________________
સ્વપ્ન શિલ્પીઓ
૩૨૫
કાર્યો અને વિચારોમાં સત્ય અને સ્વચ્છતાવાળા મનુષ્યનું મહત્વ આરોગ્યલક્ષી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. “ઓએસિસ બેંગ્લોરના સમજાવવામાં આવે છે.
ઉપક્રમે ગીચ વસ્તી ધરાવતાં ઝૂંપડપટ્ટી વિસ્તાર-વિવેકનગર અને ગુજરાતનાં બધાં રાજ્યોમાં મદિરાપાન અને મન મલિન
મડીવાલામાં સ્વાથ્ય કેન્દ્રો ચલાવે છે, ઉપરાંત આ સંસ્થા પાંચ કરનારા પદાર્થો કઈ રીતે માનવ જાતનો સામૂહિક વિનાશ નોતરે
સરકારી શાળાઓમાં પણ આરોગ્ય-શિક્ષણ આપે છે. ડૉ. છે તેની વાત કરવામાં આવે છે.
નેહાબહેન વખારિયા પાસે ૧૨-૧૫ મહિલાઓનું જૂથ છે, જે
આ શાળાઓમાં આરોગ્યલક્ષી વર્ગોનું સંચાલન કરે છે. ગાંધીજીના રામરાજ્યને સાકાર કરવા શાળાઓમાં શ્રી મહાવીરના સત્ય અને અહિંસાના આદર્શો શીખવાડવામાં આવે
ડૉ. નેહા વખારિયાએ “ઓએસિસ માટે જણાવ્યું હતું કે,
“ઓએસિસ' એટલે રણદ્વીપ, રણમાં આવેલી લીલીછમ ફળદ્રુપ E9. Holy Flower, Mat. Hr. Sec. School,
ભૂમિ. તેવી જ રીતે ‘ઓએસિસ સંસ્થા પણ નબળા વર્ગનાં લોકો salem 636 016.
અને બિમાર લોકોની સુંદર સેવા કરે છે. “ઓએસિસ' દેશના સેવાભાવી કર્મનિષ્ઠ
લાખો બાળકો તથા નબળા વર્ગનાં લોકો સુધી પહોંચવા માગે છે. શ્રીમતી મંજુલાબહેન હીરાલાલ મહેતા
ડૉ. નેહા વખારિયાએ આ ઉમદા કાર્યમાં સહયોગ તા. ૧૫-૪-૦૭ના સાંજના એ.ડી.એ. રંગભવનમાં આપવા માટે બેંગ્લોરનાં નિવાસીઓને વિનંતી કરી છે. ગુજરાત કેન્દ્ર દ્વારા “કસુંબીનો રંગ' કાર્યક્રમ પ્રસ્તુત થયો હતો. “ઓએસિસ'નું સેવાકાર્ય ભલે મૂક હોય પણ તે પ્રાણવંત છે. તે કાર્યક્રમમાં બેંગ્લોરની ૧૦ અગ્રણી મહિલાઓનું બહુમાન | ‘ઓએસિસ'એ સમાજની નિસ્વાર્થભાવે સેવા કરી, કરવામાં આવ્યું હતું. તેઓને મહિલા મંચ એવોર્ડનો ખિતાબ પોતાની જિંદગીને સાચી રીતે જીવવા સતત મથતા એવા આપવામાં આવ્યો હતો, જેમાંનાં એક છે શાહ પરિવારની
યુવાનોનું, મિત્રતાના પાયા ઉપર રચાયેલું સુંદર યુવા સંગઠન દીકરી, મહેતા પરિવારના વહુ તથા કચ્છી ગુર્જર સમાજના છે. તેની શરૂઆત તદ્દન અનૌપચારિક રીતે ૧૯૮૯માં ગૌરવસમાં શ્રીમતી મંજુલાબહેન હીરાલાલ મહેતા. તેઓને ખૂબ યોગનિકેતન વડોદરા (ગુજરાત) ખાતે યોગ શીખવા ભેગા ખૂબ અભિનંદન.
થયેલા ૧૦-૧૨ યુવકોની નિયમિત મળતી બેઠકોથી શરૂઆત મંજુલાબહેન મહેતા જેઓ ૩૦ વર્ષોથી અનેક સંસ્થાઓ થઈ. જીવનના આદર્શોની ચર્ચામાં ધીરે ધીરે ૩૦૦ યુવાનો અને મંડળો સાથે સંકળાયેલાં છે અને તન, મન અને ધનથી જોડાયા. જીવનની પાઠશાળાને નામ અપાયું ‘એસિસ’ ‘એ ગુજરાતી સમાજનાં લોકોની સેવા કરી રહ્યા છે અને માનવતાની યુનિવર્સિટી ઓફ લવ, લાઈફ એન્ડ ટ્રેન્ડશિપ ફોર યુથ.' જ્યોતને ઝગમગાવી રહ્યા છે.
એક ધર્માર્થચાસ ઓએસિસના ટ્રસ્ટી શ્રી ડૉ. નેહા અનેક સંસ્થાના નેજા હેઠળ અને પોતે સ્વતંત્ર રીતે વખારિયાને ગુજરાતી કલા કેન્દ્ર, બેંગ્લોરનો તેમની પોતાના ખર્ચે ઘણી ઘણી સેવાઓ કરી છે. પોતાનો અમૂલ્ય
સમાજસેવાના ક્ષેત્રમાં આપેલા બહુમૂલ્ય યોગદાન માટે “મહિલા સમય ફાળવીને જ્યાં જરૂર હોય ત્યાં હાજર રહેવાની કોશિશ
મંચ એવોર્ડ ૨૦૦૭’થી સમ્માનિત કર્યા હતાં. આ પ્રસંગે દશ કરી છે. આવા માનવતાના પ્રતિક સમાન મંજુલાબહેન કચ્છી જેટલાં મહિલા અગ્રેસરોને સમ્માનથી નવાજયાં હતાં. ગુર્જર જૈન મહિલામંડળ, શ્રી પાર્શ્વલબ્ધિ સેવા મંડળ,
સેવાધુરંધર, હિન્દી માર્તણ્ડ ગાંધીનગર અંતર્ગત શ્રી ગુજરાત સેવા મંડળ, પ્રેમલજ્યોત સંસ્થા અને અન્ય ઘણા પ્રોજેક્ટો સાથે સંકળાયેલાં છે. તેઓ
પ્રા. કે. જી. બાલકદ સ્વામી માનવતાની જ્યોતને વધુ પ્રગાઢ બનાવે એજ હૃદયની શુભેચ્છા. પવિત્ર તમિલનાડુ સ્થિત સેલમ નગરીના મધ્યમવર્ગીય
પરિવારમાં જન્મેલા અને વિદ્યા, જ્ઞાનશક્તિ, દેશભક્તિ અને ડો. નેહા વખારિયા “ઓએસિસ',
સેવાવૃત્તિના રંગે રંગાયેલા પ્રા. શ્રી કે. જી. બાલકન્દ સ્વામી બેંગ્લોર
એમ.એ., એમ.એડ, સાહિત્યરત્નની ડિગ્રી ધરાવે છે અને ગુજરાત સ્થિત સ્વૈચ્છિક સંસ્થા “ઓએસિસ સન હિંદીના પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે. ૨૦૦૧થી બેંગ્લોરમાં નબળા વર્ગનાં લોકોનાં સ્વાચ્ય તથા કટ્ટર હિન્દી વિરોધી પ્રાન્તમાં રહીને પણ રાષ્ટ્રભાષા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org