________________
૨૨૮
સ્વપ્ન શિલ્પીઓ ૧૮૩૩થી ૧૮૮૬)-જ. સુરતમાં. કવિ, નિબંધકાર, હોય તો પણ) ગુજરાતી નાટકની સ્થાપનામાં ઐતિહાસિક મૂલ્ય આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર અને ધરાવે છે. પિંગળ વિશેનો તેમનો ગ્રંથ “રણપિંગળ ભાગ ૧'ડાંડિયો'ના સંપાદક હતા.
૨-૩ (૧૯૦૨-૧૯૦૫-૧૯૦૭) પણ નર્મદ-દલપતના (૩૬) ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ અંગ્રેજી પાયાના પિગળકાર્ય પછી મહત્ત્વનો છે. પદ્ધતિએ સાંગ વણનુક્રમિક કોશ : “નર્મકોશ'. (૪૦) અવચિીન ગુજરાતી ઊર્મિકાવ્યના કવિ નર્મદ–
પિતા: દિવેટીયા નરસિંહરાવ ભોળાનાથતેમાં ગુજરાતી ભાષાના શબ્દોનો ગુજરાતી ભાષામાં જ
જ્ઞાનબાલ', “દૂરબીન', “નરકેસરી', “પથિક', “મુસાફર', અર્થો આપેલ છે. કવિ નર્મદે એકલે હાથે ૨૫,000 ઉપરાંત
વનવિહારી', “શંભુનાથ' (૧૮૫૯-૧૯૩૭). જ. શબ્દો એકત્ર કરીને શાસ્ત્રશુદ્ધ-વૈજ્ઞાનિક ઢબે ‘નર્મકોશ' તૈયાર અમદાવાદમા. કાવ, વિવેચક, ભાષાશાસ્ત્રી હતા. ૧૮૮ કરીને એક ખંતીલા વિદ્વાન શાસ્ત્રકાર તરીકે પ્રતિષ્ઠા મેળવતું કાર્ય આસિ. કલેક્ટર. ૧૯૧૨માં નિવૃત્ત. ૧૯૨૧થી ૧૯૩૫ સુધી
એલ્ફિન્સ્ટન કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. તેમના
કુસુમમાળા' (૧૮૮૭) કાવ્યસંગ્રહમાં ગુજરાતી ઊર્મિ કવિતાનું () ગુજરાતીમાં પહેલી વખત અર્વાચીન
સ્વરૂપ આરંભદશાની કચાશ-ક્ષતિઓથી ઉપર ઊઠીને પ્રથમ વિષયો ઝીલતો કવિ નર્મદનો કાવ્યસંગ્રહ
વખત શિષ્ટતા અને સંસ્કારિતાથી પ્રગટ થયું. જેની સામગ્રી નર્મકવિતા' (સમસ્ત સંગ્રહરૂપે ૧૮૬૪) :
પ્રકૃતિ, પ્રણય, ભક્તિ અને ચિંતનની મુખ્યત્વે રહી. તેમાં શિષ્ટ નર્મકવિતા'માં (ભલે ઊંચી કવિતા સિદ્ધ ન થયેલ હોય તો પણ તેમાં) પહેલીવાર મધ્યકાલીન વિષયો છોડીને અર્વાચીન
સંસ્કારી ભાષાના સૌંદર્ય, પ્રૌઢિ અને ભાવસ્થિતિના પિતા
સંયોજનને કારણે તેમને અર્વાચીન ઊર્મિ કાવ્યના પિતા વિષયો–ઈશ્વર, નીતિ, દેશાભિમાન, ઘરસંસાર, સ્ત્રીશિક્ષણ,
ગણવામાં આવે છે. પ્રીતિ, ગ્રામ અને સૃષ્ટિ સંબંધી ૧૦ ખંડોમાં વર્ગીકૃત થયેલ રચનાવાળા આ ગ્રંથમાં કાવ્યશાસ્ત્ર સંબંધી ગ્રંથો અને ‘પૂરવણી’
(૪૧) ગુજરાતી સાહિત્યના રેખાચિત્રોના વિભાગ પણ અપાયેલો છે. “કબીરવડ', “સહુ ચલો જીતવા
સ્વરૂપમાં સ્વર
સૌ પ્રથમ દિવેટિયા નરસિંહરાવ જંગ’, ‘જય જય ગરવી ગુજરાત', “નવ કરશો કોઈ શોક જેવી ભોળાનાથનું ‘સ્મરણમુકુર' (૧૯૨૬) છે. રચનાઓ પણ “નર્મદકવિતામાં છે. આ કવિતાઓ પર અંગ્રેજી “સ્મરણમુકુર'માં ઐતિહાસિક દૃષ્ટિએ ગુજરાતના રોમેન્ટિક કવિતાની અસર છે.
સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસનું અર્ધી સદીનું આલેખન એ (૩૮) ગુજરાતી કાવ્યમાં લલિત છંદ, ઓવી
જમાપાસું છે તો બીજી બાજુ વક્રદૃષ્ટિવાળો મલકાટ લેખકની તેમ જ મરાઠી સાખીનો સર્વ પ્રથમ પ્રયોગ કરનાર
ભીતરમાં રહેલા અહમને ઉઘાડો કરે છે અને કેટલીક હકીકતો કવિ નર્મદ હતો જે “નર્મકવિતા'માં છે.
અરુચિકર અને ક્ષોભકર હોવાં છતાં તેને વણી લીધી છે. (૩૯) ગુજરાતીના આધ નાટ્યકાર/ગુજરાતી
(૪૨) સૌ પ્રથમ સમશ્લોકી ભાષાન્તર નાટકના પિતા-દવે રણછોડભાઈ ઉદયરામ (૧૮૭૩
મેઘદૂત' (૧૮૭૯)નું ગણાયેલું છે જે દિવેટિયા ૧૯૨૩) ગણાયા. તેઓ નાટ્યલેખક ઉપરાંત નિબંધકાર,
ભીમરાવ ભોળાનાથ (૧૮૫૧-૧૮૯૦) રચિત છે. પિંગળશાસ્ત્રી હતા. તેમણે ભવાઈની ગ્રામ્યતા અને અશ્લીલતા (૪૩) ગુજરાતી સાહિત્યને બંગાળી અને પારસી રંગભૂમિની ગુજરાતીની અશુદ્ધિથી સુગાઈને સાહિત્યનો પ્રથમ પરિચય કરાવનાર : દીવેચા ગુજરાતી નાટ્યક્ષેત્રને ઉદ્ધારવા અંગ્રેજી, સંસ્કૃત અને તળપદી નારાયણ હેમચંદ્ર (૧૮૫૫-૧૯૦૯) : નાટ્યપરંપરાના સંસ્કારોથી નાટકને લોકશિક્ષણના સાધનમાં
તેઓ આત્મચરિત્રકાર, અનુવાદક, વિવેચક હતા. જન્મ ફેરવ્યું. (૧) મૌલિક અને ૪ સંસ્કૃત નાટકોના અનુવાદ દ્વારા)
દીવમાં. બંગાળીમાંથી તેમણે અનેક અનુવાદો આપેલા જે પૈકી નાટ્યક્ષેત્રે નાટકની ગંભીર પ્રતિષ્ઠા સ્થાપવાના શુભ ઉદ્દેશભર્યા
સંન્યાસી’ કથાનો અનુવાદ તે કાળે સાહિત્યરસિકોની દૃષ્ટિએ પ્રયત્નોની દષ્ટિએ વિચારતાં (તેમનાં નાટકો ઊંચી કક્ષાનાં ન
ધ્યાનપાત્ર હતો.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org