________________
૧૯૮
સ્વપ્ન શિલ્પીઓ પતિની આજ્ઞા અનુસાર મહાલક્ષ્મીબહેન જીવ્યાં ત્યાં મળ્યું છે. એ ઉપરાંત અખિલ કચ્છી કાવ્યસ્પર્ધા તેમજ સુધી, આ એમની શાળામાં નિરક્ષર બહેનોને શિક્ષણ આપતાં અખિલ ગુજરાત લઘુકથા સ્પર્ધામાં પણ તેમને પારિતોષિક રહ્યાં.
મળેલાં છે. આજે તો મારાં બા-મહાલક્ષ્મીબહેન હયાત નથી, પરંતુ | ‘પારિજાત'(માસિક)નું છેલ્લાં એક વર્ષથી તેઓ એમણે આરંભેલી આ બહેનો માટેની શિક્ષણપ્રવૃત્તિ ફક્ત નિયમિત પ્રકાશન કરી રહ્યાં છે, અને ગુજરાતભરમાંથી તેમને વડોદરા રાજયમાં જ નહીં, પરંતુ આખા ગુજરાત રાજ્યમાં સારો સહયોગ મળ્યો છે એ જ આ માસિકનું સાચું મૂલ્યાંકન ફાલીફૂલીને ખૂબ જ વિકાસ પામી છે. સાહિત્યક્ષેત્રે યુવા મહિલાપ્રતિભા
આ માસિકના પ્રકાશનમાં જાણીતા સાહિત્યકાર શ્રી
માણેકલાલ પટેલનો એમને મહત્ત્વનો સહકાર સાંપડ્યો છે. નીપા ઠક્કર
શ્રી માણેકલાલ પટેલ આ માસિકના સંપાદક છે, અને એમનાં સુઝ અને સમજનો અભુત સમન્વય એટલે રાષ્ટ્રના પત્ની શ્રીમતી મંજુલાબહેન પટેલ આ માસિકનાં પ્રકાશક છે. સૌથી નાની ઉંમરનાં સ્ત્રી-તંત્રી આપણાં બહેન નીપાબહેન.
તંત્રી તરીકેની નીપાબહેનની ઊંડી સૂઝ-સમઝ, શ્રી ગુજરાતના છેવાડે માંડવી (કચ્છ)થી એક સાહિત્યિક માસિક
માણેકલાલભાઈનું દીર્ઘદૃષ્ટિવાળું સંપાદન અને શ્રી પારિજાત' તેઓ પ્રકાશિત કરી રહ્યાં છે, તેનાં તેઓશ્રી
મંજુલાબહેનનું આયોજનબદ્ધ પ્રકાશન આ ત્રણેનો ત્રિવેણી તંત્રી છે.
સંગમ એટલે આ સાહિત્યિક મેગેઝિન ‘પારિજાત.” બાવીસ વર્ષની જ આપણી આ ગુણિયલ ગુજરાતી
આ માસિકના નામ ‘પારિજાત'ની પસંદગીમાં પણ બહેન ‘પારિજાત' જેવું સાહિત્ય માસિક એમના તંત્રીપદે
નીપાબહેનની સાહિત્યસૂઝનાં આપણને દર્શન થાય છે, આ ચલાવે ત્યારે ગુજરાતી સાહિત્યજગતનું ધ્યાન તે તરફ દોરાય
બહેનની સરળતા અને સહજતા પણ કેટલી બધી એ સ્વાભાવિક છે.
અભિનંદનીય છે! આપણી સાથેની મુલાકાતમાં એમણે મને | ગુજરાતી સાહિત્યમાં પાંગરતી યુવા મહિલા આગ્રહપૂર્ણ જણાવ્યું કે : “તમારા લેખમાં નીપા ઠક્કરને પ્રતિભાઓમાં નીપાબહેન એક એવું વ્યક્તિત્વ ધરાવે છે કે કેન્દ્રમાં રાખીને ન લખતાં ‘પારિજાત'ને કેન્દ્રમાં રાખીને લખશો ભાવિમાં સાહિત્યના ઉધાનમાં મઘમઘતું પુષ્પ બનીને એ તો મને વધુ ગમશે.” સાહિત્ય પ્રત્યેની કેવી મોટી નિષ્ઠા અને ખીલી ઊઠશે એવી એમના પરિચિતોમાં એક શ્રદ્ધા ઊભી થઈ
સમજદારી.
નીપાબહેનને એમના આ માસિક “પારિજાત' માટે એમ.એ.ની વિદ્યાર્થિની નીપા-અને એનામાં આટલી અસીમ શ્રદ્ધા છે કે “પારિજાત' ભવિષ્યમાં નવોદિતો માટે બધી સર્જકપ્રતિભા. ગુજરાત આવી આપણી ગૌરવવંતી કાર્યશાળા અને લેખકો માટે સાહિત્યનું માધ્યમ બની રહેશે. સ્ત્રીશક્તિથી ગૌરવશાળી બન્યું છે, એમ કહીએ તો એમાં જરા
આપણે જાણીએ છીએ કે “માંડવી’ તો ગુજરાતનું પણ અતિશયોક્તિ નથી.
છેવાડાનું શહેર છે, આમ છતાં અહીંથી ‘પારિજાત'નું પ્રકાશન નીપાબહેનને બાળપણથી જ વાચનનો શોખ છે. થવું એ ગુજરાતી સાહિત્ય માટે ગૌરવવંતી વાત છે અને સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-એ એમના રસનો વિષય
1ષય આનો યશ આપણે નીપાબહેનને તેમજ તેમના સહયોગી
આનો યશ ૨ છે અને એમણે સાહિત્યસર્જનની શરૂઆત કરી છે. ‘લઘુકથા', માણેકભાઈ અને મંજુલાબહેનને આપીએ. ‘ચિંતનાત્મક લેખો', “કાવ્ય’ અને ‘નવલિકાસર્જનથી.
આવાં યશસ્વી સાહિત્યકાર અને રાષ્ટ્રના સૌથી નાની તેમની સિદ્ધિઓની વાત કરીએ તો અખિલ કચ્છ ડૉ.
ઉંમરના તંત્રી શ્રી નીપાબહેનને અંતરના ઊમળકાથી જયંત ખત્રી નિબંધ સ્પર્ધામાં પર્યાવરણ વિષયક નિબંધ સ્પર્ધામાં
આવકારીએ અને એમની આ સાહિત્યિક યાત્રા સિદ્ધિનાં પ્રથમ પારિતોષિક મળ્યું છે. આ નિબંધને “વિવેકગ્રામ' પ્રકાશન સોપાનો સર કરે એવી શુભેચ્છા સાથે વિરમીએ. અસ્તુ. દ્વારા પ્રકાશિત “અસ્તિત્વ સામે અગન ખેલ'માં પણ સ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org