________________
૪૮૬
સ્વપ્ન શિલ્પીઓ. સમયને અતિક્રમી ગયેલ આ સર્વેને વંદન! આકાશ આજના સમયને જોઈને કેવી વેદના થતી હશે એમને? જેવી ગંભીરતા સાથે અમૃતની મીઠાશ જેવા કંઠના માલિક મન્ના ક્યાં ગયા એ શબ્દો લખનારા, ક્યાં ગયા એ તર્જ ડેનો જન્મ પહેલી મે ઓગણીસો વીસમાં–ગામ કલકત્તા. બનાવનારા? ક્યાં ગયા એ દિવસો જ્યારે રોજ કોઈ એક પિતાજી તેમને બેરિસ્ટર થયેલ જોવા ઇચ્છતા હતા પરંતુ મના અમર ગીત જન્મ લેતું'તું! ડેનો જીવ સંગીતનો. (થેક્સ ગોડ!) કાકા કે. સી. ડે જાણીતા ગાયક હતા. તેમની પાસેથી શરૂઆતમાં સંગીત શીખ્યા. પછી
જગજિતસિંહ કલકત્તામાં જ ઉસ્તાદ કબીરખાન પાસે તાલીમ લીધી. ત્યારબાદ આઈને અકબરી'માં એક ઉલ્લેખ છે કે કોઈ કારણસર વિશેષ શિક્ષા મુંબઈમાં ઉસ્તાદ અમાન અલીખાન પાસેથી લીધી. જો તાનસેન એક દિવસ પણ રિયાઝ કર્યા વિના ગાય તો એને
પોતાને ખ્યાલ આવી જતો કે તેની કળામાં કશુંક ખૂટે છે–જો પાર્શ્વગાયન શરૂ કર્યા પહેલાં “મહોબત', “કાદમ્બરી', મજબૂર” અને “બેગમ' ફિલ્મમાં સહાયક સંગીતકાર તરીકે અને
બે દિવસ રિયાઝ ન કર્યો હોય તો બાદશાહ અકબરને પણ શુકરંભા’, ‘મહાપૂજા', ‘ગૌરીપૂજા’, જય મહાદેવ'માં સ્વતંત્ર
ખબર પડી જતી કે આજકાલ તાનસેનનો સંગીત–અભ્યાસ
છૂટી ગયો છે અને જો ત્રણ દિવસ સુધી રિયાઝ ન થયો હોય સંગીતકાર તરીકે સંગીત આપ્યું. ત્યારબાદ તેમનું પાર્શ્વગાયક
તો સમગ્ર દરબારને ખબર પડી જતી કે મિયાં તાનસેનનો તરીકેનું પ્રદાન શરૂ થયું. “રામરાજય’માં ......અજબ વિધિકા ખેલ, ચલ તુ દૂર નગરિયા’થી પ્રસિદ્ધિ મળવા લાગી...અને
સંગીત અભ્યાસ હવે રહ્યો નથી! આમ સંગીતકારના જીવનમાં ત્યારપછી તો કેટકેટલાં ગીતો યાદ કરવાં?
રિયાઝનું કેટલું બધું મહત્ત્વ છે તેનો ખ્યાલ આવે છે. તેમનાં સોલો તેમજ ચૂઓટ ગીતોની યાદી લંબાતી જ
ગઝલગાયકીના લોકપ્રિય ગાયક જગજિતસિંહનો જાય, ગીત તેમનું જાણીતું હોય કે ઓછું જાણીતું તેમની
મૂળમંત્ર છે-“સંગીત એક એવું માધ્યમ છે જે વ્યક્તિને ગાયકીનું પ્રદાન સો ટકાનું રહેલું હોય. એક એક ગીત એક
માનસિક રીતે સમતોલ રાખે છે. સાથે સાથે યોગ છે, અધ્યાત્મ એક કૃતિ બની રહેલું હોય. ક્યાંય કશું ખૂટતું ના હોય-ગીતની
પણ છે, જે સાધકને આંતરિક શક્તિ આપી મજબૂત બનાવે શરૂઆતથી પૂરું થાય ત્યાં સુધીની પ્રત્યેક બાબત અસરકારક
છે. જગજિતસિંહના પુત્ર વિવેકનું મુંબઈમાં એક અકસ્માતમાં લાગે–સંપૂર્ણ લાગે.
મૃત્યુ થયું-જુવાનજોધ વિવેકનું આમ આકસ્મિક જીવનમાંથી
ચાલી જવું જગજિતસિંહ અને ચિત્રાસિંહ માટે અત્યંત મન્ના ડે શાસ્ત્રીય રાગ પર આધારિત ગીત ગાય, હલકુ
આઘાતજનત બાબત હતી. આ વિષમ પરિસ્થિતિમાં માત્ર ફૂલકું કોમેડી ગીત ગાય કે ભજન ગાય તેમના અવાજની
સંગીત જ એક અમોધ ઓસડ તરીકે એમના ઉપયોગમાં દિવ્યતા આપણને સ્પર્ધો વિના રહેતી નથી. માધુર્ય ક્યારેય
આવ્યું–સંગીત દ્વારા સ્થિતપ્રજ્ઞ અવસ્થા આવી. ઓછું થતું નથી.
દેશમાં અને વિદેશમાં પોતાના કાર્યક્રમો દ્વારા વ્યસ્ત ટી.વી. ઉપર આવેલો એમનો એક ઇન્ટરવ્યું યાદ આવે
રહેતા જગજિતસિંહ છેલ્લાં લગભગ ચાળીસ વર્ષથી મુંબઈ રહે છે. તેમની સાથેના વાર્તાલાપ બાદ અંતમાં તેમને તેમનું કોઈ પ્રિય
છે–પંજાબ તેમનું વતન. તેમના પ્રથમ ગુરુ જમાલખાન-જેમની ગીત ગાવાનું કહેવામાં આવ્યું. ઇન્ટરવ્યુ લગભગ તેમના ઘરમાં
પાસેથી સંગીત શીખવાની શરૂઆત કરી અને સંગીત એમના જ લેવાતો હતો. તેમણે તાનપુરો હાથમાં લઈ ગાવાનું શરૂ
જીવનનું અવિભાજ્ય અંગ બની રહ્યું-કુરુક્ષેત્ર યુનિવર્સિટી દ્વારા કર્યું...“તૂ પ્યારકા સાગર હૈ, તેરી ઇક બુંદ કે પ્યાસે હમ...
એમ.એ. કરતા હતા તે સમયે જ મનોમન એમણે નિશ્ચય કરી અને અંતરામાં
લીધો હતો કે, કારકિર્દી તો સંગીતજગતમાં જ બનાવવી છે. “......ઘાયલ મન કા પાગલ પંછી,
અને આજે ગઝલગાયકીની દુનિયામાં એમનો અવાજ વર્ષોથી ઉડને કો બેકરાર....ઉડને કો બેકરાર.......” શ્રોતાગણને સંમોહિત કરતો રહ્યો છે–તેમની ગઝલપ્રસ્તુતીમાં
ગાતાં ગાતાં આંખો ભીની થઈ ગઈ એમની, પાંપણ એક અલગ અંદાજ છઅવાજભા દદ પલળી ગઈ-ગળે ડૂમો બાઝી ગયો.
ભાવઅભિવ્યક્તિ સાંભળનારને જકડી રાખે છે. જગજીતસિંહ
માને છે કે ગઝલગાયકીમાં શબ્દોનું મહત્ત્વ વધારે છે–આમાં ગાવાનું બંધ કર્યું!
પહેલાં શબ્દ અને ત્યારબાદ ગાયકીનું મહત્ત્વ છે–એટલે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org