SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૮ સ્વપ્ન શિલ્પીઓ પ્રવેશ મેળવી વિદ્યાર્થી નેતા ‘હાલાર કોલેજિયન હાલારી વિશા ઓશવાળ એસોસિએશનના મંત્રી–પ્રમુખ તરીકે છ વર્ષ ફરજ બજાવી સમાજ-મુલુંડના સ્થાપનાથી ૩ દરેક કોલેજ તથા વિદ્યાર્થીઓના અગણિત પ્રશ્નોને ન્યાય વરસ સુધી માનદ્મંત્રી તથા ૧૦ અપાવ્યો. બી.એ. પાસ ન થયાથી કોલેજ તથા પ્રમુખ વિદ્યાર્થી વરસ પ્રમુખ તરીકે સેવા આપેલ નેતા) પદ છોડવાં પડ્યાં. અને હાલમાં મેનેજિંગ ટ્રસ્ટી છે. “સૂરમંદિર” જેવી સંગીત સંસ્થા ઊભી કરી સંગીત - ઓશવાળ ચેરિટેબલ વગાડનારા તથા ગાનારાઓ તૈયાર કર્યા, મહિનામાં ત્રણ ચાર ફાઉન્ડેશનના ૧૯૯૮થી ફાઉન્ડર સ્ટેજ જાહેર કાર્યક્રમ અવશ્ય થતા. “ધૂમકેતુ' નામક નાટ્ય ટ્રસ્ટી-જે ટ્રસ્ટ વાપીની બાજુમાં સંસ્થા સ્થાપી ગુજરાત રાજ્યના યુથ ફેસ્ટિવલમાં દરેક નાટક ટુકવાડામાં હાલારી સમાજના પ્રથમ અથવા બીજા નંબરે જ હોય!! પ્રથમ સેનિટેરિયમનું સંચાલન કરે છે. | નાના અનેક મનોરંજન કાર્યક્રમ કર્યા પછી “એ' ગ્રેઇટ સો છેલ્લાં ૧૦-૧૨ વરસથી પ્રગતિ ફાઉન્ડેશન-મુલુંડના ટ્રસ્ટી ઉપર (મહંમદ રફી, મૂકેશ, ગીતા દત્ત, કિશોરકુમાર, મન્ના ડે, શ્રી કપૂરચંદભાઈનાં ધર્મપત્ની હેમલતાબહેન, જે મુલુંડ મહેન્દ્રકપૂર, શકીલાબાનુ, પન્નાલાલ ઘોષ, વાન શિપ્લે જેવા હાલારી વિશા ઓશવાળ મહિલા મંડળના સ્થાપક પ્રમુખ તરીકે અનેક નામી કલાકારો) કાર્યક્રમો તથા નાટકો જામનગરની પ્રજાને સેવા આપેલ અને હાલ ૫ વરસ થયાં હાલારી વિશા ઓશવાળ ખૂબ જ સસ્તા દરે મનોરંજન કાર્યક્રમ પ્રસ્તુત કર્યા. તેથી જિલ્લાની સમાજના મુલુંડનાં કમિટી મેમ્બર્સ છે. આ ગ્રંથ શ્રેણીના પાયામાં તમામ કોલેજો “એ' ગ્રેડની શાળાઓ, જામનગર નગરપાલિકા, શ્રી કે. આર. શાહનું ઘણું મોટું પ્રદાન છે. પ્રથમ ગ્રંથ દૈનિકો, ગુજરાત વિદ્યુત બોર્ડ, લાયન્સ, જાયન્ટસ, રોટરી જેવી ગોહિલવાડની અસ્મિતા' ગ્રંથમાં તેમનાથી શ્રીગણેશ કરેલા. અનેક સંસ્થાઓએ મળી જાહેર સમ્માન કરી. “મનોરંજનના શ્રી અનિલભાઈ ગાંધી, અમદાવાદ મહારથી'નું બિરુદ અર્પણ કર્યું. નવાનગર રાજ્યમાં શુભ અશુભની સમિતિના આગેવાન મહેન્દ્રભાઈ જ હોય. મૂળ લીંબડી નિવાસી, ચલચિત્રો ઘણાં પ્રદર્શિત કર્યા, બનાવ્યાં, બદિયાણી હાલ અમદાવાદમાં સ્થિર થયેલ એન્ટરપ્રાઇઝના સહકારથી શહેરનું અંબર સિનેમા (શાહી ના સહકારથી શહેરનું અંબર સિનેમા (શી શ્રી શ્રી અનિલભાઈ શાંતિલાલ સિનેમા) દોઢથી બે વર્ષ પ્રિમિયર હાઉસ તરીકે ચલાવ્યું, અન્ય ગાંધીનો અભ્યાસ સિવિલ સિનેમા ઘરોમાં પણ તેમનાં ચિત્રો અવારનવાર રજૂ થતાં કંઈક એન્જિનિયરીંગનો છે. B.E. ગુજરાતી-હિન્દી ચિત્રોનું દિગ્દર્શન કરેલ, કોઈ પાસેથી પૈસા Civil થઈ પોતાના વ્યવસાયમાં લીધેલ ન હતા, “ધરતીનો ધબકાર'ના દિગ્દર્શક (કેપ્ટન) તરીકે બિલ્ડીંગ લાઇનમાં અનેક વગર પૈસે જવાબદારી સંભાળેલ હતી! સમયકાળ બદલાયો સીમાચિહ્નો મેળવેલ. ઝાલાવાડી હોવા છતાં શ્રી મહેન્દ્રભાઈ શેઠની રખરખાવટ, તેમનું વિશાશ્રીમાળી જૈન મૂર્તિપૂજક સંસ્કારધન અકબંધ રહ્યું છે. પ્રતાપી પિતાનો વારસો જાળવી સંઘમાં વર્ષો સુધીનાં પ્રમુખપદ રાખવા નાના મોટા ફંડફાળામાં તેમની દાનગંગા વહેતી જ રહે સંભાળેલ છે અને ઝાલાવાડી જૈન સમાજમાં અનેક સમાજ છે. સારાં કાર્યોમાં સામે ચાલીને સહભાગી થવાની તેમની ઉપયોગી સેવાઓ આપેલ છે અને સમાજની અનેક પ્રવૃત્તિમાં ઉદારતા અને કાર્યકુશળતા વિરલ છે.. મુખ્ય દાતાશ્રી તથા સંચાલક છે. કપૂરચંદ રાયશી શાહ પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજનાં પરિચયમાં આવતાં તેમની સંસ્થા શ્રી ૧૦૮ “જૈન જન્મ તા. ૨૬-૨-૪૦ ગામ : ડબાસંગ-જામનગર તીર્થ દર્શન ભવન ટ્રસ્ટના વર્ષોથી મેનેજિંગ ટ્રસ્ટી પદ સંભાળેલ અભ્યાસ : S.S.C. છે અને ૧૦૮ તીર્થ હસ્તકની અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે વ્યવસાય : પ્લાસ્ટિક ઇન્ડ.માં ૩૫ વરસથી દેરાસરોનું સંચાલન, જીર્ણોદ્ધાર, નવું નિર્માણ જેવી પ્રવૃત્તિમાં Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy