનો એમનો આગ્રહ, ચોકસાઈ માટેની જીવનઘડતર અને કારકિર્દી ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા
તેમની ચીવટ અને ઝીણવટ, લખાણમાં અભ્યાસશીલતા, ભજવી. પુરાતન બુચ, મૃદુલાબહેન સારાભાઈ અને ઇન્દ્રવદન
સમતોલર્દષ્ટિ અને સદા ગુણદર્શી અને રચનાત્મક વલણને ઠાકોર.- આ ત્રણેય તેમના છેવટ સુધી સ્નેહી બની રહ્યા.
કારણે તેમના તંત્રીલેખોનું પોત ગુજરાતી પત્રકારત્વમાં સદા ઇન્દ્રવદન ઠાકોર સાથેની તેમની મૈત્રી પત્રકારત્વમાં તેમને ખેંચી
વિશિષ્ટ રહેશે.” એવું બળવંતભાઈ શાહનું માનવું છે. તેમના લાવી.
વિશિષ્ટ કાર્યોમાં તેમણે તૈયાર કરેલી અમદાવાદ શહેરની ૧૯૩૪માં “પ્રજાબંધુ'માં તેઓ જોબખાતામાં જોડાયા.
ડિરેકટરી તેમણે બે વાર તૈયાર કરી હતી. ઉપરાંત અમદાવાદ અહીં તેમને છાપકામ અંગેનું એટલું બધું ટેકનિકલ જ્ઞાન મળ્યું
સર્વસંગ્રહ, “રાષ્ટ્રપિતાના ચરણોમાં', ‘દક્ષિણ ભારતની કે, વ્યવસાયી પત્રકાર તરીકેની પાછલી કારકિર્દીમાં તેઓ
વિકાસયાત્રા' અને અમેરિકાના એ સમયના ઉપપ્રમુખ હ્યુબર્ટ મશીનો, ટાઈપ, અખબારી કાગળ વગેરેની જાણકારી
હસ્કીની જીવનકથાનો અનુવાદ જેવાં પુસ્તકો, એમના સર્જન ધરાવનારાઓ સાથે ઝીણામાં ઝીણી વિગતોની ચર્ચા કરી શકતા. જોબખાતામાંથી સહતંત્રી અને છેવટે “ગુજરાત
આમ, ગુજરાતી પત્રકારત્વક્ષેત્રે કેટલીક મહત્ત્વની સમાચાર' દૈનિકના તંત્રી પદે પહોંચેલા કપિલભાઈએ ૧૯૬૨
રચનાત્મક કામગીરી કર્યા બાદ જ્યારે કેન્સરની જીવલેણ સુધી ત્યાં કામ કર્યું. સંજોગો અને માલિકો બદલાતા તેમણે
બિમારીનો ભોગ બન્યા ત્યારે શ્રી કપિલભાઈએ તેમના ૧૯૬૨માં ગુજરાત સમાચાર'માંથી રાજીનામું આપ્યું અને
અંતિમપત્રમાં લખ્યું હતું કે, “૩૫ વર્ષમાં મેં જે કંઈ નિષ્ઠાપૂર્વક સંદેશ'માં જોડાયા. અહીં તેમની કારકિર્દીનો સૌથી- ઉજ્વળ
કર્યું છે તેથી ગુજરાતી પત્રકારત્વની સેવા જ થઈ છે, એ સંતોષ તબક્કો શરૂ થયો.
લેવામાં હું અભિમાન કરતો હોઉં એવું મને નથી લાગતું
હતાં.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org