________________
૭૨૬
સ્વપ્ન શિલ્પીઓ.
હિન્દીના ઊંડા અભ્યાસી, મર્મજ્ઞ રહેલા તેઓની દરેક પુત્રીને ગ્રામીણ વિદ્યાર્થી યુવકો માટે નિઃશુલ્ક છાત્રાલયનો તેમણે હિન્દીમાં શિક્ષણ અપાવી હિન્દીમાં એમ.એ., પ્રારંભ કર્યો, જેમાં રહેવા-જમવા, વાંચવા-રમવાની સુવિધા છે. સાહિત્યરત્ન તથા બી.એ., એમ.ફિલ. વગેરે પદવી પ્રાપ્ત તદુપરાંત તેઓ સાચા ગૌપ્રેમી છે. ગૌવધ-વિરોધના સમર્થનમાં કરવાની પ્રેરણા આપી.
તેઓ સહી-ઝુંબેશ ચલાવે છે. એક આદર્શ સ્વયંસેવક તરીકે તેમણે તમિલનાડુમાં “આદર્શ હિન્દી વિદ્યાલયની
જાણીતા છે. ‘વિવિધ ભાષા વૈજ્ઞાનિક’ના બિરુદ દ્વારા તેઓ સ્થાપના કરી. અગણિત હિન્દી પ્રચારકો, અધ્યાપકો અને
સમ્માનિત થયા છે. આમ આ ઉંમરે પણ તેઓ વિવિધ હિન્દીપ્રેમીઓની સેના ઊભી કરી. તેઓ દક્ષિણ ભારતની હિન્દી પ્રવૃત્તિઓમાં સતત નિમગ્ન રહે છે. પ્રચારસભામાં છેલ્લાં બાસઠ વર્ષથી યોગદાન આપે છે. સેલમ
દાનવીર : સેવાભાવી હિન્દી-પ્રેમી મંડળમાં સલાહકાર અને સચિવની કામગીરી કરે
શ્રી પ્રવીણભાઈ લાલભાઈ શાહ-બેંગ્લોર છે. હિન્દી પ્રચારસંમેલનો, ગોષ્ઠીઓ, સભાઓ અને અનેક સ્તરીય સ્પર્ધાઓ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી અને ગુજરાતથી | ગુજરાતનું મુખ્ય શહેર અમદાવાદ ખાતે તા. ૨૭-૪આસામ સુધી પ્રવચનો દ્વારા લોકોમાં હિન્દી પ્રેમ જાગૃત કરે છે.
- ૧૯૪૨ના શુભદિવસે પ્રવીણભાઈનો જન્મ થયેલ. નાનપણથી
હોંશિયાર મહેનતું હોવાથી તેઓનો અભ્યાસ સુંદર હોવાથી દિલ્હીના હિન્દી નિદેશાલયે હિન્દી શીખવવાના પુસ્તકના
શૈક્ષણિક ક્ષેત્રે તેઓ B.A, B. Com., M.Com. જેવી પુનરાવલોકનની જવાબદારી તેમને સોંપી. લખનઉમાં ‘હિન્દી
પરીક્ષા આપી ઉત્તીર્ણ થઈ શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરી હતી. માર્તડ' તરીકે એમનું સમ્માન થયું. અલ્હાબાદના હિન્દી સાહિત્ય સંમેલને માનદ્ પુરસ્કાર આપી શાલ ઓઢાડી એમનું
તેઓશ્રી સને ૧૯૬૮માં બેંગ્લોર ખાતે આવેલ અને બહુમાન કર્યું. કેન્દ્ર સરકારના શોધસલાહકાર અધિકારિતા
તેમની પોતાની પ્રવીણતા અને બુદ્ધિ સાથે કુનેહપૂર્વક સને મંત્રાલયે એમને શોધસલાહકાર વિશેષજ્ઞ સમિતિના સભ્ય
૧૯૭૮માં ધંધામાં જોડાયા અને ત્યારપછી સને ૧૯૭૮માં બનાવ્યા.
પોતાના સ્વતંત્ર ધંધાની શુભ શરૂઆત શ્રી પ્રવીણ મેટલ એન્ડ
એલોયલ નામની પેઢી દ્વારા ધંધો ચાલુ કર્યો. સમયની રફતારની - હિન્દીમાં “કન્દ કે દોહે નામે દોહા-શતકની રચના કરી.
માફક પ્રગતિના સોપાન સર કરવા લાગ્યા તેમ તેમ દરેક તેલુગુ, તમિલ, કન્નડ, હિન્દી, અંગ્રેજી-પાંચ ભાષાઓમાં તેઓ
સંસ્થાઓમાં પોતાની સુવાસ ચારેબાજુ ફેલાવા લાગી. સારી રીતે લખી, બોલી, વાંચી શકે છે. જૈન મુનિ પ.પૂ. આ. દેવ શ્રી રાજયશસૂરીશ્વરજી લિખિત “રાત્રિભોજન : મહાપાપ”
તેઓશ્રી શ્રી ગુજરાત સેવા મંડળ (રજી)માં કારોબારી તથા સંકલિત “ભારતભક્તિ સ્તોત્રમ્', ‘વાસ્તુશાસ્ત્ર', ‘ગુરુજી
કમીટી સભ્ય તરીકે ઉમદાપૂર્વક સેવા આપી પોતાનું નામ ગુંજતું સમગ્ર', “રાષ્ટ્ર સેવિકા સમિતિ : એક પરિચયના તેમણે
કરેલ. તેનામાં એક ખાસ વિશેષતા કે તેઓ જે કામ હાથમાં હિન્દીમાંથી તમિલમાં અનુવાદ કર્યા છે. પૂ.આ. વેદાદ્રિ મહર્ષિ
લે તે કદી પૂર્ણ ન થાય ત્યાં સુધી તે કાર્યમાં જોડાઈ રહેતાં. લિખિત “વેદાદ્રિયમ્ અને સંકલન બાલકોપયોગી કથા'ના
સંઘર્ષ સાથે પરિપૂર્ણ કરતાં સને ૧૯૮૦માં તેઓ ચીકપેટ ખાતે તેમણે તમિલમાંથી હિન્દીમાં અનુવાદ કર્યો છે. “જનમને શિલ્પી'
નિવાસસ્થાને રહેતા. તે મંદિરથી નજીક હોવાથી તેઓ શ્રી કન્નડમાંથી તમિલમાં અને “શ્રી વાસવી પુરાણમુ’ તેમના
મંદિરના કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપતાં. તેઓ શ્રી મહાવીર તેલુગુમાંથી તમિલમાં કરેલા અનુવાદો છે. આમ તેઓ સુંદર
સ્વામી જૈન છે. મંદિર ચીકપેટ ખાતે કમીટી મેમ્બરમાં પોતાની અનુવાદ-કાર્ય કરે છે.
યોગ્ય સેવા આપી રહ્યા છે. શ્રી વિવેકાનંદ વિદ્યાર્થી સંઘ, આર્ય વૈશ્ય યુવજન સંઘ,
સને ૧૯૮૫માં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન છે. મંદિરદક્ષિણ મંડળ પ્રચારક સંઘ, “ભારતીય ઇલક્કિમ મનમ’
રાજાજીનગર બેંગ્લોર ખાતે ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા હતા. (ભારતીય સાહિત્ય મંચ), સ્વામી વિવેકાનંદ સ્મારક સમિતિ. તેઓશ્રીની કામ કરવાની ધગશ કુનેહપૂર્વક હોવાથી તેઓશ્રી આ વનવાસી બાળકોની પાઠશાળા, મફત રક્તદાન યોજના, બ્લડ મંદિરના મંત્રીપદનો હોદ્દો સુંદર રીતે સંભાળી રહ્યા છે. બેન્ક, વિકલાંગ સહાય, ન્યૂરોથેરપિ વગેરે સાથે અનેક કાર્યોમાં સમાજના કોઈપણ કાર્યમાં તેમની હાજરી અવશ્ય રહેતી. તેઓ સક્રિય રીતે સંકળાયેલા છે.
મંદિર હોય કે પાઠશાળા કે પછી આરાધના ભવન ખાતે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org