SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ સ્વપ્ન શિલ્પીઓ પૂ. કહાનદાસ બાપુની કૃપા અને સંતસમાગમથી જાળવી રાખવાનો અથાગ પ્રયત્ન છે, પણ કળા બચાવી શકશે જગમાલભાઈ સારું સ્થાન મેળવી શક્યા અને લોકચાહના નહીં. આવી કળાઓને સમાજમાંથી સહકાર મળે તો જ બચી મેળવી શક્યા. તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે. હાલ તેઓ શકે. બાકી આવી કળા વિલોપાતી જાય છે. રાજકોટ રહે છે. જોરાવરભાઈએ આવા લોકકલાકારોના પરિચય માટે સંપર્ક : શ્રીનાથ સોસાયટી, શેરી નં. ૧, એક પુસ્તક “લોકકલાના વૈતાલિકો' લખ્યું છે. તેમાં ઘણા વિશ્વેશ્વર મંદિર સામે, મવડી મેઇન રોડ, રાજકોટ. કલાકારોનો પરિચય કરાવ્યો છે. આ ઉપરાંત લોકરિવાજો, સંશોધક– સંપાદક–લેખક પહેરવેશ, પાઘડી, હથિયાર વગેરે ઉપર ઘણું સંશોધન કરીને પુસ્તકો લખ્યાં છે. તે તેની લોકસંસ્કાર વિષેની અભિરુચિ છે. જોરાવરસિંહ જાદવ સંપર્ક : સજનસ્મૃતિ, નવરંગપુરા, અમદાવાદ ૩૮૦ ૦૦૧ જોરાવરસિંહ જાદવનો જન્મ આકરૂ ગામે કારડિયા રાજપૂત લોકગીત-ભજનિક કલાકાર સમાજમાં થયો હતો. દીપક જોશી તેઓ લોકસાહિત્ય, લોકકલા દીપક જોશીનો જન્મ અને લોકસંસ્કૃતિના પરમ ઉપાસક છે. બ્રાહ્મણ જ્ઞાતિની જોશી શાખામાં તેઓ અમદાવાદમાં “લોકકલા જૂનાગઢમાં થયો. તેઓ બી.એ., ફાઉન્ડેશન' નામે સંસ્થા પણ ચલાવે છે એલ.એલ.બી. સુધી ભણ્યા છે અને અમદાવાદમાં ગુજરાત રાજ્યના E (એડવોકેટ). તેઓ નાની ઉંમરમાં સહકારી સંઘમાં હોદ્દેદાર પણ રહી ચૂક્યા છે. તેઓએ જ ગાતા રહ્યા છે, તેઓ લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિને અનુલક્ષી ૧00 આકાશવાણી રાજકોટ કેન્દ્રના એ જેટલાં પુસ્તકો પણ લખ્યાં છે, એવોર્ડ પણ મેળવ્યા છે. તેઓ વર્ગના કલાકાર છે અને ભજન માટે બી વર્ગના કલાકાર છે. લોકકલાના ચાહક અને આશ્રયદાતા છે. તેઓએ અમદાવાદમાં ઈ.ટી.વી. ગુજરાતી ચેનલમાં પ્રસારિત થયેલ કાર્યક્રમમાં ઘણા લોકસાહિત્યના ડાયરાનાં આયોજન પણ કર્યા છે એટલું “કોટે મોર ટહુકિયા” લોકસંગીત પર આધારિત કાર્યક્રમમાં સતત જ નહીં પણ લોકનૃત્ય, ભવાઈ ને જાદુના કલાકારના પ્રોગ્રામનાં ત્રણ વર્ષ સંચાલન કર્યું. આયોજન પણ કર્યા છે અને વિષયના કલાકારોને વિદેશ પણ ઈ.ટી.વી. ગુજરાતી અને ઝી ટી.વી. ગુજરાતી ચેનલમાં લઈ ગયા છે અને કલાકારોનાં સમ્માન પણ કર્યા છે. “ફોક મસ્તી” અને “શૂરશૃંગાર” અવારનવાર પ્રસ્તુતિ. જોરાવરભાઈ ગાયક કે વાર્તાકાર નથી પણ સુપ્રસિદ્ધ સંગીતકાર ઈસ્માઈલ દરબારની સુરત ખાતે લોકસાહિત્યના મર્મજ્ઞ છે એટલે અનેક ડાયરા સંચાલન પણ કરે યોજાયેલ વર્લ્ડ બેસ્ટ નવરાત્રિમાં ગાયક તરીકે પસંદગી. છે. ટી.વી. સહિત તેઓ લોકસાહિત્યના સફળ વક્તા પણ છે. ટી.વી. સિરીઝ, સૂરમંદિરથી લઈને તમામ કંપનીઓમાં નાનાં મોટાં માસિકો–દૈનિક પત્રોમાં તેમના લેખો ઓડિયો, વિડિયો આલ્બમ. અવારનવાર છપાય છે. અમુક દૈનિકોમાં તો કટાર ચાલે છે. મારા પ્રોગ્રામો પણ કર્યા છે અને મારા પુસ્તકના વિમોચન લોકસંગીત તેમ જ ગુજરાતી સાહિત્ય-સંગીત સાથે સમારોહમાં છેક અમદાવાદથી જૂનાગઢ પણ હાજરી આપે છે. જોડાયેલ વિશ્વવિખ્યાત કલાકારો સૂરસમ્રાટ નારાયણસ્વામી, તે તેમની મારા પરત્વેની લાગણી બતાવે છે. પ્રાણલાલ વ્યાસ,. પદ્મશ્રી દિવાળીબહેન ભીલ, લલિતા ઘોડાદરા, દમયંતી બરડાઈ, નિરંજન પંડ્યા, લક્ષ્મણ બારોટ, વાર્તાકાર શ્રી તેઓ કવિ શ્રી દુલા કાગ અને અન્ય મહાનુભાવોના કેશુભાઈ બારોટ જેવા કલાકારોને પ્રિય છે, અને તેમનાં સંપર્કમાં પણ આવ્યા છે. આશીર્વાદ અને હૂંફ મળતા રહ્યાં છે. અને આ તમામ કલાકારો આ તેનો લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિને સાથે અવારનવાર જાહેર કાર્યક્રમોમાં ભાગ લેતા રહ્યા છે. ' Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy