________________
સ્વપ્ન શિલ્પીઓ
૧૯૯
સાહિત્યસર્જનનાં સોપાનો સર કરતાં યશસ્વી નારીરત્ન એમનો જન્મ ૬-૧૨-૧૯૫૫ના રોજ સંત અને શૂરાની બહેન શ્રી નીલમબહેન દોશી
ભૂમિ સૌરાષ્ટ્રમાં થયો હતો.
આ બહેનના કહેવા પ્રમાણે એમણે છેલ્લાં ચાર વર્ષથી ગાંધીજીની ભૂમિ (પોરબંદર)ની
પેન હાથમાં પકડી નથી. સીધું કૉમ્યુટરમાં જ લખવાની ટેવ કર્તવ્યનિષ્ઠ, પરાયણ અને પ્રવૃત્તિશીલ
પડી ગઈ છે. આ વિકસતા વિજ્ઞાનના યુગમાં હવે તો બધાં બહેન નીલમબહેન હરીશભાઈ દોશીએ
મૅગેઝિનો અને છાપાંઓ ઇ મેઇલની રચનાઓ સ્વીકારે છે. ગાંધીજીના આદર્શોને પોતાના જીવનમાં
આથી રચના મોકલવામાં અનુકૂળતા રહે છે. વચમાં મૂર્તિમંત કરી ગરવી ગુર્જર નારીનું સાચે
નીલમબહેન પાંચ માસ માટે અમેરિકા ગયા, ત્યારે પણ આ જ ગૌરવ વધાર્યું છે.
સગવડને કારણે એમની કોલમો ચાલુ રહી હતી. આવો, આવાં યશસ્વી
આકાશવાણી ઉપર એમનું રેડિયો નાટક ‘ઝાલરટાણું રજૂ નારીરત્નને જાણીએ. એમનાં સાહિત્યિક કાર્યોને માણીએ અને
થયેલું, જે ખૂબ વખણાયેલું. ઉપરાંત આકાશવાણી રાજકોટ અંતરના ઊમળકાથી બિરદાવીએ.
પરથી એમના અનેક શૈક્ષણિક કાર્યક્રમો પણ રજૂ થયા છે. નીલમબહેનના સર્જનકાર્યની વાત કરીએ તો એમનાં બે
નીલમબહેનનું આ બધા કરતાંય ચઢિયાતું અને વિશિષ્ટ પુસ્તક પ્રગટ થઈ ચૂક્યાં છે. (૧) “દીકરી મારી દોસ્ત” અને
પ્રદાન એ છે કે તેઓ “નેટ વિશ્વ' સાથે સતત સંપર્કમાં હોવાથી (૨) “ગમતાનો ગુલાલ' એમનું ત્રીજું પુસ્તક ગુજરાત સાહિત્ય
એમને અનેકવાર સુંદર અનુભવો થતા રહે છે. એમના અકાદમી દ્વારા પસંદ થઈને પ્રેસમાં છે. અન્ય ત્રણ પુસ્તકો
ગુજરાતી બ્લોગ ‘પરમ સમીપે”ના વાચકોની સંખ્યા એક લાખનો નવલિકાસંગ્રહ, લઘુકથાસંગ્રહ અને એક નવલકથા લખાયેલી
આંકડો વટાવી ગઈ છે અને રોજ આ સંખ્યા વધતી જાય છે. તૈયાર છે. આપણે અપેક્ષા રાખીએ કે આ વર્ષ (૨૦૦૯)માં એ
તેઓ એમનું પ્રકાશિત કે અપ્રકાશિત બધું લખાણ તેમાં મૂકતા પણ પ્રગટ થાય.
રહે છે. વાચકોના ‘મેઈલ” મળતા રહે છે. એક ઘરોબો બંધાય સાહિત્ય-સર્જનક્ષેત્રે ગણી-ગાંઠી સ્ત્રી લેખિકાઓ એમનું છે. એમના અનોખા અનુભવોની વાત કરીએ તો એમનો ‘સાસુસ્થાન નિશ્ચિત કરી ચૂકી છે, એમાં આપણાં આ નીલમબહેન વહુના સંબંધો વિશેનો લેખ વાંચીને એક વાચકે લખેલું કે “મેં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યાં છે. એમના નોંધપાત્ર આપના બ્લોગ પરથી આ લેખની પ્રિટ લઈ ઝેરોક્ષ કરાવીને સાહિત્યસર્જનની વાત કરીએ તો એમના બાળનાટકસંગ્રહ મારી પત્ની અને મારી મમ્મી બન્નેના હાથમાં મૂકી દીધી હતી ગમતાનો ગુલાલ'ને ગુજરાત સાહિત્ય અકાદમીનો વર્ષ ૨૦૦૬ અને તે વાંચ્યા પછી એ બન્નેમાં ઘણું પરિવર્તન જોવા મળેલ માટેનો શ્રેષ્ઠ પુસ્તક તરીકેનો દ્વિતીય ઍવોર્ડ મળેલ છે. હાલમાં છે.” લેખની કેવી ઊંડી અને સચોટ અસર! આવું બને ત્યારે એમની નવલકથા “દોસ્ત મને માફ કરીશ ને?' જનસત્તા નીલમબહેનને પોતાની મહેનત સાર્થક થતી લાગે છે. એમના રવિવાર પૂર્તિમાં ચાલુ છે. “સંદેશ”ના “સ્ત્રી’ સાપ્તાહિકમાં એમની લેખ વાંચીને તો દીકરાઓને પોતાના માતાપિતા પ્રત્યેની ફરજનું બે કૉલમો (૧) “જીવનની ખાટી મીઠી’ અને ‘સમ્બન્ધ સેતુ' ભાન થાય છે. આવું પરિણામ લાવે તે જ સફળ સાહિત્ય છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી ચાલુ છે. “દિવ્ય કહેવાય. ભાસ્કર’ના ગોલ્ડમાં એમની નવલકથા “અરૂપ શું બોલે?” જે એમના પુસ્તક “દીકરી મારી દોસ્ત’ વાંચીને તો દેશ વાચકોમાં ખૂબ જ આવકાર પામેલી. ઉપરાંત “અખંડ આનંદ', પરદેશનાં ઘણાં વાચકોએ પ્રસન્નતા વ્યક્ત કરી છે અને આ નવનીત સમર્પણ”, “પરબ', ‘ઉદ્દેશ', “સંદેશ”, “દિવ્ય ભાસ્કર', વાચક દીકરીઓએ નીલમબહેનને માતાનું સ્થાન આપી એમના ગુજરાત સમાચાર' વગેરેમાં પણ એમની વાર્તાઓ પ્રગટ થતી પ્રત્યેનો આદર અને લાગણી વ્યક્ત કર્યા છે. આવી ભાવુક અને રહે છે. કાવ્યસર્જનક્ષેત્રે પણ એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે, પ્રેમાળ દીકરીઓની સંખ્યા તો એમના કહેવા પ્રમાણે પાંચ છતાં મહત્ત્વની વાત એ છે કે પોતે સાયન્સ ગ્રેજ્યુએટ છે. આંકડા પર પહોંચી છે. આમ આ બહેને એમના સાહિત્ય સર્જન સાયન્સની વિદ્યાર્થિની સાહિત્યક્ષેત્રે આવું વિશાળ અને વિશિષ્ટ દ્વારા ઘણી બધી દીકરીઓ (બહેનો)નું જીવન નવપલ્લવિત કર્યું સાહિત્યિક પ્રદાન કરે એ તો વિરલ ઘટના લેખી શકાય. છે અને આ માટે તેઓ પોતાની જાતને નસીબદાર માને છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org