________________
સ્વપ્ન શિલ્પીઓ
૪૮૫ કહી શકાય કે પિતાના મૃત્યુ બાદ લતાએ જીવનમાં એક સંન્યાસ અવસ્થામાં એણે ગાવાનું શરૂ કર્યું ત્યારે–તે ઉંમરે એની પાસે સ્વીકારી લીધો-તે અશરીરી બની ગઈ, તેનું સંપૂર્ણ અસ્તિત્વ શું એટલી બધી સત્તા હતી કે તે સમયના જાણીતા સમર્થ તેનો “અવાજ બની રહ્યું! કિશોરી અવસ્થાથી લઈને આજે ૭૫ ગાયકોને તે ચૂપ કરાવી શકે? કેમ તે સમયના સમકાલીન થી વધુ વર્ષની ઉંમર સુધીમાં એના અવાજે કેટલા બધા અવતાર ગાયિકાઓની વિસ્મૃતિ થઈ અને લત્તા મંગેશકર ચિરકાલીન ધારણ કર્યા? બાળકીના રૂપમાં, કિશોરીના રૂપમાં, ભારતીય બની ગઈ? કોઈ એક દૈવી તત્ત્વ લત્તામાં છે, જે કારણસર કાવ્ય તથા શૃંગારશાસ્ત્રની નાયિકાની જેમ-નારી જે જે સ્વરૂપે પિતાની યાદ હૃદયમાં રાખીને ઈશ્વરપરાયણ રહીને, દઢ સંકલ્પ જીવતી હોય છે તેમ સાધ્વી, વિવાહિતા, પરિત્યક્તા, વિધવા, સાથે મહેનત કરીને, પ્રતિભાવન બનીને જીવન વ્યતીત કરતાં વિરહિણી, નોકરાણી, પટરાણી, અભણ, સુસંસ્કૃત, કોઠાવાલી, કરતાં પોતે ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પવિત્રતા–આમ ભારતીય સ્ત્રીની એવી કઈ ભાવના બાકી રહી વિશ્વભરમાં પોતાના સ્વર દ્વારા રાજ કરતી રહી છે. છે કે જે લતા ન જીવી હોય? દેવી, મા, સહિયર જેવાં લગભગ
મન્ના ડે પ્રત્યેક સ્વરૂપે એ ગીતોમાં આવિષ્કાર પામતી રહી છે.
પૂછો ના કેસે મૈને નૈન બિતાઈ....”ના રેકોર્ડિંગ બાદ એવું નથી કે જીવનની શરૂઆતમાં મળેલી ગરીબીએ લતામાં રહેલ સ્ત્રીને બાળપણમાં જ કચડી નાંખી હોય–પરંતુ
સચિનદેવ બર્મન મન્ના ડેને તેમને ઘર સુધી મૂકવા ગયા હતા
પોતાની કારમા. રસ્તામાં એક શબ્દની વાતચીત થઈ શકતી લતાનું જીવન જ આ દુનિયાને એક નૈતિક પ્રત્યુત્તર સ્વરૂપે છે.
નહોતી બંનેનાં હૃદય અકથ્ય વેદના અનુભવતાં હતાં. નિષ્કામ કર્મયોગી બનીને તલવારની ધાર પર ચાલવા સમાન જીવન જીવીને લતાએ એક બેમિસાલ દાખલો બેસાડી આપ્યો
-આજે પણ જ્યારે આ ગીત સાંભળવા મળે છે ત્યારે છે. પોતાની અકલ્પનીય નૈતિક શક્તિ સાથે સંગીતજગતમાં કોઈ અકળ રુદનથી અંતર ભરાઈ આવે છે. સચિનદેવ બર્મનની પોતાનું ઉચ્ચત્તમ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. લતાની સાધના બંદિશનો જાદુ છે-શબ્દોની અસર છે કે મન્ના ડેના દર્દનીઅને ઊંચાઈઓમાંથી તેના સમકાલીન અનેક પુરુષ કલાકારોએ કશું સમજાતું નથી, બસ અનુભૂતિ થાય છે. પણ પ્રેરણા લીધી છે.
ભારતના ઇતિહાસમાં અમુક ચોક્કસ સમય ભક્ત માત્ર ભારતમાં જ નહીં-પુરા વિશ્વમાં તેના અવાજનો કવિઓના યુગ તરીકે ઓળખાય છે એમ વીસમી સદીનો જાદુ છવાયેલ રહયો. ભારતીય ફિલ્મ સંગીત દ્વારા-સફેદ સાડી મધ્યકાળ ભારતીય ફિલ્મજગત માટે અમર સંગીતકારો અને પહેરીને છેલ્લા કેટલાય દાયકાઓથી લતા ગાઈ રહી છે. અને ગાયકોનો સમય છે. જેઓ સંગીતને થોડું ઘણું પણ સમજે છે એના ગાયેલાં ગીતો કરોડો લોકો સંસારના ખૂણે ખૂણે ગાઈ રહ્યાં તેઓ આ ગાયકો શું છે-સંગીતકારો શું છે તેનું મૂલ્ય સમજે છે. લત્તાએ સમયને રોકી રાખ્યો છે. એના રહસ્યમય અને છે. કેવા કેવા દિગ્ગજ કલાકારો-સંગીતકારો? સંમોહિત કરી દેતા કંઠને કારણે અત્યંત ભાવુક બની જવાય છે. સંગીતકારોમાં નૌશાદ, સચિનદેવ બર્મન, સી. રામચન્દ્ર, અનેક ગીતો એવાં છે જે સાંભળીને વિમુખ થઈ જવાય છે. આ મદનમોહન, રોશન, શંકરજયકિશન, વસંત દેસાઈ, સલિલ બાબત અપ્રાકૃતિક લાગે છે. લતામાં ઘણી બધી બાબતો એવી છે ચૌધરી, જયદેવ, ખય્યામ, ઓ.પી. નૈયર, રવિ, હેમંતકુમાર, જે પ્રાકૃતિક નિયમોને તોડતી રહી છે–લતા સો ટકા રાધા ને કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાંતપ્યારેલાલ, આર.ડી. બર્મન, મીરાં નથી, એ ગમે ત્યારે કોઈ પણ મૂડનાં ગીતો ગાઈને પોતાના એન દત્તા, સરદાર મલિક, રામલાલ, હનલાલ ભગતરામ, અસ્તિત્વનો અહેસાસ કરાવે–એ નટખટ-અભિસારસભર ગીતો ખેમચંદ પ્રકાશ-તો ગાયકોમાં લત્તા મંગેશકર, મહંમદ રફી, ગાઈ લે છે, પણ તેના શબ્દોચ્ચાર–સ્વરોચ્ચાર–ભાવ મન્ના ડે, મૂકેશ, તલત મહેમૂદ, બર્મન, હેમંતકુમાર, પ્રદીપજી, અભિવ્યક્તિમાં એક પવિત્રતાનું વસ્ત્ર પહેરેલું અનુભવાય છે. કિશોરકુમાર, ગીતા દત્ત, આશા ભોંસલે, સુરૈયા, સુમન એનાં ઉચ્ચારણોમાં લગભગ કોઈ દોષ દેખાતો નથી. કલ્યાણપુર, મીનુ પુરુષોત્તમ, સુધા મલ્હોત્રા, કમલ બારોટ,
લતા મંગેશકર સાથે સંકળાયેલ એ વિવાદાસ્પદ મુબારક બેગમ-ઓહ! આમાં કોઈ કોઈનાથી પાછળ નહીંબાબતની ચર્ચા કરવી અસ્થાને લાગે છે કે તે કોઈ ગાયિકા- દરેક દરેકથી આગળ. કોઈ કોઈનાથી નીચું નહીં–પ્રત્યેક ઊંચા, કલાકારને આગળ આવવા નથી દેતી–કેમકે, જ્યારે કિશોર પોતપોતાની વિશિષ્ટતાથી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org