________________
સ્વપ્ન શિલ્પીઓ
૪૩૧
, ભજન, ગીત, ગઝલ, રાસ, ગરબા વગેરે સાહિત્ય, પૂર્વે યશવાટમાં ઊછરી વૃદ્ધિ પામ્યું હતું. વેદકાળના ખૂબ લોકભોગ્ય પ્રસ્તુતિથી શ્રોતાઓમાં દીપકભાઈ ખૂબ ઋષિમુનિઓ દિવના દિવસો અને વર્ષોનાં વર્ષો સુધી ચાલતાં લોકપ્રિય છે.
કર્ણપ્રિય આખ્યાનો સાંભળી શાંતિ અનુભવતા. નાનપણથી ગાવાનો ખૂબ શોખ, અંતરની લાગણી, આ પરંપરાના પ્રવાહમાં મધ્યકાલીન ગુજરાતી કુદરતી બક્ષિસ, કુળદેવી અને દાદા સોમનાથની કૃપા તે તેમની આખ્યાનના પ્રણેતા ભાલણને ગણવામાં આવે છે. ભાલણ પછી સફળતાનું કારણ છે. માતા, પિતાના આશીર્વાદ તો સાથે હોય ભટ્ટ પ્રેમાનંદ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી લોકપ્રિય જ. કોઈના પણ ટેકા વગર આપબળે જીવનમાં કાંઈક કરવું, કવિ અને આખ્યાનકાર ગણાય છે. વિ.સં. ૧૭૦૧થી ૧૭૭૦ મેળવવું છે એવી ઊંચેરી ધગશ, સરળ વ્યક્તિત્વ અને દરમિયાન વડોદરામાં થઈ ગયેલા પ્રેમાનંદે ગુજરાતી ભાષાને આત્મસૂઝને કારણે સમાજમાં સારા અને પ્રતિષ્ઠિત વ્યક્તિ અને સમૃદ્ધ કરવા માથે પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કલાકાર તરીકેનું સ્થાન અને એ માટેનું સમગ્ર શ્રેય તેમનાં
પોતાના ગાગરગાન વડે ગુજરાતના લોકજીવનને રસઘેલું કરનાર પત્ની, પુત્ર અને પરિવાર છે.
ભટ્ટ પ્રેમાનંદના વંશજ એવા ધાર્મિકલાલ પંડ્યાએ ગુજરાતની આમેય કલાના ક્ષેત્રે આગળ વધવું તેમાં અન્યનો ટેકો લુપ્ત થવા લાગેલી આખ્યાન પરંપરાને માત્ર જીવતી જ નથી નકામો છે. જો વ્યક્તિ પોતાનામાં શક્તિ હોય તો જ તે આગળ રાખી પણ દેશપરદેશ સુધી પહોંચાડીને ગૌરવ પણ અપાવ્યું છે. વધે છે. આ ક્ષેત્રે કોઈના ટેકાની અપેક્ષા નકામી છે. અન્ય ગમે
માણવાદનના અજોડ કસબી ધાર્મિકલાલભાઈને તેવો ટેકો અને સહકાર હોય તો પણ લોકો સ્વીકારે જ નહીં સાંભળવા એ જીવનનો એક લહાવો ગણાય. વર્ષો પૂર્વે તેઓ ને? આમાં પોતાની શક્તિ જ કારણભૂત બને છે.
ગામડાં ગામમાં જતા ત્યારે ચોકમાં લાકડાની ઊંચી પાટ મુકાતી. સર્વ સંતોના પ્રિય અને કૃપાપાત્ર કલાકાર છે. તેના પર રજાઈ અને ચાદર બિછાવી વ્યાસપીઠ તૈયાર કરવામાં ગાયકીમાં દરેક પ્રસ્તુતિ વખતે કાંઈક વિશેષ, અનોખું
આવતી. અને પોતાની આગવી શૈલીને લીધે કલાક્ષેત્રમાં તેમણે એક માથે જરી ભરેલી પ્રેમાનંદી પાઘડી, સફેદ અંગરખું, અલગ જ ગુજરાતી ફિલ્મ “મા બાપને ભૂલશો નહીં’, ‘રાધા સફેદ ધોતી અને ખભે શાલ નાખી માણભટ્ટ પાટ માથે વિનાનો શ્યામ” અને “માડી જાયા'માં પ્લેબેક આપ્યું છે. બિરાજમાન થતા. મનોહર મોતીથી મઢેલી ઈંઢોણી પર ત્રાંબાની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, કવિ કાન્ત, કવિ કાગ
માણ મૂકી, શક્તિના પ્રતીકરૂપે તેમાં ત્રિશૂળ પધરાવી, કંકુ વડે જેવા ગૌરવવંતા કવિઓની રચના તેમની ગાવી વધુ ગમે છે.
પૂજન કરી પછી હાથની દશેય આંગળીએ વેઢ પહેરી માણભટ્ટ
આખ્યાનની શરૂઆત કરે. તેમનું ધ્યેય છે કે ગુજરાતી ભાષાને વિશ્વમાં ગૌરવવંતુ સ્થાન આપવું.
પાંચ કિલોની સાંકડા મોવાળી અને મોટા પેટવાળી માણ
પર કરડા પહેરેલ આંગળિયું ફરવા માંડે ત્યારે ત્રિતાલ, દાદરો, તેમનું ધ્યેય છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી સૂરીલા
જપતાલ, ચૌતાલ અને એકતાલ જેવા તાલો જ નહીં પણ સમગ્ર સ્વરે ગાતા રહો. તેમની ઇચ્છાઓ કુદરત પરિપૂર્ણ કરે.
તાલશાસ્ત્રમાં જાણે રમવા માંડે! સંપર્ક : શાલિગ્રામ કોમ્પલેક્ષ, સી. ૧૬/૧૭ નવા
પ્રેમાનંદ પોતાનાં આખ્યાનોમાં શ્રોતાઓને એક રસમાંથી નાગરવાડા, વણઝારી ચોક, જૂનાગઢ ૩૬૨ ૦૦૧.
બીજા રસમાં સહજ રીતે લઈ જાય છે તેમ શ્રી ધાર્મિકલાલ માણભટ્ટ કલાકાર
પંડ્યા એક તાલમાંથી બીજા તાલમાં શ્રોતાઓને સહજ રીતે લઈ ધાર્મિકલાલ પંડ્યા
જાય છે. ‘વ્યાખ્યાન પૂર્વવૃત્તોક્તિઃ' અર્થાત્
કામણગારો કંઠ અને આગવી શૈલી ધરાવતા શ્રી પંડ્યાને પૂર્વે બની ગયેલા બનાવનું કથન તે
પ્રેમાનંદનાં ૩૬ આખ્યાનો કંઠસ્થ છે. પોતે શાસ્ત્રીય સંગીતના આખ્યાન, પ્રાચીન આર્યાવર્ત યજ્ઞવિદ્યાનું
પ્રખર અભ્યાસી હોવાથી પ્રેમાનંદના આખ્યાનોમાં આવતા જૂના ઉપાસક હોવાથી, અહીંયાં આખ્યાન
ઢાળ, ચાલ તથા વસંત, નટ, મલ્હાર, સારંગ, કેદાર વગેરે રોગો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org