________________
સ્વપ્ન શિલ્પીઓ.
૬૮૯
યોગ્ય દાન આપેલ છે. “૧૦૮ હસ્તક જૈન પ્રકાશન બૃહદ્ જૈન થયેલો. પિતાશ્રી ફૂલચંદ ખુશાલચંદ મહુવાના અગ્રગણ્ય ઇતિહાસ’ આશરે ૧ અગિયાર ભાગમાં વિવિધ સંપાદક હસ્તક પ્રતિષ્ઠિત-પ્રભાવશાળી વ્યક્તિ હતા, જેઓ પંદર વર્ષની વયે આશરે ૬૦૦૦ પેજનું પ્રકાશન અદ્વિતીય કરેલ છે. તેમ જ આજથી લગભગ સવાસો-૧૨૫ વર્ષ પૂર્વે-મુંબઈ આવનારા ‘૧૦૮ તીર્થ દર્શનાવલી’, ‘ગ્લોરી ઓફ જૈનીઝમ” તથા “અંગૂઠે ઘોઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિની ગણીગાંઠી વ્યક્તિઓ પૈકી અમૃત વસે' જેવી ખૂબ જ ઉપયોગી પ્રકાશન પણ તેમનાં હસ્તક એક હતા. તેઓ અત્યંત સેવાભાવી અને પરગજુ હતા, એટલે થયેલ છે.
તત્કાળે મુંબઈ આવતા જ્ઞાતિના યુવાનોને નોકરી યા વ્યવસાય તેઓ આ ઉપરાંત અનેકવિધ સંસ્થાઓમાં જેવી કે શોધી આપી લાઇને ચડાવ્યા હતા. આમ તેઓ માત્ર મહુવા મહાવીર જૈન વિદ્યાલય, વાસુપૂજ્ય દેરાસર જૈન સંઘ, પ્રાકત પૂરતા જ આગેવાન ન રહેતા, મુંબઈની સમસ્ત ઘોઘારી જૈન ટેક્સ સોસાયટી, જૈના (Jaina) તેમ જ બિલ્ડર્સ એન્જિનિયર્સની
જ્ઞાતિના સમ્માનનીય રાહબર–આગેવાન બન્યા હતા. તેઓ સંસ્થામાં જવાબદારી નિભાવી રહેલ છે.
અત્યંત નીડર, સ્પષ્ટવક્તા અને દીર્ધદ્રષ્ટા હતા.
પ્રવીણચંદ્રભાઈનાં માતુશ્રી સ્વ. વિજ્યાબહેને પણ પતિનો તેઓ અનેક સામાજિક સંસ્થાઓ મહાવીર હાર્ટ
સેવાપરાયણ વારસો અખંડ જાળવી રાખ્યો હતો. અંતકાળ સુધી ફાઉન્ડેશન, જૈન સોશ્યલ ગ્રુપ, પ્રાકૃત વિકાસ (Ph.D.) માટેની
તેઓ શ્રી માટુંગા જૈન મહિલા મંડળના પ્રમુખ હતાં. સંસ્થામાં સક્રિય છે.
તેમના ભાઈઓ પૈકીના નાનાભાઈ શ્રી ધીરજલાલ તેઓના અંગત જીવનમાં તેઓ મારફત અનેક જેન કાર્યો
અહીંના ખૂબ જ પ્રતિષ્ઠિત એવા જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશનના થયેલ છે.સાધર્મિક જૈનોને ૧૨૦૦ મકાન યોજના, માવજતના
એકિઝક્યુટિવ ટ્રસ્ટી તરીકે સ્વરોજગાર યોજના માટે તેમ જ સામાન, એજ્યુકેશન વગેરે દવા તથા ઓપરેશન વગેરેમાં
ઉચ્ચશિક્ષણને પ્રોત્સાહન માટે લોન જેવી યોજનાનું સ્વતંત્રપણે સહાયક છે. અનેક જૈન પ્રવૃત્તિ જેવી કે ૭૫0 વ્યક્તિઓના
સંચાલન કરી, સાધર્મિકોના ઉત્થાન માટે અનુપમ યોગદાન જેસલમેર જૈન સંઘનાં સંઘપતિ રહી ચૂકેલ છે. ૫.પૂ. વિક્રમસૂરી
આપી રહ્યા છે. તેઓએ ગતવર્ષે લગભગ ૪૫ થી ૫૦ લાખ મહારાજશ્રી હસ્તકમાં ૨૪000 સમૂહ સામાયિક તથા પ.પૂ.
રૂપિયા તેમ જ ચાલુ વર્ષે આજ સુધીમાં રૂા. ૭૦ લાખ જેવી ભુવનભાનુ પ્રતિષ્ઠા પ્રસંગે ૧,૦૮,૦૦૦ સમૂહ સામાયિક
માતબર રકમ આપી ચૂક્યા છે. આ પ્રવૃત્તિ ઉપરાંત તેઓ, ભક્તિ સાધર્મિક સાથે આયોજિત કરેલ છે. આ. ૫.પૂ. ગુરુ
આત્મજ્ઞાની, પરમકૃત, અપૂર્વસાધક, વેધક વૈરાગ્યવાણીના મહારાજ ચંદ્રોદયસૂરિજીની સ્મૃતિમાં બનેલ.
સ્વામી–એવા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રાકેશભાઈ ઝવેરી છેલ્લે રત્નવાટિકા લોગસ્સ ચંદ્રોદય તીર્થધામનું ૨૪ સ્થાપિત-“શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મ સત્સંગ સાધના કેન્દ્ર – જિનાલય નવગ્રહ મંદિર તથા પાંચ પ્રસ્થાપનનું સર્વ પ્રથમ મંદિર મુંબઈના ટ્રસ્ટી તરીકે પણ તેની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય આશરે ૧૩૦૦૦ ચો.ફૂટ ૫.પૂ. ગુરુદેવની સ્મૃતિમાં સ્વદ્રવ્યથી યોગદાન આપી રદા છે. નિર્માણ કરેલ છે. હજી આ તીર્થમાં અનેકવિધ પ્રવૃત્તિઓ
શ્રી પ્રવીણભાઈની કારકિર્દી બહુ નાની વયે પ્રારંભાઈ કીર્તિસ્તંભ વગેરે નિર્માણ આધીન છે.
હતી. ૨૭ વર્ષની વયે ૧૯૪૮માં તેમણે પોતાનો વ્યવસાય - આ રીતે અનિલભાઈ ગાંધીનું યોગદાન ધર્મ વિષયક મેસર્સ શાહ પટેલ એન્ડ કું.ના નામે સ્થાપના કરી, ઉત્તરોત્તર આરોગ્યલક્ષી, સમાજલક્ષી, જ્ઞાનપ્રચાર, પ્રકાશન વગેરે બહુમુખી પ્રગતિ સાધી અને વ્યવસાયમાં એક અગ્રગણ્ય વેપારી તરીકેની આયામી પ્રવૃત્તિ કરી રહેલ છે.
નામના તેમ જ આદર મેળવ્યાં. કોઈના માટે કંઈ પણ કરી સમાજસેવામાં યશસ્વી પ્રદાન
છૂટવાની ભાવના ધરાવતા શ્રી પ્રવીણભાઈનાં ધર્મપત્ની શ્રીમતી
વેણીલક્ષ્મીબહેને પણ લાગણી, પ્રેમ-વાત્સલ્ય અને શ્રી પ્રવીણચંદ્ર ફૂલચંદ શાહ
સમર્પણભાવથી કુટુંબ તેમ જ સમાજમાં સુવાસ ફેલાવી આગવું સૌરાષ્ટ્રના કાશમીર ગણાતા મધુમતિ–મહુવા નગરીના સ્થાન મેળવ્યું છે. દામ્પત્યજીવનની ફળશ્રુતિ રૂપે તેમને ત્રણ મૂળ વતની પ્રવીણચંદ્રનો જન્મ સં. ૧૯૭૭ના અષાઢ સુદ ૮ને સુપુત્રો અને એક પુત્રીની પ્રાપ્તિ થઈ. છે. મંગળવાર તા. ૧૨-૭-૧૯૨૧ના રોજ મોસાળ તળાજામાં
ઉચ્ચ શિક્ષણના પ્રખર હિમાયતી એવા શ્રી પ્રવીણભાઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org