________________
૭૮૪
સ્વપ્ન શિલ્પીઓ શિક્ષણનીતિના અભિસ્થાપનવર્ગોનું સંચાલન કર્યું. ગુજરાત વિસ્તારમાં આવેલ વિશ્વભારતી ઈગ્લીશ સ્કૂલમાં શિક્ષણની રાજ્યના કેળવણીકારોને તાલીમ આપી.
પ્રવૃત્તિમાં સતત પ્રવૃત્તિશીલ રહે છે. પાઠ્યપુસ્તકમંડળમાં ગણિત-વિજ્ઞાનના અભ્યાસક્રમમાં આજે ૫૦ વર્ષ સુધી ચાલતી આ શિક્ષણયાત્રાના આ યોગદાન આપ્યું. શુદ્ધ ચારિત્ર્ય, નીતિયુક્ત જીવનશેલી, યાત્રીને હૃદઠ્યપૂર્વકનાં વંદન પાઠવીએ. પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વકની વિદ્યાર્થીલક્ષી જીવનશૈલીથી સમગ્ર
રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ૫૬ એવોર્ડ મેળવનાર ગુજરાતમાં એક કર્મશીલ શિક્ષકની ખ્યાતિ અપાવી.
સાયન્ટિસ્ટ ડો. આર. કે. ગોયલ હંમેશાં રાજકીય, સામાજિક સન્માનના તમામ ધારાધોરણથી દૂર રહ્યા. એવી તક આવી પડે તો હંમેશાં તેમાંથી વડોદરાની એમ. એસ. હટી જવાની વૃત્તિ દાખવતા રહ્યા.
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર
તરીકે હાલ જવાબદારી નિભાવી સરકારી ગ્રાન્ટ, કર્મચારી નિમણુક તેમ જ ગુજ. યુનિ.
રહેલા ડૉ. રમેશચંદ્ર કિશોરીલાલ કક્ષાએ ભજવેલી વિવિધ ભૂમિકાઓમાં મહેનતાણાં તેમ જ
ગોયેલ છેલ્લાં ૩૦ વર્ષથી એલ. લાંચ-રુશ્વત, ભ્રષ્ટાચારથી અલિપ્ત રહી ઉમદા સામાજિક
એમ. કૉલેજ ઑફ ફાર્મસી ચારિત્ર્યનું સર્જન કર્યું છે.
અમદાવાદના ફાર્મકોલોજી બાલમંદિરનાં બાળકોથી ધોરણ ૧૨ વિજ્ઞાન સુધીના વિભાગના પ્રાધ્યાપક છે અને વર્ગખંડ શિક્ષણમાં ભણાવે છે. આજે પણ આ જૈફ ઉંમરે સવારે ઔષધગુણ
વિજ્ઞાન ૬-૩૦ વાગે ઘરેથી નીકળીને ૬-૫૦ વાગે શાળાનાં દ્વારે નાનાં- (ફાર્મકોલોજી)ના નિષ્ણાત છે. મોટાં સૌને Good-morning નમસ્તે! થી અભિવાદન કરતા
ઔષધ વિભાગમાં તેઓએ શ્રેષ્ઠ શિક્ષક (૨૦૦૪) જોવા એક લહાવો છે.
અને શ્રેષ્ઠ સંશોધક (૨૦૦૭)નો ખિતાબ અને આંતરરાષ્ટ્રીય લગભગ બપોરે ૨-૩૦ વાગ્યા સુધી શાળાસંચાલન ખ્યાતિ મેળવેલ છે. સામાજિક ક્ષેત્રમાં તેમને ગુજરાત પ્રદેશ કરવું, વર્ગશિક્ષણ કરવું, વાલીગણ, શિક્ષકગણ, વિદ્યાર્થીગણ અગ્રવાલ સમાજ તરફથી “અગ્રરત્ન'નો એવોર્ડ મળેલ છે. સાથે પ્રવૃત્તિ કરવી, એસાઇમેન્ટ કે પ્રમાણપત્ર તૈયાર કરવા, સહ
| ડૉ. ગાયલનો જન્મ ૨૨-૧૦-૫૫ના રોજ રાજસ્થાનના અભ્યાસ પ્રવૃત્તિઓ અને ઉત્સવો ઉજવવા, આ તમામ
ભરતપુર જિલ્લાના બયાના ગામમાં થયેલ. એમનું પ્રાથમિક પ્રવૃત્તિઓ અથાગ પરિશ્રમથી ખુશનુમા મિજાજથી કરતાં રહેવી.
શિક્ષણ રાજકીય વિદ્યાલયમાં થયેલ, જ્યાં ધો. ૬માં ૩૦૦ ત્રણ માળ દિવસમાં ત્રણ-ચાર વાર ચઢતાં રહેવું. આ કોઈ પણ
વિદ્યાર્થીઓમાંથી સૌ પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થયેલ. ૧૯૬૬ થી યુવાનને શ્રમપ્રધાન લાગે પરંતુ આ સુરેશભાઈ આ શિક્ષણને
તેઓએ કેન્દ્રીય વિદ્યાલય વડોદરામાં શિક્ષણ મેળવ્યું અને શ્વસે છે. શિક્ષણજીવનને માણે છે.
૧૯૭૧માં હાયર સેકન્ડરીમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ફેકલ્ટી તેઓ કહે છે કે “મને આ વિદ્યાર્થીઓની દુનિયા ખૂબ ઓફ સાયન્સ એમ.એસ. યુનિવર્સિટીમાંથી બી.એસ.સી. અને ગમે છે. તેમની સાથે રહેવાથી હું યુવાન રહું છું. ભગવાન પછી મેડિકલ કોલેજ વડોદરાથી એમ.એસસી. કરી ૧૯૭૮માં આવતા જનમમાં પણ જો માનવ બનાવે તો હું શિક્ષક જ એલ.એમ. કોલેજ ઑફ ફાર્મસીમાં ડેમોસ્ટ્રેટર તરીકે જોડાયા. બનવાની ખ્વાહિશ રાખીશ.” તેઓ હંમેશાં કહે છે કે “આ ત્યાર પછી વિવિધ પ્રમોશન મેળવી ૧૯૯૫થી ૨૦૦૮ સુધી વિદ્યાર્થીઓની ચાહનાથી જ હું સુખી થયો છું. આ શિક્ષણજગતે પ્રોફેસર તરીકે સેવા આપેલ હતી. મને ઘણું આપ્યું છે. આ સમાજને પરત જેટલું કરી શકાય તેટલું
૩૦ વર્ષની કારકિર્દી દરમ્યાન ડૉ. ગોયલે ૩૬ હું પરત કરવાની કોશિશ કરું છું” “મેં સમાજના નાગરિકોનાં સંતાનોની ચિંતા કરી તો ઈશ્વરે મારાં સંતાનોના વિકાસની ચિંતા
પીએચ.ડી., ૧૫૦ એમ. ફાર્મ અને અસંખ્ય બી. ફાર્મ.ના
વિદ્યાર્થીને માર્ગદર્શન આપ્યાં. સંશોધનથી ૫00 ઉપરાંત કરી તેથી મેં જે કર્યું તેના કરતાં ઈશ્વરે ઘણો વધારે બદલો
સંશોધન પ્રકાશનો (જેમાં ૨૫૦ જેટલાં કુલ રિસર્ચ પેપર્સ, ૩૦ આપ્યો છે.” આ પ્રકારના જીવનદર્શનથી પ્રેરાઈને આજે થલતેજ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org