________________
૪૪૪
સ્વપ્ન શિલ્પીઓ જીવન છે. એમના પિતાશ્રી દેવજીભાઈ મૂળ રાજકોટના. અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ભણવા આવ્યો હતો. વ્યવસાયે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર. ધંધાના કામકાજ માટે કલોલ ગ્રામ્ય સંસ્કૃતિ અંગેનાં મારાં રસ અને રુચિ જાણી પૂ. રહેવાનું થયું. સને ૧૯૨૬માં પ્રાણલાલભાઈ ઉર્ફે પી. શાસ્ત્રીજીએ મને લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકલાના ખરસાણીનો જન્મ. પ્રાથમિક શાળાનો અભ્યાસ કરીને માધ્યમિક કાંટાળા માર્ગે સૌ પ્રથમવાર પા પા પગલી ભરાવી. એ પછી શાળામાં ભણવા ગયા. મહાત્મા ગાંધીજીએ આઝાદીની લડતનો મારી સંશોધનયાત્રા આરંભાઈ. આજે ગુજરાત લોકકલા આરંભ કર્યો અનેક યુવાનો અભ્યાસને અલવિદા કરીને ફાઉન્ડેશન દ્વારા લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકલાઓ આઝાદીની લડતમાં જોડાઈ ગયા. ભૂગર્ભ પ્રવૃત્તિ શરૂ કરી. અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્ય થઈ રહ્યું છે. તેના પ્રેરક પોલીસના હાથનો મેથીપાક પણ ખાધો ને જેલ પણ જોઈ. અને સંસ્થાના પ્રમુખ પણ શાસ્ત્રીજી જ હતા. આઝાદી તો આવી ગઈ હવે શું? ભણવાનું તો છોડી દીધું હતું.
સને ૧૯૫૮ના વર્ષથી આરંભાયેલા અમારા ગુરુશિષ્યના કંઈક કામધંધો તો કરવો જ પડે ને! એમણે પેઇન્ટર તરીકે
સંબંધો ઠેઠ સુધી એવા ને એવા લીલાછમ્મ રહ્યા છે. ૪૬ વર્ષના સાઇનબોર્ડ બનાવવાનો આરંભ કર્યો. ફિલ્મોનાં સાઇનબોર્ડ
સંબંધો પર નજર કરું છું ત્યાં તો એઓશ્રી સાથેનાં સંખ્યાબંધ બનાવતાં બનાવતાં ફિલ્મ કલાકાર બનવાનાં સ્વપ્નાં જોવા
સંસ્મરણો વયુંના ઘેરાની જેમ સ્મૃતિપટ પર છવાઈ જાય છે. લાગ્યા પણ સ્વપ્ન જોયે કલાકાર થોડા જ થવાય છે. એને માટે
ચોરવાડ પાસે આવેલું લીલી નાઘેર જેવું માંગરોળ ગામ જીવનભર તપ કરવું પડે. સંઘર્ષ કરવો પડે, પણ સ્વપ્નને સાકાર
એમનું માદરે વતન. માધવપુર (ઘેડ) એમનું પૂજનીય તીર્થ. પ્રતિ કરવા જીવનભર મથનાર માનવીને નસીબ યારી આપે તો
વર્ષ ચૈતર માસમાં માધવરાયજીનો મેળો ભરાય અને કીર્તિના સર્વોચ્ચ શિખર સુધી અવશ્ય પહોંચે છે. ખરસાણી
માધવરાયજી નગરયાત્રાએ નીકળે એ પ્રસંગે શાસ્ત્રીજી અચૂક ભાઈના જીવનમાં પણ એમ જ બન્યું.
ત્યાં હાજર હોય જ હોય. વર્ષોનો આ વણલખ્યો નિયમ. સને ૧૯૪૬માં “રક્ષાબંધન' નાટકથી એમણે રંગભૂમિ
ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના ગરવા શિખરરૂપ પર પોતાની કારકિર્દીના શ્રીગણેશ માંડ્યા. પછીથી નાટકો અને
ગણાતા શાસ્ત્રીજીની સાદગી પણ નોંધનીય. અંગ પર ફિલ્મોમાં કામ કરવામાં પાછું વાળીને કદી જોયું નથી. એમના
વૈષ્ણવજનની આંગડી, ધોતી માથે ટોપી ને હાથમાં સોટી. કદ સંઘર્ષકાળના અમે સાક્ષી રહ્યા છીએ. આજે તેઓ કલાજગતમાં ગૌરવપૂર્ણ માનપાન ને સ્થાન મેળવી શક્યા છે, તેની પાછળ
વામન પણ સાહિત્ય ક્ષેત્રે પ્રતિભા વિરાટ, છતાં ધરતીથી વેત
ઊંચા ચાલવાને બદલે ધરતી પર જ સદાય ચાલ્યા છે. જેવો તેમનો ધબકતો પુરુષાર્થ પડ્યો છે. એમાં એમની સાદગી, વિનમ્રતા આ બધા ગુણ ભળ્યા છે. ૭૫ થી વધુ નાટકો અને
સાદગીભર્યો પહેરવેશ એવું જ સાદગીભર્યું એમનું ભોજન. ૬૦ જેટલી ફિલ્મોમાં અભિનય આપ્યો છે.
સાહિત્ય-સંસ્થાઓ અને સાહિત્યકારો તરફથી એમની જાયે
અજાણ્યે અવહેલના પણ થઈ હશે, છતાંયે કોઈના માટે કડવાશ ઈશ્વરની એમના પર અપાર કૃપા છે. આજે ૮૨ વર્ષની
નહીં. કોઈના માટે ફરિયાદ નહીં. વિનમ્રતા ધારણ કરીને સદાય જૈફ વયે પણ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજર રહી એને મનભરીને
કાર્યરત રહ્યા છે. સાહિત્યની સાથે ઈશ્વરને-શ્રીનાથજીને માણે છે. એક કલાકાર તરીકે અને ઉમદા સંસ્કારી માનવ તરીકે
જીવનભર અંતરની આરતથી આરાધ્યા છે. તેઓશ્રી યશસ્વી આનંદપૂર્વક જીવન માણી રહ્યા છે.
અને ઉજ્વળ કારકિર્દીનાં ૯૯ વર્ષ પૂરાં કરીને ૨૮ જુલાઈના સાહિત્ય સંસ્કાર અને સંસ્કૃતિના તીર્થરૂપ રોજ તંદુરસ્ત તબિયતે ૧00માં વિક્રમી વર્ષમાં મંગલ પ્રવેશ કરે
છે એ શ્રીનાથજી-શ્રીકૃષ્ણ તરફની ભક્તિ અને જીવનભરની બ્રહાર્ષિ પૂ. કે. કા. શાસ્ત્રીજી
કાર્યનિષ્ઠાને આભારી છે એમ કહી શકાય. શાસ્ત્રીજીની | મારી ૧૮ વર્ષની ઉંમરે સાહિત્ય, સંસ્કાર અને
આત્મશ્રદ્ધા પણ એટલી જ અડગ. અમે પૂછીએ : “શાસ્ત્રીજી! સંસ્કૃતિના તીર્થરૂપ બ્રહ્મર્ષિ કે. કા. શાસ્ત્રીજીનાં સૌ પ્રથમવાર તમે ૯૯ વર્ષે આટલા તંદુરસ્ત રહીને દોડતા રહો છો એનું દર્શન કર્યા. મને એક વિનમ્રતાની મૂર્તિ સમા ગુરુ મળ્યા ને મેં
રહસ્ય તો કહો.” ધન્યતાની લાગણી અનુભવી. એ દિવસોમાં ધંધુકા તાલુકાના
તેઓ હસતા હસતા કહેય ખરા : “ચિંતા બધી ઈશ્વરને આકરૂ ગામના ખેડૂત પરિવારમાંથી હું સૌ પહેલો પહેલો
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org