________________
થયા.
સ્વપ્ન શિલ્પીઓ.
૪૪૯ જાય છે! સંસ્કૃતિ અને કલાપ્રેમી રાજવીનો પ્રજા જીવન પર ગયાં છે. એકલા રાજવીઓ જ શા માટે? સંતોએ પણ કેવો પ્રભાવ પડે છે તે સહેજે સમજાય છે.
| ઉત્સવોની ઉજવણીને એટલું જ મહત્ત્વ આપ્યું છે. સવા બે સૈકા - સમયાન્તરે ગુજરાત દેશી રજવાડાંઓની સરહદો વચ્ચે
પૂર્વે છપૈયાથી સૌરાષ્ટ્રમાં આવેલા સહજાનંદ સ્વામીએ વહેંચાઈ ગયું. આ રાજવીઓના સમયમાં સાહિત્ય, કલા, સંગીત
સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે સમૈયા દ્વારા અનેક ઉત્સવોને અને નૃત્યની પ્રવૃત્તિઓને ઉત્તેજન મળતું. અનેક ઉત્સવો
જોડીને એને નવું પરિમાણ બક્યું અને ભક્તહૃદયના ઉરધબકાર ઊજવાતા. તેમાં રાજવીઓ પણ જોડાતા. આવા કલાપ્રેમી રાજવીઓનો પ્રજા અંતરથી આદર કરતી. પ્રજાની નાડને રાજવીયુગ પૂરો થતાં ભારતની ધરતી પર આઝાદીનાં પારખનારા રાજવીઓના નામો આજે ઇતિહાસના પાને અમર . અજવાળાં પથરાયાં. ગુજરાતનું નવું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. બની ગયાં છે. ભાવનગરના પ્રજાવત્સલ રાજવી રાજ્યની ધુરા વહન કરનાર પ્રજાતંત્રના નવા પરિવેશમાં કૃષ્ણકુમારસિંહજી નવરાત્રિના અવસરે ગોહિલવાડના કોઈ મુખ્યમંત્રી તરીકે ઓળખાયા. મુખ્યમંત્રીપદે વરાયા પછી શ્રી ગામડે રસાલા સાથે પહોંચી જતા અને ગ્રામપ્રજાની ભેગા ભળી નરેન્દ્ર મોદીએ જૂના ચીલા ચાતરીને કરેલી સંનિષ્ઠ, દૃષ્ટિપૂર્ણ જઈને ગરબી રમતા. રમનારાંઓનાં હૈયાં હેલે ચડતાં. યશસ્વી કામગીરીના ર૩રપ દિવસ કરીને સફળ સુકાની સાબિત
કચ્છના મહારાવો પણ એટલા જ કલા અને ઉત્સવપ્રિય હતા. ભૂજમાં પ્રતિ વર્ષ નાગપંચમીની સવારી ધામધૂમથી ગુજરાતના લોકજીવનમાં હજારો વર્ષથી રમાતો આવેલો નીકળતી. મહારાવ એમાં ભાગ લેતા. પરિણામે આનંદના ઓઘ ગરબો શક્તિની ભક્તિનું પ્રતીક ગણાય છે. આ ગરબાને ઊછળતા. ભૂજિયા ડુંગર પર નાગપંચમીનો મેળો ભરાતો. ગુજરાતની ધરતી પરથી ઉપાડીને જગતચોકમાં મૂકી વૈશ્વિક કચ્છના મહારાવ લખપતજીના સમયમાં તો ભૂજનગર ગીત, સ્તરે માનસમ્માન અપાવવાના મહામૂલા કાર્યનો યશ શક્તિમાં સંગીત, અને નૃત્યની સૂરાવલીઓથી સતત ગુંજતું રહેતું. શ્રદ્ધા ધરાવતા આપણા મુખ્યમંત્રીશ્રીના ખાતામાં જમા કરી વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડે પ્રજાવિકાસ માટેનાં શકાય. શાસનનાં સાત વરસના સમયગાળા દરમ્યાન એમણે અસંખ્ય કાર્યો કર્યાં. કન્યાકેળવણી ફરજિયાત બનાવી. ઠેર ઠેર ગુજરાતને ઉત્સવોથી ઝૂમતું કર્યું. પ્રજાજનોને અને પુસ્તકાલયો શરૂ કર્યા. ગુજરાતમાં સૌપ્રથમ સંગીતશાળા શરૂ ઉદ્યોગપતિઓને એમાં રસ લેતાં કર્યા. પતંગઉત્સવ, નવરાત્રિકરાવનાર આ રાજવી હતા. ગોંડલના મહારાજા ઉત્સવ, કચ્છઉત્સવ, શરદઉત્સવની શાનદાર ઉજવણીઓમાં ભગવતસિંહજીની સાહિત્યપ્રીતિ અજોડ હતી. એમણે ગુજરાતી ભાગ લેવા અને ઉત્સવો માણવા માટે વિદેશોમાં વરસોથી સાહિત્યને “ભગવદ્ગોમંડલ' શબ્દકોશના ૯ ભાગ સંપડાવ્યા. વસવાટ કરતાં એન. આર. આઈ.ઓ અને એન. આર. જી.ઓ એમની દીર્ધદષ્ટિ પણ અનોખી હતી. ગોંડલ રાજ્યમાં બાળકોનું આતુર બન્યા, એટલું જ નહીં પણ કરોડો રૂપિયાનું મૂડીરોકાણ આરોગ્ય જળવાઈ રહે તે માટે બાળકોને ધવરાવવાના સમયે ઔદ્યોગિક ક્ષેત્રે આવતું થયું. રાજ્યના વિકાસની હરણફાળમાં માતાઓ માટે સાદ પાડવામાં આવતો. વનવગડેથી માથે ભારા આમ એક મહત્ત્વનું પરિબળ ઉમેરાયું. લઈને આવતા એકલદોકલ ખેડૂત પુરુષોને ભારા ઉતારીને મૂકવા
| નવરાત્રિઉત્સવ ગુજરાતમાં રાજ્યકક્ષાએ ઊજવાતો માટે થાકલા બનાવ્યા હતા. સિદ્ધરાજે સાહિત્યને ઉત્તેજન
હોવાથી ગામડાંની ધરતીની ધૂળમાં પડેલાં ચીંથરેવીંટ્યાં રતન
તો આપવા માટે હેમચંદ્રાચાર્ય રચિત “સિદ્ધહેમ' વ્યાકરણની પોથીને
જેવાં કલાકારો, ગરબાઝુંપો, રાસમંડળીઓ, આદિવાસી હાથીની અંબાડી પર મૂકીને નગરયાત્રા કરાવી હતી. રાજકોટના
નૃત્યકારો, ગાયકો, ભવાઈ કલાકારો, ભારતભરનાં રાજ્યોનાં રાજવી મહેરામણજીએ ડીંગળી સાહિત્યના અજોડ ગ્રંથ પ્રવીણ
કલાસૃપો અમદાવાદના આંગણે જતાં આવતાં થયાં. એમને નવી સાગરની અમર રચના આપી. જૂનાગઢના નવાબ વારતહેવાર
પ્રેરણા મળી. એમનો આત્મવિશ્વાસ વધ્યો. આ વરસના અને લગ્ન જેવા પ્રસંગે જાફરાબાદથી સીદીઓને બોલાવી
નવરાત્રિ ઉત્સવની સાથે ગુજરાતની રાજ્ય કક્ષાની રાસ, પ્રાચીન એમનાં ધમાલ નૃત્યો યોજતા. ચોરવાડથી ખારવા અને કોળી
અને અર્વાચીન ગરબાની સ્પર્ધા પણ ઉમેરાઈ. રાજ્યના વિવિધ બાઈઓને બોલાવી ટીપણી નૃત્યોનો આનંદ માણતા. એને
જિલ્લાઓમાંથી આવેલી ૧૭૦ જેટલી રાસ-ગરબામંડળીઓ પરિણામે આજે ટીપણી અને ધમાલ નૃત્યો લોકજીવનમાં જીવી આ લેખકે નિર્ણાયક તરીકે નિહાળી. ગુજરાતનું યુવાધન આપણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org