SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ સ્વપ્ન શિલ્પીઓ વિજ્ઞાન અને ઉદ્યોગયુગના પુરસ્કર્તા મહામાત્ય પંડિત જવાહરલાલ અવસ્થાનો નિર્મળ આનંદ માણ્યો હતો, તે ગ્રામજનોને, ખેડૂતોને, નહેરુની સ્મૃતિને મૂર્ત કરી. ‘મહર્ષિ વિજ્ઞાન મહાવિદ્યાલય'નું ભવ્ય સામાન્યજનને તેઓ કદી ન ભૂલ્યા. સર્જન કરીને ભારતીય સંસ્કૃતિએ ભાળેલું ઋષિઋણ અનન્ય ભાવે આમ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં કેવળ ચાર ચોપડીનો ચૂકવ્યું. ગુજરાતી અભ્યાસ કર્યા છતાં પ્રખર પરિશ્રમ અને આત્મશ્રદ્ધાથી પોરબંદરમાં પૂજ્ય ગાંધીજીના જન્મસ્થળને સ્મારકરૂપે આકાર એ યુગમાં અનન્ય એવી સાહસિકતાથી જીવન ખેડીને જનતા જનાર્દન આપી કીર્તિમંદિરના સર્જન દ્વારા શ્રી નાનજીભાઈએ પોરબંદરને તેમજ ભદ્રપુરુષોનું સમ્માન પામેલા શ્રી નાનજીભાઈએ તૈત્તિરીય જગવિખ્યાત બનાવેલ છે. ગાંધીજીનાં ૭૯ વર્ષના જીવનને લક્ષમાં ઉપનિષદનું શ્રુતિવચન સાર્થક કરી બતાવ્યું. અઢળક લક્ષ્મીના સ્વામી રાખી ૭૯ ફૂટની ઊંચાઈ ધરાવતું આ કલાત્મક કીર્તિમંદિર દેશ- હોવા છતાં કરોડો રૂપિયા લોકોપયોગી પ્રવૃત્તિઓ માટે ન્યોચ્છાવર વિદેશના પર્યટકો માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. મુંબઈ જેવા કરી મહાત્મા ગાંધીની ‘ટ્રસ્ટીશીપ'ની ભાવનાને સાકાર કરી. પચરંગી નગરમાં બૃહદ ભારતીય સમાજે એમના આ કાર્ય પ્રત્યે અને આમ ૮૨ વર્ષની સભર, સ્મરણીય અને અર્પણશીલ સદૂભાવ પ્રદર્શિત કરીને તેનું નામ “શ્રી નાનજી કાલીદાસ મહેતા - જીવનયાત્રાનો અન્ન આવ્યો. મહેતા પરિવારનું એક વટવૃક્ષ ઇન્ટરનેશનલ હાઉસ' રાખ્યું. આ તો મોટી ઘટનાઓની વાત થઈ, - વિકસાવી, પુરુષાર્થ અને પરમાર્થનો આ વિરાટ વડલો તા. ૨૫-૮પણ એવા બીજા પણ અગત્યના બનાવોની તો એક મોટી તપસીલ ૧૯૬૯ના દિને સવારે ૯-૪૫ કલાકે અનંતની સફરે ઊપડી ગયો. કરવી પડે ! ગામડામાં કુમારશાળા શરૂ કરવી છે : મળો પુણ્યભૂમિમાં દિવસો સુધી આંસુનાં તોરણ બંધાયાં હતાં. અનેક નાનજીભાઈને. કન્યાશાળાનું મકાન બાંધવું છે: પહોંચો નાનજીભાઈ મહાનુભાવોએ આ વિભૂતિને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી. જેમણે પાસે. તિલક સ્વરાજભંડોળની સૌરાષ્ટ્રની ઝોળી અધૂરી રહે છે : કશી કેવળ એમનું નામ જ સાંભળ્યું હતું એવી ગ્રામનારીઓએ “ધરમનો ફિકર નહીં, નાનજીભાઈ તો પડખે ઊભા છે ને ! નારી છાત્રાલય થાંભલો ખરી પડ્યો-ગરીબોનો બેલી ગયો” એમ કહેતાં વેંત ધૂસકે