SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથમણિના ઉપરના આવરણ ચિત્રના આગળ પાછળના બંને પાનાના સૌજન્યદાતા શ્રી મનહરલાલ એસ. પારેખ બેંગલોર (કર્ણાટક) લક્ષ્મીની ત્રણ ગતિ છે. આ ત્રણમાં પ્રથમ સ્થાને દાનધર્મ, લક્ષ્મી પ્રાપ્ત કરવી, મળ્યા પછી રક્ષા કરવી, રક્ષા કરેલ ધનમાં વૃદ્ધિ કરવી અને વધારેલા ધનનું દાન કરવું. આ સિદ્ધાંતને જીવનમાં આત્માસાત કરી આ પારેખ પરિવારે ગુજરાતની ગરિમાને ભારે ઉજાગર કરી છે. સમાજસેવા, જીવદયા, કેળવણી સહાય, સાધુ સાધ્વીઓની વૈયાવચ્ચ અને ધર્મારાધનાઓમાં શ્રી મનહરભાઈ પારેખનું નામ બેંગલોર અને કર્ણાકટની અનેક સંસ્થાઓમાં પ્રથમ હરોળમાં નજરે પડેછે. તેમના સાલસ સ્વભાવ અને સાદગીએ અમને વારંવાર પ્રભાવિત કર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ... DIET - સંપાદક
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy