________________
૬૮૦
સ્વપ્ન શિલ્પીઓ
શૈક્ષણિક, ધાર્મિક તથા સામાજિક કાર્યોનાં વિકાસ અને ઉન્નતિ જ્ઞાતિજનોને સાથે રાખી એક ટ્રસ્ટ બનાવ્યું, જેના પ્રમુખ સ્થાને માટે વાપરેલ જેનાથી આબાલ-વૃદ્ધ સર્વેને તેમની ઉદારતાની રહી તેઓએ જરૂરિયાતમંદ જ્ઞાતિજનોને આર્થિક, શૈક્ષણિક, ભાવનાનો સ્પર્શ થયા વિના રહ્યો નથી. આવા શ્રી ઉત્તમભાઈ શારીરિક, માંદગીના સમયે મદદ કરવાનું કર્યું. સાથે સાથે મહેતાએ આપણી વચ્ચેથી નશ્વર દેહે તા. ૩૧-૩-૧૯૯૮ના બહારગામથી મુંબઈ અભ્યાસ અર્થે, ધંધા રોજગાર કે મેડિકલ રોજ વિદાય લીધી, પરંતુ તેઓનો શાશ્વત દેહ આપણી નજર ટ્રીટમેન્ટ માટે જતાં જ્ઞાતિજનોને ટૂંકાગાળાના વસવાટ માટે સમક્ષ તરવરતો જ રહેલ છે.
પાર્લા જેવા વિસ્તારમાં એક સુંદર ફ્લેટની વ્યવસ્થા કરેલ છે.
તેમણે પોતાની ૭૫મી વર્ષગાંઠ વિશિષ્ટ રીતે ઊજવી હતી. શ્રીમતી શારદાબહેન ઉત્તમલાલ મહેતા
લગભગ ૨૨૦૦ જેટલાં જ્ઞાતિજનોને શ્રી સમેત શિખરજી ભારતના આંગળીના વેઢે ગણી શકાય એવા
તીર્થની પંચતીર્થી સાથે ૧૧ દિવસના ભરચક કાર્યક્રમો સાથે ઉદ્યોગગૃહોમાંના એક એવા “ટોરન્ટ ગ્રુપ'ના સર્વેસર્વા શ્રીમતી કોઈને પણ આ
કોઈને પણ અગવડ પડ્યા વિના યાત્રા કરાવી તે પ્રસંગ યાદ શારદાબહેન ઉત્તમલાલ મહેતાનું જીવન જ સમગ્ર નારીજગત
કરતાં તેઓશ્રી કહે છે કે મને મારાં લગ્ન કરતી વખતે જેટલો માટે એક સંદેશ સમાન છે. અનેક આફતોની આંધીઓમાં
આનંદ થયો હતો તેનાથી વિશેષ આનંદ આ યાત્રા પ્રસંગે થયેલ અડગ રહીને જીવનની આકરી તાપણીમાંથી પસાર થઈ
છે. આમ સમાજનાં લોકોને મુશ્કેલીઓના સમયે મદદ કરી મેળવેલ સમદ્ધિને એમણે પચાવી જાણી છે. તેથી જ એમના તેમની મથકેલીઓમાંથી બહાર
મનો તેમની મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાની આગવી પદ્ધતિથી પરિવારે ઉદ્યોગપતિ કરતાં દાનવીર તરીકે વધુ નામના મેળવેલ તેઓએ અપાર લોકચાહના મેળવી જેથી નવસારી ગામમાં
આખા સમાજે એકત્ર થઈ વાત્સલ્ય મૂર્તિ સમાં ‘શારદાબા'ના શ્રીમતી શારદાબહેન કે જેઓ પોતીકી વેદનાને હૈયામાં હુલામણા નામથી નવાજ્યાં. સંઘરી અન્યની સંગાથે જેમનું કરુણાશીલ હૈયું સતત વહ્યા કે આજે ધાર્મિક, સામાજિક, માનવતાલક્ષી કાર્યોમાં મોખરે છે. એવા અઢળક સંપત્તિના માલિક હોવા છતાં મિલનસાર, રહીને તેઓ અનેકવિધ પ્રવૃત્તિ કરી રહ્યાં છે. પોતાને ભણવાની
ની, વ્યવહાર કુશળ, દાનવીર, સાધમિક, વાત્સલ્ય ઓછી તક મળવાથી ઓછું ભણેલ હોવા છતાં કન્યાકેળવણીને અને ઊજળા સંસ્કારોથી મહેંકતા મધુરા વ્યક્તિત્વવાળા તેઓનું તેઓએ ખાસ પ્રાધાન્ય આપી મહાવીર જૈન વિદ્યાલય-કન્યા જીવન જ ખરેખર નારીજગત માટે પ્રેરણારૂપ છે અને તેથી જ છાત્રાલયની સ્થાપના અમદાવાદ ખાતે કરવામાં મહત્ત્વનું તેઓને અમદાવાદમાં જૈનોના સંઘોના સમૂહે હજારોની
યોગદાન આપ્યું. સ્ત્રીઓના વિકાસ માટે ‘નારીજ્યોત' જેવી માનવમેદની વચ્ચે “શ્રેષ્ઠ શ્રાવિકા'નું બિરુદ આપેલ છે, જ્યારે
જયારે સંસ્થાની સ્થાપના કરી તેના પ્રમુખ બન્યાં. આ સંસ્થાના નેજા શાહપુર (મહારાષ્ટ્ર) જેવા તીર્થમાં પણ તેઓશ્રીને ‘શ્રેષ્ઠ
હેઠળ બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાનાં ૫૦ ગામોને મહિલા” તરીકેનું સમ્માન મળેલ છે. અથાગ પુરુષાર્થ કરીને
આવરી લઈને બહેનોના ઉત્કર્ષ એટલે કે નારી ઉત્થાન માટે એકઠી કરેલી સંપત્તિને સમાજમાં દાનરૂપે આરોગ્ય, શિક્ષણ,
ચાલતા વિવિધ તાલીમ વર્ગો કે જેમાં બહેનો તૈયાર થઈ ધર્મ-આરાધના જેવાં જુદાં જુદાં ક્ષેત્રોમાં અગણિત દાન તેઓના
રોજગારીની તકો મેળવી શકે છે. ઉપરાંત બાળકો માટે પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. દાન આપવામાં પાછું
આંગણવાડીઓ પણ શરૂ કરવામાં આવેલ છે. તેથી જ તેમનાં વળીને જોયું નથી પછી તે પોતાનું ગામ હોય, સમાજ હોય,
આવાં સામાજિક કાર્યો બદલ તાજેતરમાં જ ‘એન.જી.ઓ. દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળા જેવાં ધાર્મિક સ્થળો
યુનાઇટેડ નેશનન્સ એન્ડ યુનેસ્કો' દ્વારા તેઓશ્રીને ગુજરાત હોય કે હોસ્પિટલો, શાળાઓ કે ઘરડાંઘરો કે પાંજરાપોળ હોય
રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી નવલકિશોર શર્માના હસ્તે બધે જ એમણે સંપત્તિ વહાવી છે.
ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. તદ્ઉપરાંત નારીનવસારી ગામમાં એમની જ્ઞાતિના આર્થિક સંકડામણ વિકાસગૃહ જેવી સંસ્થાઓમાં પણ ભારે રસ દાખવી સ્ત્રીઓના અનુભવતાં લોકો માટે “સમર્પણ' ફ્લેટ નામનું ચાલીસ ફ્લેટોનું વિકાસમાં ખૂબ જ ધ્યાન આપવા માંડ્યું. તે સિવાય અનેક કોમ્પલેક્સ બનાવી સમાજને અર્પણ કર્યું. તેમ જ જ્ઞાતિ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં માતબર રકમનાં દાન આપી શિક્ષણને કરોડ રૂપિયા જેવી માતબર રકમના દાનની પહેલ કરી ઉતેજન આપ્યું. મેડિકલ ક્ષેત્રે આ પરિવારે સિવિલ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org