સ્થાપવું છે ! એમની સ્ત્રી શિક્ષણની ભાવના મદદે ચડે છે. ધર્મની, ધ્રુસકે રડી પડીને હૃદયવેધક ભાષામાં અંજલિ અર્પી.. સંસ્કૃતિની, સમાજની ધોરી નસ સમી કોઈ સંસ્થાને ઉગારવી હોય, શ્રી નાનજીભાઈનું જીવન એશિયા અને આફ્રિકા ખંડના જિવાડવી હોય કે નવી સ્થાપવી હોય તો નાનજીભાઈની લક્ષ્મી એનું નિવાસીઓના ચાહક તરીકે બંને ખંડોની યશોગાથામાં વર્ષો સુધી ઉદાર અર્પણ કરવાને હંમેશાં તત્પર હોય છે. ભારતમાં જ્યાં જ્યાં ઓજસપૂર્ણ રીતે ચમકતું અને દમકતું રહેશે. તેમનો હાથ પહોંચ્યો છે, ત્યાં ત્યાં તેમણે આપ્યું છે. મંદિરો બંધાવ્યાં છે ને મંદિરોનો જીર્ણોદ્ધાર પણ કરેલો છે. દેવવિહીન દેવસ્થાનોમાં માનવસેવાના મશાલચી ઉદારચરિત દાનવીર : દેવભૂમિઓની સ્થાપના કરેલી છે. ગંગામૈયાને કાંઠે અને અન્ય પવિત્ર અનેક સંસ્થાઓના પ્રેરક અને માર્ગદર્શક યાત્રાસ્થળોમાં ઘાટો અને સુરક્ષિત સ્નાનઘરો બંધાવ્યાં. ભદ્રસમાજને શ્રી ગૌતમભાઈ ચિમનલાલ શાહ આપ્યું. ગ્રામસમાજને આપ્યું. કાળદુકાળે, ઉત્સવો અને રાષ્ટ્રકાર્યમાં, નગરજન અને ગ્રામજનોની પડખે હંમેશાં ઊભા રહ્યા. ૫૨ માથ, ભૂતપૂર્વ બ્રિટિશ સરકારે યુગાન્ડામાં કરેલાં વિશિષ્ટ કાર્યો માટે પ્રારબ્ધ શ્રી નાનજીભાઈને ‘એમ.બી.ઈ.'નાખિતાબથી નવાજ્યા. પોરબંદરના પુરુષાર્થના ત્રિવેણી રાજવી શ્રી નટવરસિંહજીએ તેમને “રાજરત્ન' ઇલ્કાબથી વિભૂષિત સંગમના બળે લક્ષ્મી કરેલ અને નવાનગર સંસ્થાએ “ઓર્ડર ઓફ મેરિટ'થી સમ્માન કરેલ. સંપાદન કર્યા પછી પૂ. કાકાસાહેબ કાલેલકરે શ્રી નાનજીભાઈને “ધર્મરત્ન' તરીકે લક્ષ્મીના વ્યામોહમાં ન ઉબોધીને એમની ધર્મનિષ્ઠા તથા ભારતીય સંસ્કૃતિ અને પડતાં નિરાભિમાનપણે નારી શિક્ષણના કાર્યને ઊર્મિસભર અંજલિ આપેલી. કીર્તિની કોઈપણ શ્રી નાનજીભાઈ સાદગીના તો ઋષિજન હતા. સાદી ભાષા, જાતની ખેવના કર્યા સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદું ભોજન અને ઉચ્ચ આચારવિચાર વગર જેઓ એમના જીવનનાં ‘પંચશીલ' હતાં. ટાઢ અને તડકે, અંધારે ને અજવાળે સમાજહિત અર્થે પુણ્યમયી છાયા સમા પૂજનિયા સંતોકબાને સથવારે, સંતપુરુષોને લક્ષ્મીનો સદવ્યય કરે આવકાર્યા, રાષ્ટ્રપુરુષોનો સત્કાર કર્યો, રાજા-મહારાજા સાથે ફર્યા, છે તેમનું જીવન ધન્ય ધન્ય બની જાય છે. શ્રી ગૌતમભાઈ છતાં પોતે જે ગ્રામસમાજમાં ઊછર્યા હતા, જેમની સાથે કિશોર આવી જ એક કર્મશીલ અને વિચક્ષણ પ્રતિભા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy