________________
૧૮૬
સ્વપ્ન શિલ્પીઓ.
ગુજરાત સાહિત્ય પરિષદના ચૂંટાયેલા સભ્ય છે. “કાવ્યગોષ્ઠિ' (સાહિત્યિક સંસ્થા)માં પણ વર્ષોથી સેવાઓ આપી રહ્યા છે. એમને “રાષ્ટ્રીય', રાજ્યનાં અને અન્ય રાજ્યનાં સાહિત્યિક પારિતોષિકો મળેલાં છે. દૂરદર્શન' અને ‘આકાશવાણી' પરથી અવાર-નવાર એમના કાર્યક્રમો પ્રસારિત થાય છે.” આવા યશસ્વી સાહિત્યકારને આપણે આવકારીએ અને સાહિત્ય ક્ષેત્રે તેઓ વધુ ને વધુ સિદ્ધિ પ્રાપ્ત કરે. એવી શુભેચ્છા સાથે વિરમીએ.
–સંપાદક
અને
યશસ્વી શિક્ષણશાસ્ત્રી
અંધ વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીઓ લખવી. એમના અક્ષરો પણ ડો. અમીબહેન રાવળ
મોતીના દાણા જેવા.
એમની સંગીતક્ષેત્રની સફળતાની વાત કરીએ તો એમણે ગુજરાત તો એનાં નારીરત્નોથી
આ ક્ષેત્રે “સંગીત ઉપાજ્ય વિશારદ' (ગાયન)ની ઉપાધિ હાંસલ ગૌરવશાળી છે. વિધવિધ ક્ષેત્રે યશસ્વી
કરી છે. પ્રદાન કરી રહેલી આપણી બહેનોએ તો ગુજરાતને વિશ્વના નકશા ઉપર
શિક્ષણક્ષેત્રે એમની કારકિર્દી યશસ્વી હતી. તેઓ બી.એ. અગત્યનું સ્થાન અપાવ્યું છે. આવાં
જોગ્રોફી-પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયાં હતાં (૧૯૮૬). નારીરત્નોમાં બહેન શ્રી સુનીતા પંડ્યા
એમણે જોગ્રોફી સાથે એમ. એ. કર્યું. ૧૯૮૮માં સાથે (વિલિયમ) એ તો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. ભૂતકાળની વાત સાથે યુવા મહોત્સવમાં પણ એમણે સ્પર્ધાઓમાં વક્નત્વ સ્પર્ધા કરીએ તો પૂજ્ય કસ્તુબાએ વિશ્વને સેવા અને ફરજનો સંદેશ અને ગાયન સ્પર્ધામાં અભુત સફળતા હાંસલ કરી હતી અને આપ્યો છે. આ ઉપરાંત આવી તો આપણી ઘણી બહેનો છે, જેમને અધ્યાપિકા તરીકે ૧૯૯૧થી ગુજરાત રાજ્યની ગાંધીનગર જુદા-જુદા ક્ષેત્રે કાર્યરત રહી ગુજરાતને ઉજ્વળ બનાવ્યું છે. કોલેજમાં એમણે વ્યાખ્યાતા તરીકે એમની કારકિર્દીની શરૂઆત જે કર ઝુલાવે પારણું, એ જગત પર શાસન કરે.” કરી હતી. પછી તેઓ વડોદરા આવ્યાં અને મહારાજા
સયાજીરાવ યુનિવર્સિટીમાં ભૂગોળનાં વ્યાખ્યાતા તરીકે જોડાયાં,
સાથે સાથે ૧૯૮૬થી ૧૯૯૭ દૂરદર્શન કેન્દ્ર અમદાવાદમાં સો શિક્ષક બરાબર એક માતા” એ આપણા આદર્શો છે. ન્યુઝરીડર. પ્રોગ્રામ-એનાઉન્સર અને કોય્યર તરીકે પણ એમણે
આવાં જ એક ગૌરવશાળી શિક્ષણશાસ્ત્રી બહેન છે ડૉ. સેવાઓ આપી અને ૨૦૦૭માં તો પીએચ. ડી.ની ડિગ્રી અમીબહેન ઉપેન્દ્રભાઈ રાવળ. સંસ્કારી, સેવાભાવી અને મેળવીને આપણા આ શિક્ષણશાસ્ત્રી બહેન “ડૉક્ટર’ બન્યાં. શિક્ષણપ્રેમી માતા-પિતાની આ પ્રતિભાશાળી દીકરીએ શિક્ષણ એમનો સંશોધનનો વિષય હતો : “સોશિયોઇકોનોમી કન્ડીશન અને અન્ય પ્રગતિશીલ ક્ષેત્રોએ વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે. એટ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ–ભાવનગર પાસે–ગુજરાત”. | ડૉ. અમીબહેનનો જન્મ તા. ૧-૪-૧૯૬૭ના રોજ થયો તેઓશ્રી જી. જી. એ. ગુજરાત જ્યોગ્રાફી હતો.
એસોસિએશનના કાર્યવાહક મંડળના સભ્ય છે, ઉપરાંત એમણે એમનું પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ
ઇન્ડિયન રિમોટ સેન્સિગના અભ્યાસ-નિષ્ણાત છે. એમણે
નેશનલ સિમ્પોઝિયમમાં રીસર્ચ પેપર પણ વાંચ્યા છે. અમદાવાદની ખૂબ જ જાણીતી શિક્ષણ સંસ્થા સી. એન. વિદ્યા વિહાર, આંબાવાડી, અમદાવાદમાં લીધું હતું.
આવાં આ યશસ્વી નારી-રત્ન શિક્ષણશાસ્ત્રી બહેનને શાળાશિક્ષણ દરમિયાન ઈતર પ્રવૃત્તિઓ જેવી કે સંગીત અંતરના ઊમળકાથી આવકારીએ અને બિરદાવીએ. ચિત્ર, નૃત્ય, રાસ-ગરબા, વસ્તૃત્વ, સ્કાઉટ ગાઈડ, પ્રવાસ- પ્રભુ તેમને દીર્ધાયુ, સુખમય, સ્વાથ્ય અને શિક્ષણક્ષેત્રે પર્યટનમાં રસપૂર્વક ભાગ લેતાં રહેલાં.
ખૂબ જ પ્રગતિ કરવા માટેની શક્તિ બક્ષે એવી પ્રભુ પ્રાર્થના એમનું શિક્ષણક્ષેત્રે વિશેષ પ્રદાન તો બોર્ડની પરીક્ષાઓમાં
જ સાથે વિરમીએ.
સા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org