SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ. ૩૨૩ નિબંધહરીફાઈ, કાવ્ય-સ્પર્ધાઓ, શિક્ષણસંઘની પત્રિકાનું સુપ્રિમ કોર્ટ સુધી ૧૯૫૪થી ૧૯૫૮ સુધી કર્યું તથા એડિટિંગ, નવકાર અને અન્ય સ્તવનોની કલાકેન્દ્ર દ્વારા રેકોર્ડ “અંતરિક્ષની તીર્થ'ના સંદર્ભમાં નાગપુર અને દિલ્હીની ઉતરાવી આધુનિક યુગમાં અતિ ઉપયોગી કેસેટ ઉતરાવવા હાઇકોર્ટ, સુપ્રિમ કોર્ટ સુધી લડત આપેલી છે. પ્રેરણાત્મક બન્યા. શિબિરોનું આબાદ રીતે ઓર્ગેનાઇઝિંગ કર્યું. કેશુભાઈના જીવનની સફળતામાં તેમના પરિવારનો ભારતભરમાં શિબિરોના સ્થાપક હતા, પ્રથમ શિબિર આબુ ખૂબ ખૂબ સહકાર રહેલો છે. તેમનાં ધર્મપત્ની સુશીલાબહેન દેલવાડામાં ૧૯૬૨-૬૩માં કરી જેમાંથી કુમારપાળ વિ. શાહ એક સહનશીલ ધર્મ-આરાધનાને વરેલ અને સરળ સ્વભાવી જેવા તેજસ્વી-ચારિત્ર્યશીલ કાર્યકરો તૈયાર થયા તથા પૂ. પતિપરાયણ વંદનીય વ્યક્તિ છે. તેમના પરિવારમાં પુત્ર સાધ્વીજી નિર્મળાશ્રીજીની નિશ્રામાં કન્યાશિબિર શરૂ કરાવી, રાજેન્દ્રકુમાર અને પુત્રી છાયાબહેન પછી પૌત્ર-પૌત્રીઓનો જેમાંથી અનેક કન્યારત્નો આદર્શ શ્રાવિકા બની શક્યા છે. વિશાળ સંસ્કારી સભ્યોનો સમાવેશ ગણાવી શકાય. તેથી કેશુભાઈ શિબિરવાળા કહેવાયા. તેમનું આધ્યાત્મિક વાલકેશ્વરમાં તેમના ફ્લેટમાં ઘર-દેરાસરની હાજરીને લીધે ઉત્થાન તેમનાં ધર્મપત્ની તપસ્વી સુશીલાબહેનને આભારી છે. આજની પેઢી સુધીનો સમસ્ત પરિવાર આરાધનામય સંસ્કારમાં પરિવાર સાથે ભારતના લગભગ બધાં જ તીર્થોની યાત્રાએ ઊછરેલો છે. જઈ આવ્યા. તેમના પુત્ર રાજેન્દ્રભાઈના ઉત્સાહથી પાલિતાણા શ્રી કેશુભાઈએ ઉપરનું કોઈપણ કામ ન કર્યું હોત કે સમવસરણ મંદિરમાં અને શંખેશ્વર ૧૦૮ તીર્થમાં, કોઈપણ સિદ્ધિ જીવનમાં પ્રાપ્ત ન કરી હોત તો પણ એમને અમદાવાદ, પાલડી–ઓપેરો સોસાયટીમાં ઉપાશ્રય તથા તીર્થકર નામકર્મ બંધાવે એવું જબરજસ્ત સાહસભર્યું કામ જે આયંબિલ ખાતામાં સંપત્તિનો સદ્ઉપયોગ પોતાના પરિવાર કર્યું છે તે માટે અમદાવાદનો જૈન સંઘ તેમને હંમેશાં યાદ દ્વારા ઉદારતાથી કરી સારો એવો લાભ લીધો હતો. રાખશે. અમદાવાદનાં કોમી તોફાનો અને કરફયુના દિવસોમાં તેમની નવકાર મંત્ર તથા ચત્તારી મંગલની સમૂહ મુસ્લિમ વિસ્તારોમાં આવેલા જમાલપુરના જૈન દેરાસરોની પ્રાર્થના મુંબઈમાં બહુ ખ્યાતિ પામવાથી તેઓ કેશુભાઈ પ્રતિમાઓને ત્યાંથી મિત્રોની સહાય લઈને ખસેડીને નદીપારના નવકારવાળા પણ કહેવાયા. વાચન, સંગીતકલા વગેરે શોખથી સુરક્ષિત વિસ્તારમાં લાવી જિનમંદિર-જિન પ્રતિમાઓની સુરક્ષા તેઓનું મન હંમેશાં સોળે કળાએ ખીલેલું જ જોવા મળ્યું છે. એકલે હાથે મિલિટરીની મદદથી જે કરી છે તે માટે એમની શ્રેયાંસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ ધર્મરક્ષા માટેની હિંમત પ્રશંસનીય છે, અનુમોદનીય છે. આજ ચલાવવામાં તેમણે હમણાં જ જૈનધર્મ ઉપર મુંબઈ સેટેલાઇટ વિસ્તારમાં ‘પ્રેરણાતીર્થ'માં બધા ભગવાન યુનિવર્સિટીમાં પીએચ.ડી કર્યું અને અમદાવાદમાં જાહેર પ્રતિષ્ઠાપૂર્વક બિરાજમાન છે અને આજે પૂ.આ. શ્રી સમ્માન પામ્યા રાજ્યસૂરીશ્વરજી મ.સાહેબની નિશ્રામાં નૂતન ૨૪ જિનેશ્વરોના પૂ.આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી તથા પૂ. આ. શ્રી જિનાલયનું નિર્માણ થયું. શ્રી કેશુભાઈ જૈનસમાજનું ગૌરવ ભુવનભાનુસૂરિજી મ.સા.ના તેમના દરેક કામમાં પ્રેરણા અને હતા. તેમના પુત્ર શ્રી રાજેન્દ્રભાઈએ વારસો જાળવી રાખ્યો છે. આશીર્વાદ મળતાં રહ્યાં. શ્રી કેશુભાઈ શિબિરવાલા | ગુપ્તદાતા હિમાયતી નવકારવાળા નામથી જૈન શાસનમાં તેઓ ખૂબ જ ખ્યાતિ શ્રી ખીમચંદ પામ્યા હતા. તેમના પરિવારનાં સભ્યોએ ઉપધાન પણ કરેલાં. તેમનાં પુત્રવધૂ પ્રવીણાબહેન ધાર્મિક શિબિરોનું સંચાલન કરે છગનલાલ શાહ છે. વ્રત-નિયમમાં આખું કુટુંબ ખૂબ જ ચોક્સાઈપૂર્વક અમલ શ્રી ખીમચંદભાઈ વૃક્ષ જેવું કરે છે. પરોપકારી જીવન જીવી ગયા. ભલે કુટુંબમાં પુત્ર-પ્રપૌત્ર વગેરે ચોથી પેઢી એક સાથે સદેહે વિદ્યમાન નથી પરંતુ દુઃખીની રહેતા હતા. એમના વકીલાતના અભ્યાસ અને અનુભવનો સેવા, વ્યાપારની પ્રામાણિક્તા, સત્યલાભ અનેક સંસ્થાઓને માર્ગદર્શનરૂપે મળેલો છે. ખાસ કરીને સદાચાર અને શ્રદ્ધાના ત્રિવેણી પબ્લિક ટ્રસ્ટ એક્ટ અંગેની અપીલનું કામ તેમણે દિલ્હી સંગમ, સુપાત્રદાન, અનુકંપાદાન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy