________________
સ્વપ્ન શિલ્પીઓ
૨૨૯
હતો.
(૪) ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલું લેખકોની કલમથી વણસ્પર્ધો રહી ગયેલ વેશ્યાઓના જીવનનો પહેલું આત્મચરિત્ર “હું પોતે' (૧૯૦૦) : લેખક હતા અભ્યાસ “અપ્સરા' ગ્રંથના પાંચ ભાગ (૧૯૪૩, ૧૯૪૬, દીવેચા નારાયણ હેમચંદ્ર (૧૮૫૫–૧૯૦૯) : ૧૯૪૮, ૧૯૪૯) પ્રકાશમાં લાવીને સનસનાટી અને આશ્ચર્ય | (તેમની કેટલીક વિગતો આ પૂર્વે આપી છે.) મૌલિકતા,
સર્જેલ ! આ અભ્યાસ માત્ર ગુજરાતીમાં જ નહીં ભારતમાં પણ ભાષાશુદ્ધિની કશી પરવા કર્યા વગર નાનાં-મોટાં આશરે બસો અગત્યનો ગણાય છે! પુસ્તકો પોતાની કલમેથી આપનાર નારાયણ હેમચંદ્ર (૪૮) છપ્પન ભાગમાં વહેંચાયેલો ગ્રંથ : આત્મચરિત્ર “હું પોતે' (૧૯00) લખેલ. એ યાદ રહે કે કવિ દેસાઈ સોરાબજી મંચેજી (૧૮૬૫-૧૯૩૭) કૃત નર્મદ અને મણિલાલ દ્વિવેદીના આત્મચરિત્રો તે પહેલાં લખાયેલ “દુઃખીને દિલાસો'-કવિ, ચરિત્રકાર, તંત્રી દેસાઈ પણ તેની પ્રસિદ્ધિ (હું પોતે’ પછી) મોડી થયેલી ! સોરાબજીએ (૧૯૧૪થી ૧૯૨૨ના સમયગાળામાં) પ્રસિદ્ધ કર્યો
‘પોતે' આત્મકથા એકંદરે પ્રવાસરૂપે છે જેમાં નારાયણ હેમચંદ્રના પ્રારંભના ચોત્રીસ વર્ષોને આવરી લીધાં છે. (૪૯) ૧૮૮ભાં જર્મનીની બલિન યુનિ. દ્વારા તેમાં તેમણે પોતે જોયેલાં વિવિધ સ્થળો, પરિચયમાં આવેલા પીએચ.ડી.ની માનાર્ય પદવી મેળવનાર ધ્રુવ ભાતભાતના લોકો/માનવપાત્રો અને તેમના સ્વભાવ-સંસ્કારોનો હરિલાલ હર્ષદરાય (૧૮૫૮–૧૮૯૬) : કવિ, અનુવાદક, પરિચય આપ્યો છે. હું પોતે'માં તેમના વ્યક્તિત્વના ગુણો– સંશોધક, પુરાતત્ત્વવિદ્, સંપાદક, તંત્રી ધ્રુવ હરિલાલનો જન્મ સાદગી, ઈશ્વરપરાયણતા, નિખાલસતા, ઉદ્યમશીલતા વગેરે- સાબરકાંઠાના બહિયેલમાં થયેલો. વતન અમદાવાદ. શિક્ષક, છતાં થાય છે તો બીજી રીતે હું પોતે'માં કલામયતાનો સુમેળ વકીલના વ્યવસાય બાદ વડોદરામાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ નથી !
બનેલા ધ્રુવ હરિલાલે તેમના પુરાતત્ત્વ વિષયક સંશોધન લેખોને (૪૫) ગુજરાતીમાં તબીબી સંજ્ઞાઓના કારણે ૧૮૮૯માં સ્ટોકહોમની ઓરિએન્ટલ કોન્ફરન્સમાં ઘડતરનું પ્રાથમિક કાર્ય કરનાર (ડો.) દેરાસરી
ભારતના પ્રતિનિધિરૂપે ઉપસ્થિતિ આપેલી. આ સંસ્થા તેમ જ હરિત રણજિત-જ. અમદાવાદમાં ૧૯૧૦માં.
બર્લિન યુનિ. દ્વારા તેમને પીએચ.ડી.ની માનાઈ પદવી એનાયત ૧૯૪૭માં એમ.બી.બી.એસ., વ્યવસાયે તબીબ હતા.
થયેલી. (૪૬) ગુજરાતી સાહિત્યની ઐતિહાસિક
(૫૦) ફારસી વિષયમાં પીએચ.ડી.ની પદવી સમીક્ષાનો પહેલો પ્રયત્ન “સાઠીના સાહિત્યનું
મેળવનાર પહેલા ગુજરાતી વિદ્વાન નાયક છોટુભાઈ દિગ્દર્શન' (૧૯૧૧)માં દેરાસરી/ડાહ્યાભાઈ
રણછોડજી (૧૯૧૩–૧૯૭૬)-મુખ્યત્વે કોશકાર હતા. જન્મ પીતાંબરદાસ- બુલબુલ' દ્વારા થયો-તેમનો જન્મ
ભગોદ (જિ. વલસાડ). ૧૯૩૭માં ફારસી મુખ્ય વિષયમાં સુરતમાં ૧૮૫૭માં, અવસાનવર્ષ-૧૯૩૮. “સાઠીના સાહિત્યનું
એમ.એ. થયા પછી ૧૯૪૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી “અબ્દુર દિગ્દર્શન' (૧૯૧૧) સ્વ. દેરાસરીનું સુપ્રસિદ્ધ વિવેચન છે, તેમાં
રહીમખાનેખાનાન અને એનું સાહિત્ય મંડળ' જેવા ફારસી ૧૮૫૦થી ૧૯૧૦ સુધીના ૬૦ વર્ષોની ગુજરાતી સાહિત્યની
વિષય પર પીએચ.ડી.ની પદવી મેળવનાર પહેલા વિદ્વાન હતા. ઐતિ. સમીક્ષા કરવાનો પ્રથમ સફળ પ્રયત્ન થયેલો છે.
તેઓ ગુજરાત યુનિ.માં ફારસીના રીડર અને અધ્યક્ષ હતા.
૧૯૭૦માં ફારસીના માન્ય વિદ્વાન તરીકે રાષ્ટ્રપિતા ઍવોર્ડ (૪૭) ગુજરાતીમાં ગણિકા/વેશ્યાઓના
મેળવનાર છોટુભાઈને લંડનની રૉયલ એશિયાટિક સોસાયટીના જીવનનો સૌ પ્રથમ સવગી અભ્યાસગ્રંથ
ફેલો'નું સન્માન પણ મળેલું. “અપ્સરા'રૂપે આપનાર લેખક દેસાઈ રમણલાલ વસંતલાલ (૧૮૯૨-૧૯૫૪) : નવલકથાકાર, વાર્તાકાર,
(૫૧) આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગ્રંથસૂચિકાર નાટ્યકાર, કવિ તરીકે સુપ્રસિદ્ધ રહ્યા. જન્મ શિનોર, વડોદરા
તરીકે કામગીરી કરનાર નાયક પના નીકુલભાઈ જિ.માં. ૧૯૧૬માં એમ.એ. થયા, ૧૯૪૮માં નિવૃત્ત થયા ત્યાં : જ. ૧૯૩૩માં મુંબઈ, વતન-સુરત. ૧૯૫૪માં ગુજરાતી સુધી વડોદરા ગાયકવાડ રાજ્યના ઉચ્ચ અધિકારી હતા. તેમણે મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિ.માંથી બી.એ., ૧૯૫૬માં
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org