________________
૧૭૮
સ્વપ્ન શિલ્પીઓ રાજાઓ, મુંબઈનો પ્રથમ પંક્તિનો શ્રીમંતવર્ગ હતો. સ્વ. લોકપ્રિય થયેલાં ગીતો : “સાર આ સંસારમાં ના જોયો”, પ્રભાશંકર પટ્ટણી અને ગુજરાતી સાહિત્ય પરિષદના પિતા સમા “હવે તો જો જરા જાગી”, “નાગરવેલીઓ રોપાવ, હારા શ્રી રણજિતરામ મહેતાએ હાર્દિક અભિનંદન આપ્યાં. રાજમહેલોમાં”, “સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું ૧૯૧૪માં પૂજ્ય મહાત્મા ગાંધીજીએ અને ૧૯૫૧માં શ્રી લવિંગની”, “હારી ક્યારીમાં મહેક મહેક મહેકો હો રાજ” તિલક મહારાજે પણ આ નાટક જોયું અને પ્રસન્નતા વ્યક્ત વગેરે ગીતો લોકજીભે અને કંઠે રમી રહેલાં. કરી. ઉત્તરોત્તર તેમની નાટ્યપ્રવૃત્તિ ખૂબ જ વેગીલી બની. શ્રી
( નાટકો અને રંગભૂમિનો જમાનો કંઈક હવે મંદ પડ્યો પ્રભુલાલ ત્રિવેદી અને મણિલાલ પાગલના સહકારમાં નાટકો,
અને તેનું સ્થાન ફિલ્મોએ લીધું ત્યારે ફિલ્મોમાં પણ કવિશ્રીએ કાવ્યો લખીને આ ત્રિપુટીએ ચાર દાયકા સુધી સતત
ને પોતાનાં અનેક ગીતો આપ્યાં છે. પ્રકાશ પિશ્ચર્સની “સંસાર રંગભૂમિની સેવા કરી.
લીલા' ગુજરાતી ફિલ્મનાં “તરસ્યાને પાણી પાશો”, “નવી નાટકોમાં, ગ્રામોફોન રેકોર્ડમાં અને સાપ્તાહિકોમાં દુનિયા વસાવીશું”, “એક લટ વિખરાણી” ગીતો લોકગીતો મળીને આશરે ત્રણેક હજાર, જેટલાં ગીતો લખ્યાં. બંગાળના બનેલાં છે. શ્રી કનૈયાલાલ મુનશીનું “બે ખરાબ જણ' ચિત્ર ખ્યાતનામ સંગીતકલાકારો કે. સી. ડે. રામચંદ્રપાલ, સાગર કંપનીએ ઉતારેલું. તેમાં પણ સંગીત અને સંવાદોમાં જગમોહન, સૂરસિંગાર, રાજકુમારી બનારસી, આશા ભોંસલે, કવિશ્રીની કલમ હતી. સ્વ. મોતીલાલ અને શોભના સમર્થનો મન્ના ડે તથા ગીતા રોય જેવાંએ પોતાના કંઠથી કવિની પ્રથમ પ્રવેશ ગુજરાતી ચિત્રથી જ થયો હતો. રચનાને રજૂ કરી. તેમને ખૂબ જ ખ્યાતનામ કર્યા હતા.
“બરાત’, ‘આશીર્વાદ', “મેરાગાંવ', “કોલેજિયન' વગેરે રંગભૂમિના દ્વારે ખ્યાતનામ કલાકારોમાં અશરફખાન મા.
હિંદી ચિત્રોમાં પણ કવિશ્રીએ ગીતો લખ્યાં છે, જેના સંગીત ત્રિકમ, કાસમ વગેરે સૂરીલા કંઠોએ તેમનાં ગીતોને ખૂબ જ
વિધાયકો ખ્યાતનામ કે. સી. ડે. અને ખેમચંદ્ર પ્રકાશ હતા. લોકપ્રિય કર્યો.
સંસારલીલા', “સ્નેહલતા', “બે ખરાબ જણ’, ‘હરિશ્ચંદ્ર', કવિના એકાવનમાં વર્ષે દેશી નાટક સમાજના મંડળે
સૂરદાસ પુંડલીક', “કૃષ્ણરુક્ષ્મણી’, ‘જવાબદારી', “અછૂત', રંગભૂમિના ખ્યાતનામ કલાકારોના અપૂર્વ ઉત્સાહે મુંબઈની ‘ગદર્શન' અને બીજાં સંખ્યાબંધ ચિત્રોમાં તેઓશ્રીએ ગીત, જનતાએ વનપ્રવેશ ઊજવ્યો અને તે વખતે ‘વંદેમાતરમ્' પત્રના સંગીત અને સંવાદો આપેલાં. આમ કવિશ્રીએ સાહિત્યનાં તંત્રી શ્રી સામળદાસ ગાંધીના શુભહસ્તે માનપત્ર અર્પણ કરાયું વિવિધ પાસાંઓમાં સેવા આપી આજીવન કવિતા અને તે પ્રસંગે મુંબઈના શેરીફ અને દિલ્લીના વડી ધારાસભાના સાહિત્યનાં ઉપાસક તરીકે જીવન વિતાવ્યું હતું. સભ્ય સર શાંતિલાલ આશાકરણના પ્રમુખપદે ઊજવાયેલા
સ્વ. ગોવર્ધનરામ અને મણિલાલ શતાબ્દીઓમાં “સર વનપ્રવેશમાં મુંબઈના પત્રકારો શ્રીમંતો, નાગરિકો, જ્ઞાતિ
સરસ્વતીચંદ્ર’ અને ‘કાન્તા’ નાટકો લખી સાહિત્ય પરિષદની બંધુઓ, અમદાવાદથી “બ્રહ્મભટ્ટ યુવકના તંત્રી શ્રી જે.
પણ તેમણે સેવા કરેલી. ૧૯૩૯માં શ્રી ક.મા. મુન્શી માટે ‘જય એમ. બારોટ (પ્રે. મેજિસ્ટ્રેટ) જેવા પ્રતિષ્ઠિત જ્ઞાતિબંધુઓ
સોમનાથ’ નૃત્ય-નાટિકા લખી હતી. ગુજરાતની એ પ્રથમ નૃત્ય વગેરેએ તેમાં હાજરી આપી હતી. વલસાડના ઇનામદાર
નાટિકા હતી, જેનું ઓડિયન્સ બાર હજાર જેટલું હતું. જ્ઞાતિબંધુઓએ આ પ્રસંગે ફેલોશિપ હાઇસ્કૂલ, મુંબઈમાં એક સમારંભ યોજી તેમને માનપત્ર આપ્યું હતું.
કવિતાનો વારસો તેમના માતામહ પૃથ્વીરાજ રાણા,
લીચના તે વખતના ખ્યાતનામ રાજકવિ તરફથી વારસામાં | ગુજરાતની બધી જ ખ્યાતનામ નાટક મંડળીઓ
મળેલો. ઉત્તર ગુજરાતી એ ભવ્ય પલ્લિકાના બારોટો જેને મોરબી, આર્યસુબોધ, આર્યનૈતિક, લક્ષ્મીકાંતે તેમનાં નાટકો
ઉદયપુરના મહારાણાએ કેસર તિલક કર્યું હતું. એ તેમનો અને ગીતો ભાવપૂર્વક ભજવેલાં. તેમાં “બુદ્ધદેવ', “સૂર્યકુમારી',
માતૃવંશ હતો. કવિતાની પ્રેરણા તેમનાં માતુશ્રી મોટીબાના કંઠે શુંગીઋષિ’, ‘અજાતશત્રુ' મુખ્ય હતાં.
ગવાતાં ગીતો, રાસો અને ગરબીઓમાંથી મળેલી. તેમના ગ્રામોફોન રેકર્ડો પર એ સમયે ગુજરાતમાં તેમનાં ગીતો
ગીતોમાં કવિ ન્હાનાલાલ, દયારામ અને પ્રીતમની ઊંડી અસર ગુંજતાં. મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદનાં બેન્ડવાજાં પણ
તેમના નાટ્યસંસ્મરણોના નિચોડ સમાં ગ્રંથ સ્મરણ સૌ લગ્નના પ્રસંગે કવિનાં જ ગીતો વગાડતાં હતાં. ખૂબ જ મણિબહેનનું અવસાન થવાથી તેમને ગંભીર આઘાત થયેલો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org