SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ વાકીય ૬૮૨ સ્વપ્ન શિલ્પીઓ. શ્રી નાનચંદ તારાચંદ શાહ સ્નેહી વર્ગમાં સુવાસ પ્રસરાવી તા. ૨૩-૧-૮૨ના રોજ સ્વર્ગવાસી બન્યા. તેમનો દાનધર્મનો વારસો શ્રી ઇન્દ્રસેનભાઈએ જૈન સમાજના અડીખમ આજપર્યત જાળવી રાખ્યો છે. ઘણી સંસ્થાઓ સાથે તેઓ સ્થંભ, માનવતાવાદી જૈન શાસન સંકળાયેલા છે. પોતાની નામનાનો કયારેય મોહ રાખ્યો નથી. પ્રત્યેની અવિચલ શ્રદ્ધા, દેવદર્શન, પૂજા અને દાનધર્મના શ્રી કિશોરભાઈ નારાયણજી પીઠડિયા, રસિયા, ઔદ્યોગિક સંસ્થાઓના રાયપુર અધિષ્ઠાતા અને સામાજિક ધંધાકીય ક્ષેત્રની પ્રવૃત્તિઓના પ્રાણસમા શ્રી અનેકવિધ જટિલ જવાબદારીઓ નાનચંદભાઈનો ' જન્મ વચ્ચે પણ સેવાભાવનાની જ્યોત ભાવનગરના એક સંસ્કારી અને જલતી રાખતા રાયપુરધર્મનિષ્ઠ પરિવારમાં થયો. છત્તીસગઢના મહારથી ગુજરાતી ઘણાં વર્ષોથી મુંબઈમાં પરિવાર સાથે વસવાટ કર્યો. અગ્રેસર શ્રી કિશોરભાઈ મુંબઈ ભાતબજારમાં “સૌભાગ્યચંદ એન્ડ કું.’નું સફળ નારાયણજી પીઠડિયાનું સમગ્ર સંચાલન કર્યું, જેને કારણે વ્યાપારી બજારમાં સારાં માનપાન જીવન આગે કદમીના ઉજ્જવળ અને પ્રતિષ્ઠા મળ્યાં. ઇતિહાસનું દર્શન કરાવે છે. દાનધર્મની અને શાસનસેવાની ઉજ્જવળ પગદંડી, ધાર્મિક સામાજિક જીવનની સંઘર્ષભરી સૃષ્ટિમાં સાહસ, સેવાવૃત્તિ અને સંસ્કારો અને સંકલ્પ સાધનાના સમન્વય વડે જૈન બાળકોમાં સૌજન્યના દીપક પ્રગટાવીને જે કર્મવીરોએ જીવનમાં નૂતન પંથ ધાર્મિક શિક્ષણ દ્વારા ધર્મશ્રદ્ધા અને ધાર્મિક આચારવિચારની અપનાવ્યા છે તેઓ જીવનની ઝંઝાવાત ભરી સાધનાઓ પછી પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ધાર્મિક સંસ્થાઓને સુવર્ણસિદ્ધિઓને વર્યા છે. રાયપુરના પ્રસિદ્ધ ગુજરાતી વ્યાપારી પ્રસંગોપાત યથાશક્તિ આર્થિક સહયોગ આપતા રહ્યા. લક્ષ્મીનો અને અગ્રેસર શ્રી કિશોરભાઈ નારાયણજી પીઠડિયાનું સમગ્ર બહુજન સમાજના હિત માટે સદુપયોગ કરવાની મંગલ જીવન કર્મવીરતાનો સંદેશ સુણાવી રહ્યું છે. મનોકામના કરતા નાનચંદભાઈ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા જીવનપર્યન્ત સેવા અને સાહસની જ્યોત જલતી હતા. રાખનારા મૂળ ગામ-અંજાર કચ્છ, ગુજરાતના શ્રી ઓલ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય તરીકે કિશોરભાઈનો જન્મ રાયપુર છત્તીસગઢમાં શ્રી મચ્છુકઠિયા સઇ સૌભાગ્યચંદ એન્ડ કું.ના પાર્ટનર તરીકે, કોહિનૂર કેટલ ફૂડ સુતાર જ્ઞાતિ પરિવારના એક સુખી અને સંસ્કારી કુટુંબમાં તા. ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર તરીકે, ઘોઘારી જૈન મિત્રમંડળના સેક્રેટરી ૨૩, સપ્ટેમ્બર વર્ષ ૧૯૪૩ના થયેલ છે. કિશોરભાઈએ તરીકે, બોમ્બે ગ્રેન ડિલર્સ એસોસિએશનના સભ્ય તરીકે એમ પ્રાથમિક શિક્ષા રાયપુરમાં “રાજકુમાર કોલેજના નામની અનેક સંસ્થાઓમાં તેમણે આપેલી સેવા-સુવાસ આજે બે દાયકા પબ્લિક સ્કૂલમાં કરી. રાજકુમાર કોલેજમાં એ સમયે ફક્ત પછી પણ લોકો યાદ કરે છે. રાજા રજવાડાંના કુમારોને જ પ્રવેશ મળતો. રાજકુટુંબના ન તેમનું જીવન નિરાભિમાની હતું. પુરુષાર્થ અને પરિશ્રમથી ગઈ અને ડિપછી હોય તેવા થોડા જ વિદ્યાર્થીઓમાં શ્રી કિશોરભાઈ પણ હતા, હાલ મેળવેલી સંપત્તિનો હૃદયપૂર્વક હંમેશાં સદુપયોગ કરતા રહ્યા હતા. જે આ સ્કૂલમાં દાખલ થયા. પ્રારંભિક શિક્ષા પૂર્ણ કરતાં, ધંધાર્થે પણ ઘણું ફર્યા છે. તીર્થધામોની યાત્રાઓ પણ પરિવાર સાથે ૧૯૬૦માં મેટ્રિક પાસ થયા. રાયપુરમાં જ દુર્ગા કરીને જીવન ધન્ય બનાવ્યું. સાહિત્યિક અને સાંસ્કૃતિક મહાવિદ્યાલયથી B.Com અને M.Com.ની ગ્રેજયુએશન અને પ્રવૃત્તિઓને હંમેશાં મોકળે મને મદદ કરી છે. પોસ્ટ ગ્રેજ્યુએશનની શિક્ષા પૂરી કરી. કાનૂની શિક્ષા માટે Lawનું એક વર્ષ પૂર્ણ કરેલ. તેઓ મહાવિદ્યાલય કાળમાં જીવનનાં અંતિમ વર્ષોમાં ધંધા કરતાં જાહેર સેવાની અને શિક્ષણની સાથે સાથે ત્યાં સાંસ્કૃતિક આયોજન અને ઉત્સવોમાં ધાર્મિક શિક્ષણ પ્રત્યે ભારે દિલચસ્પી હતી. ચોગરદમ વિશાળ Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy