SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ સ્વપ્ન શિલ્પીઓ ૨૮ ચાહૂંગા મેં તુજે સાંજ સવેરે ૨૯. બાબુલ કી દુઆએં લેતી જા એમનાં પ્રેમસભર ગીતો, ભક્તિસભર ગીતો, દેશપ્રેમનાં ગીતો, યુગલગીતો, શાસ્ત્રીય રાગ આધારિત ગીતો, હલકાંડૂલકાં તથા તોફાની ગીતો-પ્રત્યેકમાં તેઓ છવાઈ ગયા છે. લતા લતા નથી, ભારતીય નારીની પ્રત્યેક ભાવનાઓની અભિવ્યક્તિ છે- એ ભારતીય નારી છે કે જે પ્રત્યેક ભારતીય પુરુષની અંદર છુપાયેલી હોય છે. લતા મંગેશકર લતા મંગેશકરના જીવનકાળ દરમિયાનમાં પોતાના અસ્તિત્વના હોવાપણા બાબતે અહોભાગ્ય માનનાર અનેક સંગીતકારો છે–આમ આદમી પણ છે. લતાના જીવનકાળ દરમિયાન આપણા હોવાપણાનો ગર્વ અનુભવવા' જેવી બાબત છે. રાધાના સમયમાં હું હતો કે હતી અથવા મીરાંનાં સમયમાં હું ‘હતો’ કે ‘હતી’ એમ કહી શકાય એ કેટલી રોમાંચકારી વાત લાગે? ખૌફનાક હૈ યહ જગહ દુસ્તર ઔર ગંભીર લતા તુમ કૌન હો-શ્યામલ ગૌર શરીર? બ્રાહ્મણના વેશમાં હનુમાનજી રામ-લક્ષ્મણને સૌ પ્રથમ વખત મળે છે ત્યારે પૂછે છે એ પ્રશ્ન “મહારાજની જગ્યાએ ‘લતા’ મુકીને પુછવાનું મન થાય છે. જેનો અવાજ પૃથ્વીના અંત સુધી અમર છે–જેને સાંભળીને ભારતીય શાસ્ત્રીય સંગીતના ધુરંધર ગાયકો અભિભૂત થઈને અદબ સાથે લતા મંગેશકરનું નામ લે છે–ઉસ્તાદ બડે ગુલામ અલીખાન લતા માટે “તીન મિનિટ કી જાદુગરની’ કહે લતાનાં અમુક ગીતો મોડી રાતના સાંભળીને પાગલ થઈ જવાય કે દુનિયા છોડી દેવાની તીવ્ર ભાવના મનમાં થઈ આવે એટલી હદે અસર કરી દે તે લતા મંગેશકર ભારતના સંગીતક્ષેત્રનો એક અદ્ભુત ચમત્કાર જ છે. માત્ર ૧૩ વર્ષની ઉંમરે લતા મંગેશકરે ગાવાનું શરૂ કર્યું-પિતા દીનાનાથ મંગેશકરના અવસાન બાદ પરિવારની જવાબદારી સંભાળતાં સંભાળતાં સંગીતમાં એ હદે એકરૂપ થઈ જીવન વ્યતીત થવા લાગ્યું કે દાયકાઓ વીતતા ગયા અને લતા મંગેશકર ભારતીય સંગીતનો એક ચમત્કાર બની ગઈ! એમ નાની ભૂમિકા પણ ભજવેલી, “સમાજ કો બદલ ડાલો’ તથા ‘જૂગનું’ ફિલ્મોમાં પણ અભિનય કરેલો, પરંતુ આપણને તો સદાય યાદ રહેશે તેમના સ્વરોનો અદ્વિતીય અભિનય..... રફી સાહેબના સ્વરોના અભિનયનું સ્મરણ કરીએ : ૧. યે જિંદગી કે મેલે દુનિયા મેં કમ ન હોંગે, ૨. તેરે કૂચે જ અરમાનોં કી દુનિયા લે કે આયા હું, ૩. સુહાની રાત ઢલ ચુકી ન જાને તુમ કબ આઓગે, | (જેની તર્જ ફ્રેન્ચ ગયાના રાષ્ટ્રમાં રાષ્ટ્રગીતની તર્જ તરીકે સ્વીકારાઈ.). ૪. હુએ હમ જિનકે લીએ બરબાદ, ૫. નસીબ દર પે તેરે આજમાને આયા હું, ૬. મેરી કહાની ભૂલનેવાલે તેરા જહાં આબાદ રહે, ૭. દિલ મેં છુપા કે પ્યાર કા તૂફાન હમ ચલે, ૮. માન મેરા અહેસાન–અરે નાદાન, ૯. ઇનસાન બનો કરલો ભલાઈ કા કોઈ કામ, ૧૦. મન તરપત હરિ-દરશન કો આજ, ૧૧. ઓ દુનિયા કે રખવાલે, ૧૨. મહોબત કી રાહોં મેં ચલના સંભલ કે, ૧૩. ના તુફાં સે ખેલો ના સાહિલ સે ખેલો ૧૪. ઓ દૂર કે મુસાફિર, હમ કો ભી સાથ લે લે રે૧૫. મેરે મહેબૂબ તુજે મેરી મહોબત કી કસમ ૧૬. કોઈ સાગર દિલ કો બદલાતા નહીં. ૧૭. કલ રાત જિંદગી સે મુલાકાત હો ગઈ ૧૮. સર જો તેરા ચકરાએ યા દિલ ડૂબા જાયે ૧૯. હમ બેખુદી મેં તુમકો પુકારે ચલે ગયે ૨૦. પુકારતા ચલા હૂં મેં ૨૧. મન મોરા બાવરા (પડદા પર કિએરકમાર- ર સાહેબનો.) ૨૨. મૈને ચાંદ ઔર સિતારોં કી તમન્ના કી થી. ૨૩. ટૂટે હુએ ખ્વાબોં ને હમ કો યે નિખાયા હૈ ૨૪. કહ દો કોઈ ના કરે યહાં પ્યાર ૨૫. જિંદગીભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત ૨૬. ન કિસીકી આંખકા નૂર હું ૨૭. જિયા હો જિયા હો જિયા કુછ બોલ દો “ સમયમાં : રાધાના સમય એ કેટલી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy