________________
૩eo
સ્વપ્ન શિલ્પીઓ કારમો આઘાતથી એમણે જીવનનાં અંત સુધી કુટુંબીઓનાં ખબરઅંતર પૂછે તેમ જ ગાંધી ભક્તોના
પરિવારનાં સુખદુઃખમાં ભાગ લે. જરૂર પડે તો આર્થિક સહાય
કરે. રાજકોટ રાષ્ટ્રીય શાળામાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના શ્રી દેવીબહેન પટ્ટણી
મહેમાનગૃહમાં અથવા શ્રી નારણદાસ કાકા કે શ્રી જયાબહેન દૂબળા-પાતળાં, બેઠી દડીનાં પરંતુ વાને ગોરાં, નમણાં શાહના નિવાસસ્થાને ઊતરે.. પરંતુ અસાધારણ વ્યક્તિત્વ ધરાવતાં વિશાળ પરિવાર જેમને
પગભર થવા માટે એમણે કુંડલામાં વાડી રાખી. માતાતુલ્ય ગણે, “દેવીબા'નું સંબોધન સૌ કોઈ કરે એ હતાં
જમરૂખ-દાડમની ખેતી કરી, પરંતુ એમના અતિ ઉદાર, શ્રીમતી દેવીબહેન પટ્ટણી. સૌરાષ્ટ્રના કંડલામાં જન્મેલાં પરંતુ
માયાળુ સ્વભાવને કારણે ખેતી ખોટમાં રહેલી. જૂનાગઢના ઝંડુ ભટ્ટજીના કુટુંબમાં પરણીને નાની વયે વિધવા થયાં ત્યારથી
કબીરપંથ આશ્રમના મહંત શ્રી વિજયદાસ મહારાજ પણ તેઓ ગાંધીરંગે રંગાયાં. ૧૯૩૦–૧૯૪૨ની દેશને આઝાદ
દેવીબહેનને માતાતુલ્ય માનતા તેમ જ માર્ગદર્શક ગણતા. શ્રી કરવાની લડતોમાં તેમણે અગ્રીમ ભાગ લીધો. ધોલેરા મીઠા
દેવીબહેન પટ્ટણી ૧૦૩ વર્ષ જીવ્યાં, પરંતુ ચુસ્ત ગાંધીવાદી સત્યાગ્રહમાં તેમણે સત્યાગ્રહીઓની ટુકડીનું નેતૃત્વ સંભાળ્યું
હોઈ, રાષ્ટ્રભક્ત તરીકે જીવ્યાં. એમના જીવનની છેલ્લી અને બ્રિટિશ રાજના પોલીસોની ધડાધડ વીંઝાતી લાઠીઓથી
અવસ્થામાં એક કરુણ ઘટના ઘટી, જેને પરિણામે એમને એમનું માથું લોહીલુહાણ થયું. આમ છતાં તેમણે મીઠું ભરેલી
અસહ્ય વેદના, આઘાત લાગ્યો અને ત્યારથી તેમણે જીવનનાં થેલી છોડી નહીં. પૂ. ગાંધીએ એમને સિંહણનું બિરુદ આપેલું.
છેલ્લાં ૨૦-૨૫ વર્ષથી અન્ન ખાવાનું છોડી દીધું અને માત્ર વિધવા થયા પછી તેઓ કાયમી કુંડલામાં જ દહીં શાક, દૂધ, ફળ-રસ પર જ છેલ્લા શ્વાસ સુધી રહ્યાં. ભત્રીજાઓની સાથે રહ્યાં. અમરેલીના ખ્યાતનામ ડૉ. કરૂણ બનાવ બન્યો એમના એક અપરિણીત સાથીએ એમની હરિપ્રસાદનાં તેઓ સાળી અને સૌરાષ્ટ્ર રાજ્યની રૂબરૂ એક કન્યાને પરણવાનું વચન આપ્યું, પછી એ અપરણિત વિધાનસભામાં બે વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયેલાં શ્રી ભાઈ કન્યા સાથે હર્યાફર્યા અને લગ્નગ્રંથિમાં જોડાવાની સુમિત્રાબહેન ભટ્ટનાં તેઓ મોટાંબહેન. નાગર કુળમાં જન્મેલાં. તૈયારીઓ કરી, પરંતુ પાછળથી એ ભાઈ સમાજના મોટા સૌરાષ્ટ્રના પ્રથમ હરોળના રાજકીય તેમ જ રચનાત્મક ક્ષેત્રે આગેવાન હતા છતાં નિયત કન્યા સાથે લગ્નગ્રંથિથી જોડાવામાં પ્રથમ હરોળના ગણાતાં શ્રી વજુભાઈ શાહ, શ્રી રતુભાઈ ફસકી ગયા. વચનભંગ કર્યો એથી એમનાં માતાતુલ્ય ગણાતાં અદાણી, શ્રી જયાબહેન શાહ, શ્રી મનુભાઈ પંચોળી, શ્રી શ્રી દેવીબહેનને કાળજાતૂટ આઘાત લાગ્યો. ત્યારથી એમણે પુરુષોત્તમભાઈ ગાંધી, શ્રી રામનારાયણ પાઠક, શ્રી લલ્લુભાઈ અન ખાવાનું છોડી દીધું. આ ખબર જૂનાગઢમાં રહેલાં પૂ. શેઠ, શ્રી અમૂલખભાઈ ખીમાણી વગેરે અગ્રણીઓ શ્રી શ્રી પુષ્પાબહેન મહેતાને મળ્યા એટલે તેઓ જ્યારે રાજકોટ દેવીબહેનને “બા” અથવા “દીદી’ તરીકે સંબોધતાં, માનતાં. આવ્યાં ત્યારે શ્રી દેવીબહેન રાજકોટ આવેલાં ત્યારે એમને એવાં શ્રી દેવીબહેન પીઢ અને પ્રેમાળ, વાત્સલ્યપ્રેમી હતાં, મળ્યાં. અમે એના સાક્ષી હતા. શ્રી પુષ્પાબહેને ખૂબ સમજાવ્યાં સૌનાં માતાતુલ્ય.
અને આઘાતમાંથી મુક્ત થવા કહ્યું. આમ છતાં તે પછી પણ ' જીવ્યાં ત્યાં સુધી સફેદ ખાદીનાં જ વસ્ત્રો ધારણ કરેલ. શ્રી દેવીબહેને અન્ન લીધેલું નહીં. શ્રી રતુભાઈ અદાણી તો તેમને મા તરીકે માનતા અને કુટુંબનો આ અરસામાં કંડલામાં આવો બીજો બનાવ બની વડો પુત્ર માની જેમ સંભાળ રાખે તેમ શ્રી રતુભાઈ એમની ગયો. ત્યાં નાવલી નદીના બંધ પાસે એક જટાધારી તપસ્વી સંભાળ રાખતા.
સાધુની ગુફા હતી. અમોએ એ ગુફા જોયેલી અને તપસ્વી તેઓ પૂ. આનંદમયી માનાં ખાસ ભક્ત. અવારનવાર સાધુનાં દર્શન પણ કરેલાં. આ તપસ્વી સાધુ પાસે એક લુહાણા આનંદમયી માને મળવા કનખલ જતાં. આઝાદીના લડવૈયા જોડું-પ્રેમીઓ યુવક અને યુવતી આવ્યાં અને ભક્તિભાવથી તરીકે એમને એ સમયના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી
- સાધુની હાજરીમાં જ પરસ્પર લગ્નગ્રંથિથી જોડાવાનાં કોલ– તરફથી ફીડમ ફાઇટર એવોર્ડ એટલે તામ્રપત્ર મળેલ. તેઓ
વચન આપ્યાં. સાધુના આશીર્વાદ મેળવ્યા, પરંતુ આમાંય જ્યાં જાય ત્યાં જૂના સત્યાગ્રહીઓની દેખભાળ રાખે. એમનાં ઉપરના કિસ્સામાં બન્યું હતું તેમ લગ્નગ્રંથિથી જોડાવાનાં વચન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org