________________
સ્વપ્ન શિલ્પીઓ
૧૭૯ અને તેમનું જીવન એકાકી બની ગયેલું હતું.
વૈિદકના લેખો લખી તેમના જ્ઞાનનો લાભ સમાજને આપેલ. શ્રી શર્માની દાનશીલતા પણ ઉદાર હતી. તેમણે મુંબઈ,
સનાતન ધર્મના તેઓ ચુસ્ત અભિમાની હતા. સંવત ૧૯૭૪માં કડી, વડોદરા અને પ્રાંતિજની વિવિધ સામાજિક શૈક્ષણિક તથા
તેમના બે પુત્રોની યજ્ઞોપવિત વખતે ગાયત્રી પુરશ્ચર્ન અને ધાર્મિક સંસ્થાઓમાં પોતાનાં સ્વર્ગસ્થ માતુશ્રી કાશીબાના તથા
મહારુદ્ર જેવા મોટા યજ્ઞો કર્યા હતા. શ્રી બદરીનાથ, દ્વારકા પત્ની મણિબહેનના સ્મરણાર્થે લગભગ રૂ. દશેક હજારનાં
જગન્નાથ અને સેતુબંધ રામેશ્વરની ચારધામની તથા બાર દાન, તેમજ કડીની ઝવેરી હાઇસ્કૂલને રૂપિયા નવ-દશ
જ્યોતિલિંગ અને સપ્રપુરીની યાત્રા તેમણે કરેલ. શ્રી પંચનાથ, હજારની કિંમતના વિવિધ ભાષાનાં પુસ્તકો બે કબાટો સાથે શ્રી બીલેશ્વર, શ્રી જડેશ્વર, શ્રી મહાકાળેશ્વર, વાંકાનેર બ્રાહ્મણ અને મુંબઈના ગુજરાતી હિંદુ સ્ત્રી મંડળ તથા વડોદરાના શ્રી ભોજનશાળા, જયપુર શ્રી સ્વામિનારાયણનું મંદિર વગેરે ધર્મનાં દામજીભાઈ છાત્રાલયની સંસ્થાને તેમજ કડીની સાર્વજનિક
સ્થળોએ ધર્માદો કરેલ. ગુપ્ત અને જાહેર ધર્માદા-સખાવતો લાઇબ્રેરીઓને આશરે એકાદ હજારની કિંમતનાં પુસ્તકો ભેટ
ઘણા મોટા પ્રમાણમાં હતી. આપ્યાં હતાં.
યુરોપ અને અમેરિકાથી હજારો રૂપિયાની દવાઓ ડોક્ટર કાલિદાસભાઈ દ્વિવેદી
હિંદુસ્તાનમાં આવતી હતી, પરંતુ તેમની દવાઓ તો યુરોપ અને
અમેરિકામાં મોટા પ્રમાણમાં વપરાતી આયુર્વેદ તરફ લાગણી ડૉક્ટર કાલિદાસનો જન્મ સંવત્ ૧૯૩૨ પોષ વદિ
રાખનાર માટે ઓછું સંતોષકારક નહોતું. ૧૧ શનિવાર સન્ ૧૮૭૬માં કાઠિયાવાડમાં આવેલ વાંકાનેર
ઔદીચ્ય જ્ઞાતિની સેવા બહુ ખંતથી કરેલ અને દરેક ગામે થયો હતો. ત્યાં ગુજરાતી તથા અંગ્રેજી સ્કૂલ હતી. તેમાં કેળવણી લઈ સન ૧૮૯૨ની સાલમાં મુંબઈ ગયા. ત્યાં તેમણે
રીતે જ્ઞાતિબંધુઓને સારું ઉત્તેજન આપેલ. મહેસાણા અને
પાટણમાં ભરાયેલ બ્રહ્મસમાજમાં આગેવાનીભર્યો ભાગ લીધો પોતાનો અંગ્રેજી અભ્યાસ વધાર્યો અને અંગ્રેજી તથા દેશી
હતા અને બ્રહ્મસમાજના ફાળામાં સારી રકમ ભરી હતી. વૈદકનું સારું જ્ઞાન સંપાદન કરી સન્ ૧૮૯૬માં મુંબઈમાં નવી
મુંબઈ સંમેલન વખતે પોતે હાજરી આપી નહોતી, છતાં હનુમાન ગલીમાં પોતાનું ઔષધાલય ખોલ્યું હતું. રાજકોટ
ઔદીચ્ય હાઉસના ફંડમાં રૂપિયા એક હજાર તેમના તરફથી આવી સન્ ૧૮૯૭માં દવાખાનું ચાલુ કર્યું. સન્ ૧૮૯૮માં
અપાયા હતા. હિસ્ટીરિયા પિલ્સ તથા જવશંકર ગુટિકા વગેરે આયુર્વેદિક સ્પેશિયલ દવાઓ બનાવી સન ૧૯00 કાઠિયાવાડ એજન્સી
| ડૉક્ટર કાલિદાસનું નામ હિંદુસ્તાન ઉપરાંત વિદેશમાં તરફથી બીલખા ટેક કેમ્પમાં તેઓ મેડિકલ ઓફિસર નિમાયા. પણ એક આયુર્વેદિક સ્પેશ્યાલિસ્ટ તરીકે પ્રસિદ્ધ હતું. તેમની સન ૧૯૦૨માં કાઠિયાવાડ સિવિલ સર્જન તરફથી રાજકોટ બનાવેલ આયુર્વેદિક ખાસ દવાઓ ચોવીસ જાતની અને તેનો સ્ટેટમાં સબ આસિસ્ટન્ટ ડૉ. નિમાયા હતા. પોતાની આયુર્વેદિક વપરાશ રાજા-રજવાડાંમાં બહુ હતો એટલે કે તે વખતે ૧૬૨ દવાઓ બહાર પાડવા લક્ષ દોડાવ્યું. લાંબા અભ્યાસ અને રાજા મહારાજાઓ ને નવાબ સાહેબોની ઘરાકી તેમણે અનુભવને પરિણામે સન ૧૯૦૫ “બાદશાહી યાકુતી’ નામની
ધરાવેલ. આટલી મોટી સંખ્યામાં રાજવંશીઓની ઘરાકી જગવિખ્યાત દવા બહાર પાડી. એ દવા દુનિયાના બધા જ
ધરાવનાર હિંદમાં કોઈક જ ફાર્મસી હતી. ઇન્ડિયા સરકારની ભાગોમાં બહુ જ વખણાયેલી. સન ૧૯૦૫માં બનારસમાં
એક્ઝીક્યુટિવ કાઉન્સિલના મેમ્બર ઓનરેબલ સર, હાઇકોર્ટના ભરાયેલી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં તેમણે ભાગ લીધો હતો. નામદાર જજ લેજિસ લેટિવ કાઉન્સિલના ઓનરેબલ મેમ્બરો,
જનરલો, સિવિલિયન ઓફિસરો અને સિવિલ સર જ મોટા તેમણે લગભગ ૧૯ જુદાં-જુદાં ગુજરાતી ભાષાનાં
વગદાર યુરોપિયન ઓફિસરો અને નામાંકિત દેશી ગૃહસ્થોમાં પુસ્તકો બહાર પાડેલ અને તેની નકલો સવાલાખ કરતાં વધારે
મોટી ઘરાકી હતી. પૂર્વની વૈદિક વિદ્યાએ પશ્ચિમની પ્રજા પર છપાયેલ. શ્રી સયાજી આયુર્વેદ વિદ્યાપીઠ તરફથી તેમને
અત્યાચારના જમાનામાં કેટલી અસર કરી તેનું ડાક્ટર ‘ભિષજરત્ન'ની પદવી મળેલ. ચાર પ્રદર્શનો તરફથી ઉત્તમ
કાલિદાસ મોતીરામ આયુર્વેદિક ફાર્મસી એક દષ્ટાંત હતું. તેઓ સર્ટિફિકેટ અને એક પ્રદર્શન તરફથી ચાંદ મળેલ હતો.
વીર્યવિકાર અને પેશાબને લગતાં દરદોના ખાસ અભ્યાસી તેમનું આયુર્વેદને લગતું ઊંચા પ્રકારનું જ્ઞાન હતું અને હતા. તેમની ખાસ દવાઓમાં તેમણે ડાયાબીટીસનું દરદ કે જે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org