SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ. 9૮૫ રિવ્યુ અને ૫૦ એક્સ્ટ્રક્ટ) તેઓના હસ્તે થયેલ છે. ૧૫ ફિલોસોફીને સદેહે જીવી બતાવનાર એક મહામાનવ! સાચા ચોપડીઓ લખી છે, જે ભારતની વિવિધ કૉલેજોમાં ટેક્સ્ટબુક અર્થમાં “મહાજન' તરીકે જીવી બતાવનાર ગુજરાતનો એક તરીકે વિદ્યાર્થીઓ ઉપયોગ કરે છે. અમુક પુસ્તકોની તો ૧૮ અદનો નાગરિક! આર્થિક, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આવૃત્તિઓ થઈ છે. સંશોધન પ્રકાશનો દ્વારા પદ પારિતોષકો આરોગ્ય, વેપાર, બેકિંગ, રોજગારી, ધર્માદા એ તમામ ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને સ્થાનિક લેવલે મળ્યાં છે. સંશોધન ઉચ્ચ કક્ષાની સંસ્થાઓના સ્થાપક, દાનવીર અને આદર્શ થકી કોલેજને ૧.૫ કરોડની અનુદાનરાશિ જુદી જુદી વહીવટકર્તા! એજન્સીઓ દ્વારા મળેલ છે. સાણંદ ગામે નીતિપરાયણ શ્રી ડોસાભાઈ અને | ડૉ. ગોયલનું મુખ્ય સંશોધન ડાયાબીટીસ અને ધર્મપરાયણ જડીબહેનના પરિવારમાં ૮-૨-૧૯૧૭ના રોજ હૃદયરોગના દર્દ ઉપર છે. તેમને ૩ પેટન્ટ મળેલ છે અને એક જન્મેલ શ્રી બળદેવભાઈ નાનપણથી જ પ્રથમ કક્ષામાં ઉત્તિર્ણ વનસ્પતિ ઔષધ (મામેજવા) દ્વારા દર્દીઓને લાભ થયેલ છે. થનાર કુશાગ્રબુદ્ધિ ધરાવનાર હતા. હાલ તેમાંથી મળેલ વિશેષ કેમિકલમાંથી બજારમાં નવી પિતાશ્રીની સાથે અનાજના વેપારમાં જોડાયા બાદ ડયાબિટીસની દવા મળે તે માટે કાર્ય ચાલુ છે. પાલડીમાં આગવી કોઠાસૂઝથી ૧૯૩૭-૩૮માં અનાજ| ડૉ. ગોયલે ૨૦ દેશોમાં ભ્રમણ કરી જુદા જુદા વિષયો કરિયાણાની દુકાન કરી, રેશનિંગની દુકાન કરી, ચોખાબઝારપર ભાષણ આપ્યાં છે અને ત્યાંથી જ્ઞાન મેળવી ભારતમાં કાળુપુરમાં પેઢીઓ સ્થાપી અને વેપારીઓના સમૂહને ભેગો કરી સંશોધન કર્યા છે. તેઓએ ઘણાં એસોસિએશનમાં સભ્યપદ અને “મહાજન' તરીકેનું પોતાનું વ્યક્તિત્વ ઊભું કર્યું. વેપારીઓના ફેલોશિપ મેળવેલ છે. તેમાં ઇન્ટરનેશલ એકેડેમી ઓફ વિકાસ માટે ધી કાલુપુર કોમર્શિયલ કો.ઓ.બેંકની સ્થાપના કરી કાર્ડિયોવાસ્કક્યુલર સાયન્સ, નેશનલ એકેડેમી ઑફ મેડિકલ જીવનપર્યત તેના પ્રમુખ રહ્યા અને કો.ઓ.બેંકોમાં સૌથી મોટી સાયન્સ, નેશનલ એકેડેમી ઑફ સાયન્સિસ અલ્હાબાદ, શિડ્યુલ બેંક તરીકે પ્રતિષ્ઠિત કરી જેમાં તેમના મિલનસાર ઇન્ડિયન ફાર્મોકોલોજિકલ સોસાયટી, ઇન્ટરનેશલ કૉલેજ ઑફ સ્વભાવ અને સંગઠન શક્તિ પ્રદર્શિત થતાં હતાં. ન્યૂટ્રેશન અને ઇન્સ્ટિટ્યૂટશન ઑફ કેમિસ્ટનો સમાવેશ થાય છે. | ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, કેન્સર ભૌતિક સંશોધન ઉપરાંત 'ક્લિનિકલ ઉપર પણ સોસાયટીના ખજાનચી, આગમઅનુયોગના ટ્રસ્ટી, વાત્રકપ્રયોગમાં સફળતા મેળવેલ છે. ક્લિનીકલ રિસર્ચમાં તેઓ ૨૦ ગાયકવાડ હોસ્પિટલના ચેરમેન, સાણંદ એજયુકેશન ટ્રસ્ટના વર્ષથી કાર્યરત છે. હાલ સાલ હોસ્પિટલ, સ્ટર્લિંગ હૉસ્પિટલ, સ્થાપક પ્રમુખ, ગુજરાત વિશ્વકોશના ટ્રસ્ટી તથા અનેક નામાંકિત હાટકેર ક્લિનિક અને ઘણી ફાર્મા કંપનીઓ સાથે જોડાયેલ છે. શિક્ષણ-સામાજિક, બેંકિંગ, રોજગારી, આરોગ્ય, ધાર્મિક ક્ષેત્રોમાં આમ ડૉ. ગોયલ ગુજરાત અને ભારતનું ગૌરવ વધારનાર પ્રશંસનીય કામગીરી અને યોગદાન તેમના જીવનનું આગવું પાસું વૈજ્ઞાનિક છે. હતું. અનેક સંસ્થાઓમાં દાનનો પ્રવાહ વહેવડાવી શ્રેષ્ઠીવર્ય બનેલ માનવસેવા એ જ પ્રભુ સેવાના ભેખધારી, બળદેવભાઈ “દાદાજી”ના હુલામણા નામથી લોકપ્રિય હતા. તેમનાં આવાં ઉચ્ચ કાર્યોને કારણે અનેક સંસ્થાઓએ તેમને અજાતશત્રુ એવોર્ડ, સન્માનપત્રો અને મેડલોથી નવાજિત કરેલ. સ્વ. શ્રી બળદેવભાઈ સાદાઈ, સરળતા, વિનમ્રતા, નિખાલસતા, ડોસાભાઈ પટેલ નિરાભિમાનીપણું, માયાળુ, સ્પષ્ટ વિચાર જેવા ગુણોના બળદેવભાઈ ડોસાભાઈ મહાસાગર જેવા આ મહામાનવીનું એસી વર્ષની ઉંમરે પટેલ! ગુજરાતના જાહેર હૃદયરોગના હુમલામાં ૧૯૭૭માં અવસાન થયું ત્યારે આખા જીવનનું-સમાજસેવાનું એક ગુજરાતની તમામ સંસ્થાઓએ છૂપાં આસુ સાર્યા હતાં, જૈન અવિસ્મરણીય વ્યક્તિત્વ! ખલિલ ધર્મના ઉપાસક હોવા છતાં દરેક ધર્મ પ્રત્યેનો તેમનો સાવ જિબ્રાન, સોક્રેટિસ અને રવીન્દ્રનાથ તથા દરેક નાગરિક, પછી તે ગમે તે ધર્મનો હોય, તેના પ્રત્યેની ટાગોરની જીવન જીવવાની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy