________________
સ્વપ્ન શિલ્પીઓ
આગળ રહ્યા પરંતુ એકાંકીને પ્રસિદ્ધિ અપાવવામાં બટુભાઈ બળવાન રહ્યા. તેમણે એકાંકી નાટકોને કલાત્મક અને સબળ અભિવ્યક્તિ આપી. ‘લોમહર્ષિણી' કે જેનો પછીથી સમાવેશ મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો' (૧૯૨૫) તથા ‘માલાદેવી અને બીજાં નાટકો' ૧૯૨૭, મરણોત્તર ‘બટુભાઈનાં નાટકો’ (સં. અનંતરાય રાવળ, ૧૯૫૧) વગેરે છે.
(૫૮) પહેલીવાર ગુજરાતી લોકકથાનું વિવેચન આપનાર-પટેલ (માસ્ટર) ફરામજી બમનજી (૧૮૪૧–૧૯૦૯). પત્રકાર, સંચાલક-તંત્રી. ‘રજવાડાની કથા’ (૧૯૮૨) અને ‘ગુજરાત અને કાઠિયાવાડ દેશની વારતા' ભા. ૧-૨-૩ (૧૮૭૨-૭૩)માં લોકકથાઓ (અને કેટલીક નાનકડી બાળકથાઓ તથા જોડકણાંઓ)નો સંગ્રહ છે.
(૫૯) ૧૮૬૭માં *વિવેચન લેખ લખી ગુજરાતીમાં ગ્રંથાવલોકનના શ્રીગણેશ માંડનાર પંડ્યા નવલરામ (વૈધ નિર્દભકર આનંદકર') : સમયગાળો ૧૮૩૬ થી ૧૮૮૮. વિવેચક, કવિ, નિબંધકાર, શિક્ષણશાસ્ત્રી, પત્રકાર, તંત્રી. જન્મ-વતન સુરતમાં. ‘કરણઘેલો' નવલકથા અંગે ‘ગુજરાતમિત્ર’માં ૧૮૬૭માં વિવેચનલેખ લખી ગુજરાતી ગ્રંથાવલોકનના પ્રારંભક બન્યા.
(૬૦) ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન બદલ ૧૯૭૬માં ‘પદ્મભૂષણ' ઇલ્કાબ મેળવનાર પંડ્યા પરમસુખ ઝવેરભાઈ (૧૮૯૭–૧૯૮૩) : નાટ્યકાર હતા. જન્મ નડિયાદમાં.
(૬૧) કાઠિયાવાડી લોકસાહિત્યના પ્રથમ
સંગ્રાહક : પાઠક જગજીવન કાલિદાસ (૧૮૭૨૧૯૩૨) : જ. વતન ભોળાદમાં. ગદ્યલેખક. પોરબંદર મહારાણાના ટ્યુટર અને પછીથી તાલુકાશાળાના આચાર્ય. તેમણે
નાટકો, ઐતિ. નવલકથાઓ, જીવનચરિત્ર, ધાર્મિક સાહિત્ય, બંગાળીમાંથી બે અનુવાદ, વિજ્ઞાન-ભૂગોળઇતિહાસને લગતાં પાઠ્યપુસ્તકો પણ લખ્યાં છે.
(૬૩) પાકિસ્તાનમાં સર્જાયેલા ગુજરાતી સાહિત્યનું પ્રથમ પુસ્તક 'નયનધારા' (૧૯૫૨) :
૨૩૧
રચયિતા ‘સાલિક પોપટિયા'. મૂળ નામ પોપટિયા અલારખાભાઈ ઉસમાનભાઈ હતું. સમયગાળો ૧૯૨૭– ૧૯૬૨. કવિ, જન્મ ભાવનગરમાં. ૧૯૪૯માં કરાંચી (પાકિસ્તાન) પહોંચ્યા, ત્યાં નૂર ટોબેકો કંપની સ્થાપી શેષજીવન પૂરું કર્યું. ૧૯૬૨માં કેન્સરથી અવસાન.
તેમણે ‘તાહરી રુબાઈઓ' અને ‘સંગમ’ (૧૯૪૯)રૂપે રૂબાઈ-સંગ્રહ આપેલ છે. પાકિસ્તાનમાં ગુજરાતી ભાષાનો સત્તાવાર સ્વીકાર થતાં સાલિક પોપટિયાએ ૧૯૫૭-૫૮માં ગુજરાતી પાઠ્યપુસ્તક ‘સાહિત્યસિંધુ’ ભા. ૧-૨-૩ તૈયાર કરેલ.
Jain Education Intemational
(૬૪) ફડકે ગંગાધર શાસ્ત્રી : સ્વરચિત મરાઠી વ્યાકરણ પરથી રચેલ પ્રથમ ગુજરાતી વ્યાકરણ' તથા ‘બાળવ્યાકરણ' (૧૮૫૫)ના કર્તા
હતા.
(૬૬) ગુજરાતમાં બાળસાહિત્ય અંગેની સમજનો અને (મોન્ટેસોરી) બાળશિક્ષણની (૬૨) ગુજરાતી કાવ્યમાં સૌ પ્રથમવાર અતીત ઝંખના ભરપૂરતાથી પ્રા. (ડૉ.) પાઠક જયંત વ્યવસ્થિત પદ્ધતિઓ પાયો નાખનાર : બધેકા હિંમતલાલની કલમે ‘અંતરીક્ષ' (૧૯૭૫)માં.−કવિ, ગિજુભાઈ ભગવાનજી (૧૮૮૫-૧૯૩૯) ‘મૂછાળી મા’ વિવેચક, સંસ્મરણલેખક. જન્મ ગોઠ (રાજગઢ)માં.
તરીકે ઓળખાયા.
(૬૫) ગુજરાત અને ગુજરાતી ભાષાપ્રેમી અધિકારી ફાર્બસ એલેકઝાંડર (૧૮૨૧-૧૮૬૫) : ઇતિહાસવિદ અને શિલ્પસ્થાપત્યના અભ્યાસી. જન્મ લંડનમાં. ૧૮૪૩માં અહમદનગરમાં ત્રીજા મદદનીશ કલેક્ટર તરીકે આવ્યા. ૧૮૪૬માં અમદાવાદમાં મ. ન્યાયાધીશ તરીકે નિમાયા. ગુજરાતની સંસ્કૃતિ અને ગુજ. ભાષા માટે ઉત્કટ ચાહનાથી પ્રેરાઈને શૌર્યકથાઓ, પુરાતત્ત્વ અને ઇતિહાસ વિષયક સામગ્રીઓ મેળવવા ગુજરાતનો પ્રવાસ કર્યો. વિવિધ ગ્રંથભંડારોમાંથી ગુજ. ભાષાની પ્રશિષ્ટ કૃતિઓની હસ્તપ્રતોનું સંકલન, સંપાદન તથા જાળવણીનું કાર્ય કર્યું. ૧૮૪૮માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થાપી જે પછીથી ‘ગુજરાત વિદ્યાસભા' બની. તેનું ‘બુદ્ધિપ્રકાશ’ મુખપત્ર જાણીતું છે. પૂનામાં ૧૮૬૫માં અવસાન. દલપતરામ કવિએ ‘ફાર્બસ વિરહ’ ગ્રંથરૂપે ગુજરાતની પહેલી કરુણ પ્રશસ્તિ લખી. ફાર્બસે ગુજરાત અંગે લખેલા અંગ્રેજી ગ્રંથ ‘રાસમાલા' પણ જાણીતો છે.
જન્મ ચિત્તળ (જિ. અમરેલી). ૧૯૦૭માં આફ્રિકા ગયા, ૧૯૦૯માં પરત આવ્યા. ૧૯૧૦માં મુંબઈમાં વકીલાતનો
For Private & Personal Use Only
www.jainelibrary.org