________________
૨૩૨
સ્વપ્ન શિલ્પીઓ. અભ્યાસ. ૧૯૧૩થી ૧૯૧૬ સુધી વઢવાણ કેમ્પમાં ડિસ્ટ્રિક્ટ અને બોદલેરની નગરસૃષ્ટિના વિષયનો ઉઘાડ હાઇકોર્ટ પ્લીડર. ૧૯૧૬માં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં સૌપ્રથમ ભગત નિરંજન દ્વારા થયો. કવિ-તંત્રીશિક્ષક. ૧૯૩૬માં ત્યાંથી નિવૃત્ત. ૧૯૨૯માં રણજિતરામ સંપાદક–વિવેચક-અધ્યાપક નિરંજન ભગતનો જન્મ સુવર્ણચંદ્રક મળેલો.
અમદાવાદમાં ૧૯૨૬માં. તેમનો કાવ્યસંગ્રહ “છંદોલય' (૬૦) બસિયા કાળુભાઈ “જગતપ્રવાસી'નો (૧૯૪૭) પણ ગુજરાતી કવિતાને નવો વળાંક આપનારો છે. ગ્રંથ “જગતપવાસ પ્રસાદી' (૧૯૫૯) : તેમાં શોખ- (૭૩) ઓગણીસમી સદીમાં વિદેશમાંથી જિજ્ઞાસાથી પ્રેરાઈને કરેલા આખી દુનિયાના પ્રવાસના અનુભવો માનાર્ડ પીએચ.ડી. ડી.લિટ., ડોકટરેટ ઓવ અને કેટલાંક સ્થળોની માહિતીનું વર્ણન છે.
ફાઈલોલોજીની પદવીનું વિરલ માન મેળવનાર • (૬૮) બીલીમોરિયા જમશેદજી મનચેરશાહ :
ગુજરાતી ઇતિહાસકાર, પુરાતત્ત્વશાસ્ત્રી કાવ્યમાં પ્રથમવાર ઇતિહાસ ગૂંથનારા : ભારતના
ભગવાનલાલ ઇન્દ્રજી (૧૮૩૯-૧૮૮૮). જ. જૂનાગઢમાં. ઇતિહાસને પ્રથમવાર આલેખતું દલપતરીતિમાં કાવ્ય “સરોદે
તેમને શિલાલેખો, તામ્રપત્રો અને પ્રાચીન સિક્કાઓમાં વિશેષ તવારીખ યાને ઇતિહાસનો સંગીતસાર' (૧૮૮૯) લખ્યું હતું.
રસ હતો. ૧૮૮૨માં મુંબઈ યુનિ.ના ફેલો બનેલા. હોલેન્ડની
લિડન યુનિ.એ ૧૮૮૩માં પીએચ.ડી.ની માનાર્ય પદવી (૬૯) ગુજરાતી છંદશાસ્ત્રના ગ્રંથોમાં
આપેલી, ૧૮૮૪માં લંડન યુનિ.એ ડી.લિટ.ની અને બર્લિન નિરૂપણર્દષ્ટિએ સહુથી વિશેષ સર્વગ્રાહી અને
યુનિ.એ ડૉક્ટર ઑવ ફાઈલોલૉજીની પદવી આપેલી. તેમના વૈજ્ઞાનિક ઢબવાળો ગ્રંથ “બૃહત્ પિંગળ' (૧૯૫૫)
સંશોધનલેખો અંગ્રેજીમાં સંશોધન-સામયિકોમાં આવતા. તેમની છે. તેના લેખક રામનારાયણ વિ. પાઠક છે. આ ગ્રંથ
પુરાતત્ત્વ અંગેની શોધખોળના સંદર્ભમાં કરેલ પ્રવાસની નોંધો ૧૫ પ્રકરણો અને ૨૦ પરિશિષ્ટમાં છે. તેમાં ગાંધીયુગ સુધીની
અને “રોજનીશી'નું ગદ્યલખાણ પણ ઉલ્લેખપાત્ર છે. તેમણે ગુજરાતી કવિતામાં થયેલ છંદવિષયક પ્રયોગોની શાસ્ત્રીય
ગિરનાર જેવા અનેક પ્રાચીન અભિલેખોની શુદ્ધવાચનામાં ભાગ વિચારણા લેખકના ઝીણવટભર્યા મૌલિક, માર્મિક, નિરીક્ષણ
ભજવેલો. સાથે થયેલ છે.
(૭૪) ગુજરાતનો પદ્ધતિપૂર્વકનો પહેલો (૭૦) બેલ્સરે મલ્હાર ભિકાજી (૧૮૫૩
વ્યવસ્થિત ઇતિહાસ લખનાર : ભગવાનલાલ ૧૯૦૬) : ગુજરાતી ભાષામાં પ્રથમ વાર તૈયાર
ઇન્દ્રજી— કરેલો “ગુજરાતી-અંગ્રેજી કોશ' (૧૮લ્પ) મહત્ત્વનું પ્રદાન ગણાય છે. તેમનો જન્મ પૂના જિલ્લાના બેલસર ગામમાં
(તેમના અંગે વધુ નોંધ આ પૂર્વે આવી ગઈ છે.) મુંબઈ થયેલો.
ઇલાકાના “સર્વસંગ્રહ' (ગઝેટિયર) માટે તેમણે ગુજરાતનો
પ્રાચીન ઇતિહાસ' (૧૮૫૬) મહદંશે તૈયાર (જેને એ.એમ.ટી. (૭૧) એરિસ્ટોટલના “પોએટિક્સ'ના પહેલા
જેક્સને પૂરો) કરેલો; ઈ.સ. પૂર્વે ૩૧૯થી ઈ.સ. ૧૩૦૪ના ગુજરાતી અનુવાદક બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ લાલજી
સમયગાળાને આવરી લેતો ગુજરાતનો આ પદ્ધતિસરનો પ્રથમ (૧૯૩૫-૧૯૮૧) છે. તેમણે આ અનુવાદ “એરિસ્ટોટલનું
વ્યવસ્થિત ઇતિહાસ છે. કાવ્યશાસ્ત્ર' (૧૯૬૯) નામે કર્યો જે ગુજરાતી વિવેચનક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન છે.
(૭૫) મકાટી પીલા ભીખાજી (નોકરી
પીલા')નો નોંધપાત્ર ગ્રંથ : “પારસી સાહિત્યનો પાટણમાં જન્મેલા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વિવેચક, કવિ,
ઇતિહાસ (૧૯૪૯) : વાર્તાકાર, ચરિત્રકાર અને સંપાદક પણ હતા. સુરેશ જોશી પછી આધુનિક સાહિત્ય અને વિશ્વસાહિત્યના પ્રવાહોના પરિચય
મકાટી પીલાનો જન્મ ૧૯૧૩માં નવસારીમાં થયો હતો. સાથે વિવેચનક્ષેત્રે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ તાજગી જાળવી રાખવાનો તેમનો આ ઇતિહાસ ૧૨00 પાનાંનો અને એકંદરે ૨૪ પ્રયત્ન કરેલો.
પ્રકરણોનો છે. તેમાં પારસીઓનું ગુજરાત-હિંદમાં આગમન,
મધ્યકાળના અને અર્વાચીનકાળના પારસી સાહિત્યની વિગતો (૨) ગુજરાતી કવિતામાં યુરોપીય ચેતનાનો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org