SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ સ્વપ્ન શિલ્પીઓ એમ.એ. ૧૯૬૨માં ફિલાડેલ્ફીઆ-અમેરિકાની ડેક્સલ રાજકીય-સામાજિક-શૈક્ષણિક સ્થિતિનું પ્રશંસાભર્યું આલેખન યુનિ.માંથી ગ્રંથપાલ વિજ્ઞાનની એમ.એસ.એલ.એસ.ની પદવી કરેલું છે. મેળવી, ૧૯૭૨માં ફિલાડેલ્ફીઆની પેન્સિલવેનીઆ યુનિ.માંથી (૫) ગુજરાતમાં બી.એ.ની પદવી સૌ પ્રથમ એમ.એસ. પછી પેન્સિલવેનીઆ યુનિ.ની વેન પેલ્ટ લાયબ્રેરીમાં પ્રાપ્ત કરનાર મહિલા ઃ (૧) નીલકંઠ વિધાગૌરી દક્ષિણ એશિયાના ગ્રંથ સૂચિકાર અને પેન્સિલવેનીઆની યુનિ.માં રમણભાઈ (૧૮૭૬-૧૯૫૮) અને એમના નાનાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામગીરી બજાવી ચૂકેલા પન્ના બહેન (૨) શારદાબહેન સુમન્ત મહેતા. બંને નાયકનાં કાવ્યસંગ્રહો “પ્રવેશ' (૧૯૭૫), “ફિલાડેલ્ફીઆ’ ગુજરાત કોલેજમાં ભણીને ૧૯૦૧માં બી.એ. થયાં. (૧૯૮૦), “ નિસ્બત' (૧૯૮૫), અરસપરસ (૧૯૮૯), કેટલાંક કાવ્યો' (૧૯૯૦), “આવનજાવન' (૧૯૯૧), “ચેરી બંને બહેનો પૈકી વિદ્યાગૌરી નિબંધકાર અને અનુવાદક બ્લોસમ્સ' (૨૦૦૫) વગેરે ઉપરાંત વાર્તાસંગ્રહ “ફ્લેમિંગો' હતાં. જાહેરજીવનમાં ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યાં. છે (૨૦૦૩) છે. ૧૯૨૬માં તેમને “કૈસરે હિન્દ'નો ઈલ્કાબ મળેલો. શારદાબહેન (૧૮૮૨–૧૯૭૦)નું લગ્ન સુમન્ત મહેતા સાથે થયેલું. જન્મ ‘પ્રવેશ” કવિતાને ગુજરાત રાજય સરકાર દ્વારા અમદાવાદમાં. તેઓ ચરિત્રકાર, આત્મકથાકાર, અનુવાદક હતા. ૧૯૭૬માં. અને “રંગ ઝરુખે'ને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક મળેલું છે. (૫૫) ગુજરાતી વિષયમાં સૌપ્રથમ ૧૯૦૧માં બી.એ. પદવી પ્રાપ્ત કરનાર નીલકંઠ વિધાગૌરી (પર) આફિકા અને બ્રિટનમાં ગુજરાતી રમણભાઈ હતા. તેઓ ગુજરાતના પ્રથમ બે મહિલા ભાષાની અસ્મિતા જાળવનાર-નાયક બલવંત ગ્રેજ્યુએટ પૈકીના એક ગણાયા. ગાંડાભાઈ “બિલનાઈટ'. જન્મ વાપીમાં ૧૯૨૦માં. (૫૬) ગુજરાતમાં તર્કશાસ્ત્ર અને નૈતિક નવલકથાકાર, કવિ, સંપાદક. ૧૯૪૯માં ગુજરાતી મુખ્ય વિષય સાથે બી.એ., ૧૯૫૧માં એમ.એ. થયા. ૧૯૫૩થી ૧૯૭૨ ફિલસૂફી સાથે ૧૯૦૧માં સૌ પ્રથમ મહિલા સુધી યુગાન્ડા સરકારના શિક્ષણખાતા દ્વારા સનદી શિક્ષક અને ગ્રેજ્યુએટ થનાર મહેતા શારદા સુમન્ત હતા. તેઓ આચાર્ય થનાર બળવંત નાયક પછીથી ૧૯૭૨માં લંડનમાં ગુજરાતના પ્રથમ બે મહિલા ગ્રેજ્યુએટ પૈકીના એક ગણાયા. શિક્ષણાધિકારી થયા. તેમને અંગ્રેજી-ગુજરાતી ભાષા સાહિત્યની (પ) ગુજરાતી એકાંકીઓને પ્રસિદ્ધિ સાંપડી સેવાની કદરરૂપે ૧૯૮૧માં ઈન્ટરનેશનલ એકેડેમી ઓવ બટુભાઈ ઉમરવાડિયા દ્વારા પરંતુ એકાંકી-સ્વરૂપની પોયે તરફથી ફેલોશિપ મળી. બ્રિટનની ગુજરાતી સાહિત્ય પહેલ કરનાર પટેલ જહાંગીર નસરવાનજી અકાદમીના મુખપત્ર “અસ્મિતા'ના સંપાદક અને સભ્ય રહ્યા. “ગુલફામ' (૧૮૬૧-૧૯૩૬) હતા. | ‘પેટલ્સ ઓવ રોઝિઝ' (૧૯૮૨) તેમની અંગ્રેજી બટુભાઈ ઉમરવડિયા “કમળ’ સહિત પાંચેક ઉપનામો રચનાઓનો સંગ્રહ છે, આ સિવાય તેમણે વાર્તાસંગ્રહ, ધરાવતા હતા. સમયગાળો ૧૮૯૯-૧૯૫. નાટ્યકાર. જન્મ નવલકથાઓ, કાવ્ય, લોકકથાઓ પણ લખેલ છે. લાડલી (ટોની વેડછા (જિ. સુરત)માં.....પણ પટેલ જહાંગીર નવલકથાકાર, મોરિસન-નવલકથા) અનુવાદ (૨000) માટે ગુજરાત નાટ્યકાર હતા. જન્મ મુંબઈમાં. તેમણે લખેલી નવલકથાઓ સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે. સંખ્યામાં વધારે છે પણ સત્ત્વમાં ઓછી છે. કેટલાંક ત્રિઅંકી નાટકો ઉપરાંત “મધરાતનો પરોણો' (૧૯૧૪), “ધસેલો ધાંખરો’ (૫૩) ગુજરાતી સાહિત્યનો પ્રથમ પ્રવાસગ્રંથ ‘ઇંગ્લાંડની મુસાફરીનું વર્ણન' (૧૮૬૨) આપનાર (૧૯૧૪), ‘ટોપ્સી ટર્વી' (૧૯૧૫), “ઘેરનો ગવંડર’ નીકલંઠ મહીપતરામ રૂપરામ (૧૮૨૧–૧૮૯૧) : (૧૯૧૮), ગરબડ ગોટો' (૧૯૨૮) વગેરે એક જ દશ્યમાં સુધારક, કેળવણીકાર, નવલકથાકાર, ચરિત્રકાર, સંપાદક હતા. ભજવી શકાય તેવાં સફળ પ્રહસન-ફારસ–એકાંકીઓ છે જેમાં અમદાવાદની ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. આ ગ્રંથમાં સંસારનું હળવું વ્યંગાત્મક વિનોદી આલેખન થયેલું છે જોકે આ તેમણે ઈગ્લેન્ડના પ્રખ્યાત સ્થળોનો પરિચય અને તે વખતના એકાંકીઓની કેટલીક મર્યાદાઓ પણ છે. આમ એકાંકીની પહેલની દૃષ્ટિએ પટેલ જહાંગીર Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy